Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 97
________________ ( સંસીનતા છે इंदिय-कसाय-जोए पडुच्च संलीणया मुणेयव्वा । तह य विवित्ता चरिया पन्नत्ता वीयराएहिं ।। सद्देसु च भद्दयपावएसु सोयविसयमुवगएसु । तुढेण व रुढेण व समणेण सया न होयव्वं ।। (બાકીની ઇન્દ્રિયોનું આજ મુજબ જાણવું) उदयस्सेव निरोहो उदयप्पत्ताणं वाऽफलीकरणं । जं इत्थ कसायाणं कसायसंलीणया एसा || अपसत्थाण निरोहो जोगाणमुदीरणं च कुसलाणं । कज्जंमि य विहिगमणं जोगे संलीणया भणिया ।। आरामुज्जाणाइसु थी-पसुपंडगविवज्जिए ठाणं । फलगाईण य गहणं तह भणियं एसणिज्जाणं ।। કાયક્લેશમાં મુખ્યતયા સમગ્ર શરીરને કષ્ટ આપવાની વાત હતી, જ્યારે સંલીનતામાં કષ્ટ કાંઇ નથી આપવાનું, પણ સતત ઇન્દ્રિયોને-કાયાનેમનના વિચારોને અમુક મર્યાદામાં બાંધીને રાખવાના છે. એકવાર કાયક્લેશ (લોચ-વિહાર) આદિ સહન કર્યા બાદ કાયાને આરામ-જરુરી ઉપચાર કરાવવા દ્વારા આરામ આપી શકાય છે. તેમાં કાયાનું આકર્ષણ પોષાઈ શકે છે. માટે જ સંલીનતા નામનો તપ બતાવ્યો, જેમાં સંપૂર્ણપણે શરીરની-ઇન્દ્રિયોની વૃત્તિને સંકોચી રાખવામાં આવે છે, નિષ્કારણ પગને-હાથને હલાવવા-ચલાવવાનો પણ નિષેધ સામાન્યતઃ સંલીનતા નામના તપમાં કરવામાં આવે છે. વિશેષતઃ સંલીનતાના મુખ્ય ૨ ભેદ પડે છે. ૧) ઇજિય-કષાય-યોગ સંલીનતા ૨) વિવિક્તચરિયા સલીનતા (a) ઇન્દ્રિય સંલીનતા - પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયમાં રાગ નહીં, પ્રતિકૂળ વિષયમાં દ્વેષ ન કરવો તે. (b) કષાય સંલીનતા - ઉદયમાં નહીં આવેલાનો નાશ કરવો અને ઉદયમાં આવી ગયેલા પર કાબૂ કરવો તે. (c) યોગ સંલીનતા - અપ્રશસ્ત યોગોનો નિરોધ અને પ્રશસ્તયોગોની ઉદીરણા તે. (4) વિવિક્તચરિયા સંલીનતા - સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત સ્થાનમાં, પીઠ-ફલક આદિ યાચીને રહેવું તે.

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138