Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ શાહ સોદાગર જમાલ ૧૯ ઠરાવ કર્યો. આખું વરસ સિંધિયા પેઢીની બ્રહ્મદેશ માર્ગ ઉપર જેટલી સ્ટીમરો ફરતી હતી, તે બધાને પોતે કામ આપ્યું. એ વર્ષ દરમિયાન પ૬ લાખ મણ કરતાં પણ વધારે ચેખા તેમણે સિંધિયા પેઢીની ટીમ દ્વારા વિદેશ મોકલ્યા અને સિંધિયા પેઢીનો બ્રહ્મી વેપાર ટકાવી રાખે. એનું પરિણામ ઘણું ઘાતક આવ્યું. જમાલ શેઠને મોટી બેટ ગઈ. તેમને ચેખાને વેપાર, લગભગ તૂટી ગય! પણ તેમના આ ભેગથી. સિંધિયા નકાનયન પેઢીને ઘણો લાભ થયો. પેઢીના કાર્યવાહકોની હિંમત ખૂલી ગઈ અને તેઓ મોટી સફરો માટે પણ તૈયાર થયા. શ્રી. જમાલ શેઠના આ સાહસનું વર્ણન સિંધિયા નિકાયન પેઢીના પ્રમુખ શેઠ વાલચંદ હીરાચંદ નીચેના શબ્દોમાં કરે છે. તેઓશ્રી લખે છે કે: “સિંધિયા પેઢીની. સ્ટીમર “ ફાબી'એ બર્માના કિનારા ઉપર જાનવારી ૧૯૨૧માં પહેલી જ વાર કંપનીને વાવટે ફરકાવ્યો અને ત્રણ દિવસ જેટલી અતિશય ટૂંકી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28