Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 170
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ દરિદ્રતા જ્યાં આવતી, માન ઘટે ગુણ જાય. દરિદ્ર સમ સાખરમતી, કહે શિક્ષા નરનાર; દરદ્ર સમ દુ:ખી નહીં, જોશે ચિત્ત વિચાર. દારિદ્રયસમ કા દુઃખ નહીં જોશે જગમાં જ્ઞાનથી, મૃત્યુથકી બહુ દુ:ખ છે સંપત્તિના અવસાનથી દારિદ્ધથી લઘુતાપણું અપમાન થ.તુ' પગપગે હુ દીનતા મનમાં વસે દુઃખ વસે છે રગરગે. ૫૮૩ હડધૂત થાતા માગતાં સન્માન જગ પામે નહીં, હડકાયલા ધૃતરથકી ખુરૂ જ છે જાણા સહી; દારિદ્રયના જીવનસનું દુઃખી ન જીવન કા દિસે, દારિદ્રયને પામ્યા પછી મૃત્યુ ઘણું પાસે વસે. સહુ સ્વાર્થીએ ૢ ખસે જગમાં ન કોઈ મન ગમે, જે દેશમાં જે કામમાં દારિદ્રય ત્યાં ભૂત ભમે; દારિદ્રય ત્યાં પડતી સદા ચડતી ન ક્યારે થાય છે, દારિદ્રય આવે પ્રગતિનાં બીજો સકલ વિષ્ણુશાય છે. ૫૮૫ આધિ ઉપાધિ વ્યાધિનાં દુઃખા પડે ધીરજ ટળે, સંકટ પડે બહુ જાતનાં શુભબુદ્ધિયા વેગે સળે; ૫૮૪ www.kobatirth.org ૫૮૧ ૫૮૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198