Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત ઉત્સર્ગ : ભૂમિ જોયા વિના
અને પૂંજ્યા વિના મળ-મૂત્ર પરઠવવાં. સંડાસ-બાથરૂમનો ઉપયોગ કરવો. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત આદાનનિક્ષેપ : ભૂમિ જોયા વિના અને પૂજ્યા વિના વસ્ત્રો-પાત્રો વિગેરે સર્વે વસ્તુઓ લેવી અને મૂકવી. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત સંસ્કાર ઉપક્રમણ : ભૂમિ જોયા વિના અને પૂજ્યા વિના આસન-શયન-બેઠક કરવી.
સંથારો પાથરવો તે. ૪. અનાદર : પૌષધવ્રતમાં દેવ-ગુરુ અને ધર્મનો અનાદર
કરવો. આદર-બહુમાન ન કરવાં. વિવેક ન જાળવવો તે. ૫. સ્મૃતિઅનુપસ્થાપન : પૌષધ મોડો લેવો. વહેલો પાળવો.
પૌષધ જ્યારે લીધો હોય ત્યારનો સમય ભૂલી જવો.
ઉપરના અતિચાર દોષો લગાડ્યા વિના આ પૌષધવ્રત હું પાળીશ. વર્ષમાં.............પૌષધ કરીશ. જો તે સંખ્યા પ્રમાણે તે વર્ષમાં પૌષધ નહિ થાય તો બીજા વર્ષે તેના બદલામાં બાકી રહેલી સંખ્યાથી બમણા કરીશ. અને બીજા વર્ષના જુદા કરીશ. જો ધારેલી પૌષધની આ સંખ્યા નહિ પુરાય તો તેના દંડરૂપે .......................રૂપીયા ઉત્તમ કાર્યોમાં ખર્ચાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98