________________
યોગ સ્વાધ્યાય
૯૮૫ ૧ કષાય-બુત્સગ એટલે કષાયને વિના પ્રયતને-સહજ આ યમનિયમને ત્યાગ.
જીવનમાં પ્રગટાવવાના છે. - ૨ સંસાર-વ્યુત્સગ એટલે સંસારને
જીવનની શુદ્ધિ કર્યા વિના દયાન ત્યાગ,
શક્ય નથી, યોગને પરિચય શકય નથી, ૩ કમં–વ્યુત્સગ એટલે આઠ પ્રકારના
માનવતાનું પ્રાગટ્ય શક્ય નથી. સર્વપ્રથમ કર્મોનો ત્યાગ.
જીવનશુદ્ધિ અનિવાર્ય છે. એ નિયમ સ્વાધ્યાય છે.
વ્યવહારશુદ્ધિ કર્યા વિના, હૃદય નિર્મલ જેનું વર્ણન તપમાં જણાવ્યું છે.
થયા વિના, કૃતજ્ઞતા, ભદ્રતા આદિ સદ્સ્વ + અયાય એટલે આમાન અધ્યયન.
ભાવો ઉગ્યા વિના જેઓ આધ્યાત્મ અને પાંચ સ્વાધ્યાયમાં અનુ પ્રેક્ષા સ્વાધ્યાયને
ધ્યાન પ્રત્યે વળે છે, તેઓ કયારેય પણ ભાવ સ્વાધ્યાય કહ્યો છે.
સફળ થતા નથી. સ્વાધ્યાય કાલ એટલે જ્ઞાન–પ્રાપ્તિ માટે
વ્યવહારશુદ્ધિના પ્રાથમિક પાયા ઉપરજ સ્વાધ્યાય કરવાને જે “કાલ” સમય નિયત
આત્મશુદ્ધિનું કાર્ય અવલંબે છે. થયો છે તે. તેને વિશિષ્ટ અધિકાર દશ- વ્યવહારશુદ્ધિ પ્રત્યે જેમની ઉપેક્ષા છે, વૈકાલિકસૂત્ર, નિશીથસૂત્ર, વ્યવહારસૂત્ર જેઓએ મનની મલિનતા અને બુદ્ધિની વગેરેમાં છે.
વક્રતા દૂર કર્યા નથી, ભવાભિનંદિપણું લેક વ્યવહારમાં પણ સ્વાધ્યાય જેમનામાં ભર્યું છે, મહા આરંભ સમારંભમાં સંધ્યાકાલે વિજય ગણેલે છે.
જેમને તીવ્ર રસ છે, તેમનું પિતાને “ચત્વારિ ખલુ કર્માણિ, સંધ્યાકાળે વિવજયતુ ધ્યાની કે ધમી કહેવડાવવાપણું પણ આહાર મૈથુન નિંદ્રા, સ્વાધ્યાયં ચ વિશેષતા માત્ર દંભ છે.
સંધ્યા સમયે ચાર કમેને ત્યાગ પ્રત્યેક વ્યકિત કોઈનીય ટીકા અથે કરવું જોઈએ, આહાર, મૈથુન, નિંદ્રા અને નહિ, માત્ર પોતાની જાગૃતિ અર્થે પોતાના વિશેષે કરીને સ્વાધ્યાય.
જીવનની અશુદ્ધિઓ વારંવાર તપાસે, ચેતે પાંચમે નિયમ ઈશ્વર પ્રણિધાન છે. અને દૂર કરવાને યથાયોગ્ય પ્રયત્ન કરે.
એકાગ્રચિત્ત ઈશ્વરનું પ્રણિધાન કરવું, જેમનામાં અનેક બિમારીઓ ભરી તેમાં તમય થવું.
હેય તેમને પણ સંપૂર્ણ સ્વાધ્ય પ્રદાન - ઈશ્વર એટલે જેનામાં જ્ઞાનાદિ અનંત કરવાની તાકાત “ગ”માં છે. પરંતુ એશ્વર્ય આવિર્ભુત થયું છે, પ્રગટ થયું છે. બિમાર પિતે બિમાર છે એમ સ્વીકારે, તિરોભાવે જે શક્તિ રહિ હતી તે સકલ એ અનિવાર્ય છે. શક્તિ જેને આવિભાવે પ્રગટ કરી છે તે ઈશ્વર
અધ્યાત્મ એટલે શું? જીવનશુદ્ધિ અનિવાર્ય
What is Spiricuality Golden Rule
આધ્યાત્મ વિના યોગ સમ્યકપણે હેતુને લક્ષ્યમાં રાખી પ્રયત્નપૂર્વક સફળ થતું નથી. તેથી જીવનશુદ્ધિ કર્યા આ યમનિયમનું પાલન કરવાનું છે અને પછી અધ્યાત્મ પ્રગટાવવાની આવક્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org