Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ પૃથ્વી પ્રલયના વેગથી રહેવે સદા જગ જાગતે; વિષ્ણુ સુવે સાગર ઉપર મીઠે હૃદયમાં ભાવતે, વહાણે સ્ટીમર બહુલી ગળે તળીયે રમે કંઈ દાવ તે. પ૬૮ આકાશ સમ જ્યાં પિટ ત્યાં સર્વે સમાતું જાણવું, લેવુંજ દેવું મટકું મેટાતણું મન આણવું; સંતુષ્ટ મેટાઓ થતાં બાકી રહે ના જગ કશું, સાગરતણું એક લહેર ત્યાં સુખમય જીવન નિશ્ચય વર્યું.પ૯ સાગરપતિના દિલવસી સાબરમતીએ સહુ લહ્યું, સ્વામીહૃદયનું સહુ લહે પત્નીજીવન એવું કહ્યું; સ્વામીહૃદયથી ભિન્નતા ત્યાં ખિન્નતા છે સર્વને, પ્રભુમય જીવનવણ સુખ નથી કરશે નહીં કે ગર્વને. પ૭૦ પ્રભુમય જીવનથી જીવવું એ ધર્મ જગમાં સત્ય છે, શાસ્ત્રો સકલ વાચી કથું એ કર્મયેગી કૃત્ય છે; પ્રભુમય જીવનને ધારવું સાબર કથે શિક્ષા ભલી, જ્ઞાનાનુભવ કુરણાબળે શિક્ષા હૃદયથી નીકળી. પ૭૧ પ્રભુમય જીવન ત્યાં નહિ મરણ એ ભક્તિની અવધિ ખરી, સર્વે સમાતા ધર્મ ત્યાં કુદ્રત્ જીવન કુંચી ભલી; S www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198