Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 18
________________ ૧૬ વિદ્યાથી વાચનમાળા-૮ કરોડ રૂપિયાના માલની લાવે લઈ જા દરિયામાર્ગે થાય છે અને દર વર્ષે ૩૦ લાખથી વધુ પ્રવાસીઓ હિંદમાંથી પરદેશ જાય છે તથા આવે છે. આ કાર્યમાં કુલ જે વહાણરોકાયાં છે, તેમાં દર સે વહાણે ૬૪ અંગ્રેજોની માલિકીનાં છે, ૩૪ વહાણુ બીજા પરદેશીઓની માલિકીનાં છે અને ફક્ત સે વહાણે એક વહાણ આપણી ભારતીય માલિકીનું છે. પણ વર્ષો પૂર્વે તે એ સ્થિતિ પણ નહતી. તે વખતે થોડાક માણસોએ મળી. સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની નામની. વહાણવટુ કરનારી હિંદી પેઢીની સ્થાપના કરી. આ પેઢીના સ્થાપક એટલા બધા હોશિયાર, દીર્ઘદર્શી અને વેપારમાં કુશળ હતા, કે થોડા જ સમયમાં તેમણે પેઢીને ખૂબ સારી સ્થિતિ ઉપર લાવી મૂકી. હિંદી પેઢીની આ પ્રગતિ પરદેશી કંપનીઓને ગમી નહિ. પોતે વહાણવટાને. વેપાર આજ સુધી એકલે હાથે કરેલો, તેમાં હવે હિંદી હરીફ ઊભું થાય, અનેતે કમાણીમાં હિસ્સા પડાવે, એ તેમને સચ્યું નહિ. તેમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28