________________
વિપુલગિરિમાં ગુણશીલ ચૈત્યમાં પ્રભુ વીર વારંવાર સમોસર્યા હતા. લગભગ ૨૫૦ પગથિયાં ચઢીએ એટલે જમણા હાથે (હેમંતા) અઈમુત્તામુનિની દેરી આવે છે; જેમાં શ્વેત પાષાણની મૂર્તિ છે, જેની પ્રતિષ્ઠા સન ૧૮૨૫માં અને જીર્ણોદ્ધાર આણંદજી કલ્યાણજી પેઢીએ ૧૯૯૧માં કરાવેલ છે. | કુમાર અતિમુક્તક પોલાસપુર નગરના રાજા વિજયરાજાની રાણી શ્રીદેવીનો પુત્ર હતો. બાળપણમાં પોતાના મિત્રોની સાથે રમતો હતો ત્યારે ગૌતમસ્વામીને જોઈને તેમના પ્રત્યે આકર્ષિત થયો. આથી ભિક્ષા માટે આંગળી પકડીને પોતાના ઘરે લઈ ગયો. જ્યારે ગૌતમસ્વામી ભિક્ષા લઈને પોતાના ઘરે જવા લાગ્યા ત્યારે રાજકુમાર અતિમુક્તક પણ તેમની સાથે જવા લાગ્યા અને ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં પહોંચ્યા. ભગવાનની વાણીનું શ્રવણ થતાં જ અતિમુક્તક વૈરાગી બન્યા અને દીક્ષા ગ્રહણ કરી. બાલમુનિ અતિમુક્તકે એક વાર વરસાદ થયા બાદ વહેતા પાણીમાં પોતાનું ‘કાષ્ઠપાત્ર’ તરાવીને બાલક્રીડા કરી. બાદમાં તરત જ તેમને સાધુની પ્રતિજ્ઞા યાદ આવતાં ‘ઇરિયાવહી’ સૂત્ર બોલીને પરમાત્માની પાસે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. રાજગિરિના આ પ્રથમ પહાડ વિપુલાચલગિરિ પર તેમને મોક્ષ પ્રાપ્ત થયો. આવા બાલમુનિને આત્મભાવે વંદન કરીને ‘નમો સિદ્ધાણં ભાવીશું.
પ્રથમ પહાડના શ્વેતાંબર મંદિરના જીર્ણોદ્ધાર પૂર્વે અહીંની અતિમુક્તક મુનિની કોતરેલી ભૂર્તિ સં. ૧૮૪૯માં પ્રતિષ્ઠિત કરેલી હતી. પ્રાચીન મૂર્તિના ડાબા હાથમાં રજોહરણ (ઘી) અની શરીરે થોળપટ્ટાની નિશાની હતી, જૈખરીથઈ છે.
IDાહ જઈ ને ફોન કરી ૩ श्रीनापल्लायोति
पानियलट नीरिक La = તાણ થી
શ્રી અતિમુકતક મુનિ (જીર્ણોદ્વાર પહેલાં, એ. મ.
HTTI/Reતષદ વલીભiad: 419 દૈવીશલિતાણા#નવરાતમàથા
રા
જે 2 c POP $
FB 1
एकात्मिक
પ્રથમ પહાડના થે. મંદિરમાં જીર્ણોદ્ધાર પૂર્વે ગભારામાં ડાબી તથા જમણી દીવાલે શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી મહાવીરસ્વામીનાં શ્યામ ચરણ "
" પ્રસ્થાપિત હતાં. ૧૧૫
શ્રી આદિનાથ ચરણ જ (જીર્ણોદ્ધાર પહેલાં, . મં.) Jain Education International
શ્રી મહાવીરસ્વામી ચરણ: (જીર્ણોદ્ધાર પહેલાં, હૈ. મં.),
For Private & Personal Use Only
www.jainelibrary.org