Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભક્તિને મહિમા ગાતાં શુકદેવજી કહે છે કે
सभीचीनो हाय लोके पन्थाः क्षेमोऽकुतोभयः । सुशीलाः साधवो यत्र नारायणपरायणाः ॥६.१.१७॥
અજામિલ આખ્યાનના અંતભાગમાં યમરાજા ભક્તિ અને નામસ્મરણુ બન્નેની પ્રશંસા કરતાં કહે છે કે
तस्मात् सङ्कीर्तन' विष्णोर्जगन्मङ्गलमंहसाम् ।
महतामपि कौरव्य विद्धयैकान्तिकनिष्कृतिम् ॥
भृण्वतां गृणतां वीर्याण्युद्दामानि हरेर्मुहुः ।
यथा सुजातया भक्त्या शुद्धयेन्नात्मा व्रतादिभिः ||६.३.३१-३२||
આ અગાઉ પણ ૬.૩.૨૨-૨૪માં નોંધ્યું છે તે પ્રમાણે યમરાજાએ કહ્યું છે કે નામસ્મરણાદિથી ભગવાનમાં ભક્તિયેાગ પ્રાપ્ત કરવા જોઈ એ.
યમરાજા પોતાના દૂતોને કહે છે તે તેમાં પણુ ભક્તિ અને નામસ્મરણુના મહિમા જ પ્રગટ થાય છે. प्रेम -
जिह्वा न वक्ति भगवद्गुणनामधेय
चेतश्च न स्मरति तच्चरणारविन्दम् | कृष्णाय नो नमति यच्छिर एकदापि
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तानानयध्वमसतो ऽकृत विष्णुकृत्यान् ॥६.३.२९॥
આખ્યાનના આર્ભમાં શુકદેવજી ભક્તિની પ્રશંસા કરતાં કહે છે કે–ભગવાનની શરણમાં રહેવાવાળા ભકતા વિરલ જ હોય છે, જે ભકતા જેમ સૂર્ય` ખરફ(હિમ કે ધુમ્મસ)ના નાશ કરે તેમ પોતાનાં પાપાને नाश अरे छे. (१.१.१५ )
વિષ્ણુતા પણ યમદૂત સમક્ષ નામસ્મરણુના મહિમા પ્રદર્શિત કરે છે. તેઓ કહે છે કે–
अज्ञानादथवा ज्ञानादुत्तम लोकनाम यत् ।
संकीर्तितमघ पुंसो दहेदेषो यथानलः ||
यथागद
मुक्त यदृच्छया ।
अजानतोऽप्यात्मगुण कुर्यान्मन्त्रोऽप्युदाहृतः ॥६२.१८-१९॥
ગુણનિધિચરિત્રમાં શિવગણા યમદૂતાને ગુણુનિધિએ કરેલ ધર્માનું વણુન કરતાં કહે છે કે
पतंवी लिंगशिरसि दीपच्छाया निवारिता । स्वचैलांचलतोऽनेन दत्त्वा दीपदशां निशि ॥ अपरोऽपि परो धर्मो यातस्तत्रास्य किंकराः । शृण्वतः शिवनामानि प्रसंगादपि गृहूणताम् ॥ भक्तेन विधिना पूजा क्रियमाणा निरीक्षिता । उपोषितेन भूतायाम
स्थितचेतसा ।। १८.३६-३८।।
અજામિલ આખ્યાન અને ગુણુનિધિચરિત્રની તુલના ]
For Private and Personal Use Only
[ 33