________________
માગ સ્વાધ્યાય
છે, તથા સમાધિ મરણુ પામી શમય છે. વૈષ્ણવી બ્રેડશ ગ્રંથેમાં કહ્યું છે કે, યસ્ય ના ભગવત્કાર્ય યદા સ્પષ્ટ ન દૃશ્યતે। તદ્દા વિનિગ્રહસ્તસ્ય કતવ્ય ઇતિ નિશ્ચય ઃ ॥ જે ઇન્દ્રિય હરિકાયે ન દશે સ્પષ્ટ વતતી હૈના વિનિગ્રહ મ્હારે કરવા, એ જ નિશ્ચય. નાતઃ પરતરા મન્ત્રÀ નાત : પરત૨: સ્તવ ।। નાતક પતરા વિદ્યા તીથ નાતઃ પરાત્પર
ન માથી અધિકા મન્ત્ર,
ન આથી હેટું એત્ર કા, ન આાથી વધુ કા વિદ્યા, ન તીર્થ માથી ા ધર્મનું રહસ્ય Heart of Religion
વડું.
હ્યુયતાં ધમ' સવ ́સ્ત્ર, શ્રુત્વા ચૈવાવધાય તામ્। ખાત્મનઃ પ્રતિકૂલાનિ પરેશાંન સમાત્
શ્રી જયશેખરસૂરિ–ધમ સવ'સ્વાધિકાર ધમનું રહસ્ય સાંભળો તથા તે સાંભળીને ધારણ કરી પેતાને જે બાબતે પ્રતિકૂળ હોય, તે અન્ય પ્રત્યે આચરવી નહિ. ચોગદૃષ્ટિસમુચ્ચયમાં પૂ શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે,
સૂક્ષ્મ પણ્ પરપીડા પ્રયત્નથી વજ’વી. તેમજ અન્ય જીવાના ઉ૫કારમાં પણ સદેવજ યત્ન કરવા.
આમે ઘડે નિહત્ત જહાજä'ત',
ઈમ
વાસેઈ
ઘડ સિદ્ધ તરહસ્", અપાહાર વિણાસેઈ ॥
-પચવસ્તુ' જેમ કાચા ઘડામાં ભરેલું પાણી, તે કાના નાથ કરે તેમ અલ્પ આધારને -ગપાત્રને આપેલું ખ્રિદ્ધાંતનું રહસ્ય પશુ તે આત્માના નાથ કરે છે,
Jain Education International
૧૦
જહુ જહુ બહુસ્સુઅસ મ અ, સિસગણસ પરિવુડા મ અવિણિચ્છિએ આ સમએ, તહુ તહુ સિદ્ધ'તપડિણી એ --શ્રી. સિદ્ધસેન દિવાકરસૂરિ કૃત સન્મતિ તક',
જિમ જિમ બહુ શ્રુત બહુ જન સમત બહુ શિષ્યે પરવરિયા, તિમ તિમ જિન શાસનના વૈરિ
જો નવિ નિશ્ચય દરિયા -શ્રી. યશે.વિજ્ય જી ગાથાનું સ્તવન. જઈ જિષ્ણુમય પત્ર′હ
કુત ૩૫૦
તા મા વવહાર ણિચ્છએ સુયએ। એગેણુ વિણા છિજઈ તિર્થં
અણ્ણુ ઉણ તÄ' જે નિશ્ચયને છે? છે તે તત્ત્વને છેડે છે, જે વ્યવહારને છેકે છે તે તીથ ને છેડે છે. માટે જેનામાં શ્યાવાદ થયા નથી તેને સિદ્ધાંતનું રહસ્ય પશુ હિત કરતુ નથી.
પ્રગટ
ભવાડ઼ામ પ્રવાહેણ, વાદ્યન્ત સન્તવા પ્રતિત્રે.તે ગમી કેઽષિ કૃષ્ણચિત્રકમૂવવા -પાક્ષ'સહિત
ભવના
ઉદ્દામ પ્રવાહે સત્ર જીવા વહાય છે, પણ સ'સારના સામા પ્રવાહ કૃષ્ણચિત્રક મૂળની પેઠે કઈ જ્ઞાની પુરૂષ હોય છે.
જેમ જેમ સાધક યેગમાં આગળ વધે છે તેમ તેમ મા અકૃત્રિમ ગુણસમુહ પ્રગટે છે. અલેલુપપણુ, આરામ્ય, અતિકુરપણું, શુભ ગન્ધ, અરૂપ મૂત્ર-પુરીષઆ યોગ પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે. મૈત્રી શ્રાદિથી યુક્ત ચિત્ત, વિશ્વમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org