Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 292
________________ નરસિંહ મહેતા કૃત વાલાજી રે! પુસ્કરમૂલ પુરુષોત્તમ કહીએ, પડી પરમેશ્વર પામી રે; કુવાથ અઢાર કમલાજીને સ્વામી, તો તુલસીદલ પી જામી રે. અનંત.... વાલાજી રે ! એવાં એવાં એશડ તે અંગ લાગે, જે કરીએ રેવાયે રે; મેહે માયા ને મછર ઘણેરે, તે પાછો ખીલ થાયે રે. અનંત. વાલાજી રે ! ક્રીપા કરીને એશડ દીજે, જજ્ઞપુરુષ જદુરાયે રે; નરસૈયામ્યા સ્વામીને સંગ રમતાં , જમશર જાંગીના વાયે રે. અનંત. ૫ ૬ ૧ાe. સ્વામીનું સુખ હતું, માહારે તાંહાં લગી, જાહાં લગી હદ હતી રાત કેરી; સ્વામીના સુખને સ્વાદ ભાગી ગયે, જારે એચિતે ઊદ સૂર વેરી. સ્વામીનું... ૧ સુરના તેજમાં, સાવ સમરસ થઈ, સેહેજમાં પીઊ માહારી ગએ સમાઈ, પીફને પગલે, હું ખેળવા ગઈ, પીજીને ખેળતાં, હું ખવાઈ. સવામીનું... ૨ એહવા અટપટા ખેલમાં, આંખ ઊલટી ફરી, હું તજી, હું રહી હાર ખાઈ વાણીમાં અનુભવ, એહ આવે નહીં; અનિર્વચન કેહે નીગમ ગાઈ. સ્વામીનું... ૩ અચરજ વાત એ, કોએ માને નહીં, જેહેને વીતી હએ, તે જાણે; વસ્તુને સાગર, સાવ સમરસ ભર્યો, અણુછતે નરસઈઓ થઈને માણે. સ્વામીનું... ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304