Book Title: Sajjan Sanmitra yane Ekadash Mahanidhi
Author(s): Popatlal Keshav Doshi
Publisher: Popatlal Keshavji Doshi

View full book text
Previous | Next

Page 1254
________________ ૧૧૯૯ સંજન મિત્ર આઠ્ઠા નક્ષત્રમાં બે ચાર તેલા તાજુ માખણ ખાઈને જાય તેા ક્રાય' સિદ્ધ થાય. પુનવ નક્ષત્રમાં-ચાલતી વખતે ચાર તાવા તાજુ ઘી ખાઈને જવાથી કાય' સિદ્ધ થાય. ઈરાદો પૂણ' થાય. પુષ્ય નક્ષત્રમાં-ખીર ખાઈને જવાથી કાય' ચિત્રો (ચત્રા નક્ષત્રમાં-પદ્મવેલી મગની દાળ ખાઈને જાય તા કાર્ય સિદ્ધિ. સ્વાતિ નક્ષમાં-કઇ પણ મીઠું પાકુ ફળ ખાઇને જાય તે કાય' સિદ્ધિ અભિજીત નક્ષત્ર-કેઇ તરહનું સુગંધી ફુવ ખાઈને જાય કાય' સિદ્ધિ. (બાપુ-જીઈ. ચમેલી મરવા વિગેરે) શ્રવણુ નક્ષત્રમાં-ખીર ખાઈને જાય તે મનોકામના પૂર્ણ થાય. શતભિષા નક્ષત્રમાં-પાકેલી તુવરની દાળ ખાઈને જાય તો ક્રાય' સિદ્ધિ. ભરણી નક્ષત્રમાં-પાકેલા-રાંધેલ ચેખામાં તેલ નાખીને ખાય અને જાય તા મને કામના પૂર્ણ થાય. ઉપર બતાવેલ નક્ષેત્રમાં ગમન સમયે કહેશે વસ્તુ ખાઈ લેવી. પછી જયારે ચ સ્વર બશમર ચાલતા હૈય ત્યારે ત્રણ નમસ્કાર મંત્ર ણીને ચૈત્રીઘ્ર જીનને પ્રણામ કરીને હાર્યો પત્ર પ્રથમ ઉપાડીને પ્રયાણુ કરનારની દરેક ઇચ્છા પૂ થાય છે,એમાં શક્ય નથી. મેષ રાશીવાલાને પૂર્વાફાલ્ગુની-પૂર્વાષઢાને પૂર્યાં બાદ્રપમાં થયેલ બિમારીમાં મરણાંત ક્રુષ્ટ થાય. વૃષભ રાશીવાલાને હસ્ત નક્ષત્રમાં થયેલ બીમારીમાં સખ્ત દુઃખ થાય. મિથુન શીવાલાને સ્વાતિ નક્ષત્રમાં, ક રાશીાલાને અનુરામાં, સિંહ રાશીવાલાને પૂર્વાષ'ઢામાં, કન્યા શશીાલાને શ્રવણમાં, તુલા રાશીાશ્ચાર્મ શતભિષામાં, વૃશ્ચિક રાશીવાલાને રેવતીમાં, ધન રાશીવાલાને ભરણી, મકર રાશીયાલાને દાહિણી, કુલ શશીવાલાને અદ્રામાં, અને મીન રાશીવાલાને અત્રેખ, નક્ષત્રે થયેલ બિમારીમાં સખ્ત તકલીફ થાય. બિમાર હાલતમાં ધમ' નહીં ભુલવા જોઈએ. જીન મદિર જીનમૂતિ જીનાગમ સાધુ, સાધવી, શ્રાવક શ્રાવિકા આ સાત ક્ષેત્રમાં ધન વ્યય કરવા, ચાવીશે પ્રભુની શશી મલતીનું એક પાનું વિજ્યાન હસુરી મહારાજ (આત્મા શમજી મહારાજ) પાસે હતું. તેમાં નીચે પ્રમણે શીવાલાને ભગવાન અનુકુલ કહ્યા છે. ૧ ને માં ડાય છે. રૂષભદેવ, અને હૈય ત્યાં મજીતનાથ ૨૪ ના હાય ત્યાં મહાવીર પ્રભુ એસ અ મેં જાણવું મૈત્રાને-૧ ૩ ૪ ૫ ૭ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ૧૯ ૨૦ ૨૧ ૨૩ મ ભગવાન અનુકુલ છે. વૃષભરાશીને-૨૬૭ < ૯ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૭ ૧૮ ૨૦ ૨૨ ૨૪ મિથુનરાશીને:–૧ ૩ ૪ ૫ ૬ ૭ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૯, કક'રાશીનેઃ-૧ ૨ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ સિંહરાશોનેઃ-૧ ૨ ૩ ૪ ૫ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૧ ૨૩ કન્યાશીને-૧ ૨ ૩ ૪ ૬ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૨૦ ૨૨ ૨૪ તુલા શીને-૧ ૨ ૩ ૪ ૫ ૭ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૬ ૧૭ ૨૧ ૨૩ વશ્ર્ચિકરાશીને-૨ ૫ ૬ ૮ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૧ ૨૨ ૨૪ અનચિનેઃ-૧ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૯ ૨૧ ૨૨ ૨૩ ૨૪ મરણશીને :-૨ ૩ ૪ ૫ ૬ ૮ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮-૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ભાથીને-૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૩૧૫ ૧૯ ૨૦ ૧૯ ૨૦ ૧૭ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1252 1253 1254 1255 1256 1257 1258 1259 1260 1261 1262