Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 277
________________ ભક્તિનાં પદ - ૧૪૧ જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ચાખે, તેણે તે સંસારડે કુરો કરી નાખે. જે નર કૃષ્ણકીરતનના રે ભેગી, તે નર જાણે જે સદાયના જેગી. જે નર કૃષ્ણ કીરતનના રે ૨સીઆ, તે નર વૈકુંઠમાં જઈ વસીઆ. જે રસ ધરુ પહેલા રે લીધે, એ રસ અમરીસે ઉપાડીને પીધે. એ રસ નીયદિન જે રસ પીતા, ભણે નરસાંઈઓ તે તે ભવભવ જીતા. ૧૪ર : જેણે રે ગોપાલરાએ તેમને વિસારા, તે તે મુરખડાં, ભભવ હાર. તુમને વિસારી, જેણે કતિક જેલ, કાચને સાટે લેઈ કુંદન બેઉં. તુમને વિસારી જેણે અવર કામ કીધું, અમરત ઢળી વીસ હલાહલ પીધું. તુમને વીસારી અવર ' રંગ રાતા, ભારે મુઈ રે તેહેમની રે માતા. તુમને વીસારીને જે સેજ સુખ સુતા, ભણે રે નરસેઈએ તે તે ભભવ વગુતા. ૧ પદ ૧૪૨નું પાઠાંતર: [ રાગઃ ધન્યા(સી) ] જેણે રે ગોવિદારાયે તમને વિસાય, તે બાપલા ભૂતલ ભવ હારા. જે.. તમને વિસારી, અવર રંગ રાતા, વાંઝ ન રહી કાહાં રે, તેહની રે માતા. જેણે... તેણે બાપલડે અવતરી સૂ કીધું, અમૃત ઢળીને હલાહલ પીધું. જેણે.. ભણે નરસૈયે હું એટલું રે માગૂ, જન્મ જન્મ તેરે ચરણે લાગ્યું. જેણે ૩ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304