Book Title: Sajjan Sanmitra yane Ekadash Mahanidhi
Author(s): Popatlal Keshav Doshi
Publisher: Popatlal Keshavji Doshi

View full book text
Previous | Next

Page 1239
________________ જ્યોતિષ સાર સંગ્રહ ૧૧૭૩ આદિ કાર્યોમાં શુભ છે. ઉપરના બન્ને યોગમાં અશુભ ચોગ ન હોવું જોઇએ. * સ્થિર ચાગ -ગુરુવાર કે શનિવારે, તેરશ, ચોથ, નામ, ચૌદશ કે આઠમ હોય અને કૃતિકા, આદ્રા, આશ્લેષા, ઉ. ફાગુની, સ્વાતી, જ્યેષ્ઠા, ઉ. વાઢા, શતભિષા કે રેવતી નક્ષત્ર માંથી કઈ પણ નક્ષત્ર હોય તે સ્થિર (સ્થિવ૨) યેય થાય છે. ઉપગ્રહ ગ-સૂર્યાના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પાંચમું, ૮મું, ૧૪મું, ૧૮મું, ૧૯ભું, ૨૨મું, ૨૩ મું, અને ૨૪ મું, હેય તે ઉપગ્રહ યોગ કાર્ય થાય છે. તે શુભ કાર્યમાં વર્યું છે. સૂર્યના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પહેલું, પાંચમું, સાતમે, આઠમું, અગીઆરમું, પંદરમું, કે સેળયું હોય તે તે યુગ પ્રાણ હરણ કરનારે છે. સૂર્ય નક્ષત્રથી સૈનિક નક્ષત્ર ચોથું, હું, નવમું, દશમું, તેરમું અને શિમું હેય તે રવિયેગ થાય છે. ' વિ-હસ્તાં, સોમ-મૃગશિર્ષ, મંગળ-અશ્વિની, બુધ-અનુરાધા, ગુરુ- પુષ્ય, શાક - રેવતી, શનિ- રોહિણી નક્ષત્ર હોય તો અમતસિહ ચોગ થાય છે. પણ જે નક્ષત્ર નીચે જણાવેલ તિથિ સહિત હોય તે વિષ ગ થાય છે. - મૃત્યુ યોગ-રવિ અને મંગળવારે ૧-૬-૧૧, સેમ અને ગુરૂવારે ૨-૭-૧૨, બુધવારે૩-૮-૧૩,શુક્રવારે ૪–૯–૧૪, શનીવારે પ-૧૦-૧૫,તિથિ હેય તે મૃત્યુ યોગ થાય છે. સ્થિર યોગ-રોગાદિકને નાશ કરવામાં શુભકારક છે. રવિ વેગ-આ રોગ સેંક અ ને નાશ કરનાર છે. અમૃતસિદ્ધિ યોગ–અત્યંત શુભ છે, જવાલામુખી યોગ-એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃત્તિકા, નવમે રોહિણી અને દશમેં અષા નક્ષત્ર હોય તે જોવાલામુખી ગ થાય છે. આ રોગ અશુભ છે. કાળમુખી યોગ-ચેથને દિવસે ત્રણ ઉતા, પાંચમને મઘા, તેમને કૃત્તિકા, ત્રાજને અનુશાષા તથા માઠમને રોહિણી હોય તે કાળમુખી ના મને વેગ થાય છે. આ વેગ અથભ છે. - યતિપાત અને વૈધૃતિ મહાપાત પંચાગમાં આપેલ છે તે પણ અશુભ છે. આ બન્ને મહાપાતને સમય શુભ કાર્યોમાં અવશ્ય તજવા યોગ્ય છે. - યોગિનીનું કેશ્વક: પૂર્વ | ઉત્તર | અગ્નિ | ના | દક્ષિણ પશ્ચિમ વાયવ્ય | ઈશાન ૧-૯ | ૨–૧૦ |૩-૧૧|૪-૧૨ { ૫-૧૩, ૨-૧૪ | ૭-૧૫ ૮-૩૦ ગિનીમાં જનાર માણસને પછવાડી તથા ડાબી બાજુએ સારી અને સન્મુખ તથા જમણી અશુભ જાણવી. | વન્ય ચાર-મીન, મેષ અને વૃષભ સંક્રાંતમાં વસ્ત્ર પશ્ચિમ દિશાએ ઉગે છે, મિથુન, કર્ક અને સિંહ સંક્રાંતિ હોય ત્યારે વસ્ત્ર ઉત્તરમાં ઉગે છે. કન્યા, તુલા અને વૃશ્ચિક સક્રિાંતિ હોય ત્યારે વત્સ પૂર્વમાં ઉગે છે, તથા ધન, મકર અને કુંભ સંક્રાતિ હોય ત્યારે વત્સ દક્ષિણમાં ઉગે છે, તે વસ્ત્ર પ્રમાણુ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારા નથી એટલે બે તથા જમ પાસે હોય તે તે સારી છે. - અન્ય વિધિ- વાવાળી દિશાના સાત ભાગ કરવાં; તે સાતે ભાગોમાં અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1237 1238 1239 1240 1241 1242 1243 1244 1245 1246 1247 1248 1249 1250 1251 1252 1253 1254 1255 1256 1257 1258 1259 1260 1261 1262