Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 71
________________ આવે, તો ‘વસ્તુ કથંચિત્ નથી જ અને કવિદ્ અવકતવ્ય જ છે.’ (૭) વસ્તુમાં ક્રમશઃ વિધિ-નિષેધ, અને એકસાથે વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે, તો ‘કથંચિત્ છે જ, કથંચિત્ નથી જ અને કથંચિત્ અવકતવ્ય જ છે.’ સ્યાદ્વાદ મંજરીની ૨૩મી ગાથામાં આ વિચારણા છે. પૂ. પાદ ગુરુદેવશ્રી અભયશેખરસૂરિ મહારાજે આ વિષય ૫૨ સપ્તભંગી વિંશિકા રચી છે. તે જોઇ લેવી. ૫૪ અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84