Book Title: Shabdaratnamahodadhi Part 1 Author(s): Muktivijay, Ambalal P Shah Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad View full book textPage 7
________________ ६ આ કોશગ્રંથ એ જૂની આવૃત્તિનું પુનર્મુદ્રણ કે બીજી આવૃત્તિ જ નથી પણ સંશોધિત-સંવર્ધિત-સંસ્કારિત પુનઃ સંસ્કરણ છે. એ આજની વૈજ્ઞાનિક યાંત્રિક ટેક્નોલૉજી દ્વારા દુર્લભ ગ્રંથોને એઝ ઇટ ઇઝ (as it is) સુલભ બનાવવામાં આવે છે ત્યારે આપણા માટે આનંદપ્રદ બીના બની રહે છે. આ ગ્રંથનું કદ મહાકાય છે તેથી પાઠશાળાઓમાં અને જ્ઞાનભંડારોમાં તેનો સમુચિત ઉપયોગ થશે. વિદ્યાપ્રેમી ચતુર્વિધશ્રી સંઘને અને અન્ય સંસ્કૃત ભાષાના વિદ્વાનોને ચોક્કસ ઉપકારક થશે. આ ગ્રંથના પુનઃ સંસ્કરણને આવકારતાં ખૂબ પ્રસન્નતા પ્રગટે છે. આ ગ્રંથથી ઉપલબ્ધ સાચા જ્ઞાન દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રના આરાધક બની ઉત્તરોત્તર પરંપરાએ સ્વાધીન, અક્ષય, અવ્યય, અવ્યબાધ, નિસર્ગસુંદર, સત્ય, સનાતન સ્વરૂપને પામીએ એ જ એક ભાવના સાથે શ્રી મલ્લિતીર્થ, વિ. સં. ૨૦૪૧ (બે હજાર એકતાલીસ) મહા સુદિ દશમી, નવ્વાણુમો ધ્વજારોપણ દિન. તા. ૩૧-૧-૧૯૮૫ Jain Education International -પૂજ્યપાદ વ્યાકરણાચાર્ય શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચરણરેણુપં. પ્રદ્યુમ્નવિજય ગણી. હાલ આચાર્ય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 864