Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ મર્યાદથી શોભા પ્રતિષ્ઠા આબરૂ વધતી રહે, સાગર સમાં મર્યાદાને ધરતા રહી શોભા લહે; મર્યાદમાં અગ્નિ રવિને દેવતાઓ સહુ વહે, મર્યાદને મૂક્યાથકી વિશ્વાસ ના કે સહે. ૪૩૨ મર્યાદથી વ્યવહાર સહુ ચાલે જગમાં જાણવું, મર્યાદનું જીવન ભલું વ્યવહારકાલે આણવું; સારૂં નથી મર્યાદને છોડયાથકી વ્યવહારમાં, મર્યાદને ધારણ કરે ઉત્તમ ભલા આચારમાં. ૪૩૩ સંસારમાં મર્યાદવણ છવાય નહિ જનમાત્રને, મર્યાદને ધાર્યા વિના દેવાય ના કે પાત્રને; પત્ની અને પતિ બે મળી મર્યાદથી જે ચાલતાં, આનંદથી સંસારમાં જીવન મઝાનું ગાળતાં. ૪૩૪ મર્યાદ બાંધી સંઘની તીર્થંકરએ ધર્મથી, તેથીજ ધર્મ વહ્યા કરે શુભ યેગીઓના કર્મથી; તેથી પરંપર ધર્મનાં ઝરણાં વહે છે જગવિષે, મર્યાદ ધાર્યાનાં ફળ શુભ વિશ્વમાં જોતાં દિસે. ૪૩૫ ઉત્સર્ગને અપવાદથી મર્યાદા માર્ગે જાણશે, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198