Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 166
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૫૫ અન્વયાર્થઃ- [ બિનપુWવપ્રવને] જિનેશ્વરના સિદ્ધાન્તમાં [ મુનીશ્વરાળ ] મુનીશ્વર અર્થાત્ સકલવ્રતધારીઓનું [ ] જે [શાવરણમ્] આચરણ [૩જીન્] કહ્યું છે, [9તત્] એ [ v] પણ ગૃહસ્થોએ [નિનાં] પોતાનાં [પદ્રવ ] પદ [૨] અને [શ9િ] શક્તિનો [ સુનિધ્ય] સારી રીતે વિચાર કરીને [ નિષેમ્] સેવન કરવા યોગ્ય છે. ટીકા:- “નિનપુવપ્રવચને મુનીશ્વરTMાં યત્ કાવર, ઉમ્ તત્ કપિ નિનાં પવી સુનિષ્ટ શ$િ વે સુનિ નિષેવ્યમ્' અર્થ-અહંત ભગવાન તથા ગણધરાદિએ કહેલાં જિનશાસ્ત્રોમાં જે મુનિ-મહાત્માઓનું સર્વદશ ત્યાગરૂપ આચરણ કહ્યું છે તે આચરણ પોતાના પદની યોગ્યતા અને પોતાની શક્તિ જોઈને અવશ્ય આચરવું જોઈએ. ભાવાર્થ- જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પ્રત્યેક આત્મકલ્યાણાર્થીએ મુનિપદનો સ્વીકાર કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. જો તે કોઈ પણ રીતે સર્વદશવ્રતનું પૂર્ણપણે પાલન ન કરી શકે તો પહેલાં અણુવ્રત પાળવાં જોઈએ અને પછી મહાવ્રત ધારણ કરવાં જોઈએ. ૨૦૦. છ આવશ્યકનું વર્ણન इदमावश्यकषट्कं समतास्तववन्दनाप्रतिक्रमणम्। प्रत्याख्यानं वपुषो व्युत्सर्गश्चेति कर्त्तव्यम्।। २०१।। અન્વયાર્થઃ- [ સમતાસ્તવવન્દ્રના પ્રતિમાન] સમતા, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, [પ્રત્યારથાનં] પ્રત્યાખ્યાન [ a] અને [ વપુષો યુ: ] કાર્યોત્સર્ગ તિ] એ રીતે [ રૂમ ] આ [ લાવણ્યરુષ ] છ આવશ્યક [ કર્તવ્ય ] કરવાં જોઈએ. ટીકા:- “સમતા સ્તવ વન્દ્રના પ્રતિક્રમમાં પ્રત્યારથાને વપુષો યુત્સ: તિ પુર્વ आवश्यक षट्कम्।' ૧. સમતા-સમસ્ત જીવો પર સમતાભાવ રાખવો અથવા સામાયિક કરવી. ૨. સ્તવ-શ્રી ભગવાન અહંતદેવ-તીર્થકર ભગવાનના ગુણોનું કિર્તન કરવું અર્થાત્ સ્તુતિ કરવી. એ સ્તવ વ્યવહારસ્તવ અને નિશ્ચયસ્તવ-એમ બે પ્રકારે છે. ૩. વંદના-પાંચ પરમેષ્ઠીને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે સાષ્ટાંગ નમસ્કાર કરવા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197