Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ કોઈ પણ ચાખાના વેપારીને ધંધા કરતા અટકાવી દેવા; એ હવે એમના હાથના ખેલ ગણાવા લાગ્યા. એક વેપારી ચેાખાના અમુક ભાવ નક્કી કરે, તેા તેનાથી અતિ આછે દરે માલ વેચવા, એ પણ એમને પરવડતું. આથી ચાખાના ખજારમાં જમાલ શેઠના નામના સિક્કો વાગવા લાગ્યા. . વખત જતાં બજાર પર તેમના એટલેા કાબૂ આવી ગયા કે આગલે દિવસે એ પેઢીમાંચૈાખાના જે ભાવ નક્કી થતુ, તેજ ખીજે દિવસે ખારમાં સહી થતા. વેપાર ઉપર આટલી અબેડ સત્તા જામવાને પરિણામે તેમને “ચાખાના રાજા’ “ધીકિંગઑફ રાઈસ’” એ માનવંતી પદવી લેાકા તરફથી મળી અને એ જ નામે તે આખા બ્રહ્મદેશમાં આળખાવા લાગ્યા. (૩) ચેાખાના વેપારમાં આમ અપૂર્વ સિદ્ધિ મેળવ્યા પછી, હવે તેમની દૃષ્ટિ તેલના વેપાર તરફ ગઇ. બ્રહ્મદેશમાં કુદરતે ચાખા અને શેરડીના પાક મોટા પ્રમાણમાં થાય એવી પરિસ્થિતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28