________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૯૭
અન્વયાર્થઃ- [ પ્રથમૂ ] પહેલાં [4] જ [ તસ્વીર્થાશ્રદ્ધાને] તત્ત્વાર્થના અશ્રદ્ધાનમાં જેને [ નિર્યુ$] સંયુક્ત કર્યા છે એવા [ મિથ્યાત્વે] * મિથ્યાત્વ [૨] અને [સ ર્જનવીર :] સમ્યગ્દર્શનના ચોર [વેત્વીર:] ચાર [ પ્રથમwષાય:] પહેલાં કષાય અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ છે.
ટીકાઃ- “પ્રથમં તત્ત્વાર્થાશ્રદ્ધાને મિથ્યાત્વે નિર્યુ$–વં મિથ્યાત્વ વ વવાર: પ્રથમ ઋષાયા: સભ્ય વીર : સન્તિ'– અર્થ – પહેલાં તત્ત્વાર્થના મિથ્યાશ્રદ્ધાનમાં સંયુક્ત કર્યા છે અર્થાત્ પહેલો મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છે અને પહેલી ચોકડી અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચાર છે. આ રીતે સમ્યગ્દર્શનના એ પાંચ ચોર છે. જ્યાં સુધી એનો નાશ થતો નથી ત્યાંસુધી સમ્યગ્દર્શન થતું નથી.
ભાવાર્થ:- અહીં એમ બતાવે છે કે આ અંતરંગ ચૌદ પ્રકારના પરિગ્રહોનો કેવી રીતે ત્યાગ કરવો જોઈએ. પહેલાં જ્યારે શ્રાવક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોકડીનો નાશ કરે છે. અનાદિ મિથ્યાષ્ટિની અપેક્ષાએ પાંચનો નાશ થાય છે અને સાદિ ( મિથ્યાષ્ટિ)ની અપેક્ષાએ સાતનો નાશ થાય છે.
બાકીના બીજા બતાવે છે
प्रविहाय च द्वितीयान् देशचरित्रस्य सन्मुखायातः। नियतं ते हि कषाया: देशचरित्रं निरुन्धन्ति।। १२५ ।।
અન્વયાર્થઃ- [ ] અને [ દ્વિતીયાન] બીજા કષાય અર્થાત્ અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ-માન-માયા-લોભને [પ્રવિદાય] છોડીને [ રેશરિત્રસ્ય] દેશચારિત્રની [ સન્વાયાત: ] સન્મુખ આવે છે, [ દિ] કારણ કે [ તે] તે [ Nયા:] કષાય [નિયતં] નક્કીપણે [ રેશરિત્ર] એકદેશ ચારિત્રને [ નિરુત્પત્તિ] રોકે છે.
ટીકા- “ શ્રાવવા: દ્વિતીયાનું પ્રત્યારથી ધાવીન ચતુષ્ઠાન પ્રવિદાય देशचरित्रस्य सन्मुखायातः भवन्ति हि ते कषायाः नियतं देशचरित्रं निरुन्धन्ति।'
૧. જેમ હિંસાના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પુરુષથી જો બાહ્ય હિંસા થઈ જાય અને તેના
પરિણામ તે હિંસા કરવાના ન હોય-શુદ્ધ હોય, તો તે હિંસાનો ભાગીદાર થતો નથી.
૨. મિથ્યાત્વ, સમ્યગમથ્યાત્વ અને સભ્યપ્રકૃતિમિથ્યાત્વ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com