Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 173
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ વૃષ્ટિતણી સપત્તિથી સાબરમતી મેાટી બની, પરમાર્થીને દારિદ્રયની પાછળ મહત્તા છે ઘણી; કર્મે નિધનતા સપજે ગરીબઇ આવે સર્વને, ઉદયાસ્ત ચક્રો સહુ શિરે કરશેા નહીં કા ગર્વને. ૫૫ દારિદ્રયને સપત્તિમાં પરમાર્થતા ના ચૂકશે, પરમાર્થથી ચડતી દશા મેટાઇને ના મૂકશે; સાબરમતી સમજાવતી દારિદ્રયને ચડતી દશા, સમજે જ તેના ચિત્તમાં સાચા ગુણા ભાવે વસ્યા. ૫૯૬ દારિદ્રય સાનુ ટાળતા દાતાર સામાં શ્રેષ્ઠ છે, દારિદ્રયનાશક દાનીના આભારથી જગ હેડ છે; દારિદ્રયને હેતે હરૈ દારિદ્રય તે પામે નહીં, દારિદ્રય પામે દાની પણ સંપત્તિ તે પામે સહી. પ૭ શૂરૂ સાબરમતી પાણી. અને છે વીરચાદ્ધા, કરી જલપાન આનન્દે, નિહાળી દેખશે! જ્યાં ત્યાં, શુરૂ સાખરમતી પાણી. પ૯૮ અન્યા સાબરમતી કાંઠે, ઘણા કયા નામે અમર જગમાં, શુરૂ' www.kobatirth.org મહાદૂર રાજાઓ, સાખરમતી પાણી. પ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198