Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 174
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય | [ ૧૬૩ द्वाविंशतिरप्येते परिषोढव्याः परीषहाः सततम्। संक्लेशमुक्तमनसा संक्लेशनिमित्तभीतेन।। २०८ ।। અન્વયાર્થ- [ સંવત્તેશ મુમના] સંક્લેશરહિત ચિત્તવાળા અને [ સંવનેશનિમિત્તમીતેન] સંક્લેશના નિમિત્તથી અર્થાત્ સંસારથી ભયભીત સાધુએ [ સતત{] નિરંતર [ સુત] સુધા, [ zMT] તૃષા, [ દિમ+ ] શીત, [૩] ઉષ્ણ, [ નનત્વ ] નગ્નપણું, [ યાચના] પ્રાર્થના, [ રતિઃ] અરતિ, [મનામ:] અલાભ, [મશાહીનાં વંશ:] મચ્છરાદિનું કરડવું, [ આક્રોશ:] કુવચન, [ વ્યાધિદુ:{] રોગનું દુઃખ, [ મનમ] શરીરનો મળ, [zવીનાં સ્પર્શ:] તૃણાદિકનો સ્પર્શ, [મજ્ઞાનન્] અજ્ઞાન, [ગદ્દર્શનમ્] અદર્શન, [ તથા પ્રજ્ઞા] એ જ રીતે પ્રજ્ઞા, [ સન્હારપુરાર:] સત્કાર-પુરસ્કાર, [ ધ્યા] શયન, [૨ ] ગમન, [ વધ: ] વધ, [ નિષદ્યા ] બેસવું તે, [૨] અને [ સ્ત્રી] સ્ત્રી તે] આ [વિંશતિ: ] બાવીસ [ પરીષદ: ] પરીષહ [ ]િ પણ [પરિષોઢવ્યા: ] સહન કરવા યોગ્ય છે. ટીકા:- ‘તૃMIT. હિમ ૩wાં નાનત્વે વાવના અરતિ: અનામ: મશવાલીનાં વંશ: आक्रोशः व्याधिदुःखं अङ्गमलं तृणादीनां स्पर्श: अज्ञानं अदर्शनं तथा प्रज्ञा सत्कारपुरस्कारः शय्या चर्या वधः निषद्या स्त्री एते द्वाविंशतिः अपि परीषहाः संक्लेशमुक्तमनसा સંવનેશનિમિત્તમીતેન સતતં પરિષોઢવ્યો: ' અર્થ:–ભૂખ, તરસ, ઠંડી, ગરમી, નગ્નપણું, યાચના, અરતિ, અલાભ, મચ્છર વગેરેના વંશ, નિન્દા, રોગ, દુઃખ, શરીરનો મળ, કાંટા વગેરે લાગવા, અજ્ઞાન, અદર્શન, જ્ઞાન, આદરસત્કાર, શયન, ચાલવું, આસન અને સ્ત્રીના એ બાવીસ પરીષહોને મુનિઓ સંક્લેશ દૂર કરીને અને સંક્લેશભાવથી ડરતા સદૈવ સહન કરે છે. હવે અહીં બાવીસ પરિષહોનું સંક્ષેપમાં વર્ણન કરે છે: ૧. સુધા પરિષહ-બધા જીવો ભૂખના કારણે ઘણા દુઃખી થાય છે પણ મુનિમહારાજને જ્યારે ભૂખની પીડા હોય ત્યારે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તું અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યો છે, તે અનેક પ્રકારની વસ્તુઓનું ભક્ષણ કર્યું છે પણ આજ સુધી તારી ભૂખ શાન્ત થઈ નથી તથા નરકગતિમાં પણ ખૂબ ભૂખ સહન કરી. હવે તું અત્યારે મોક્ષની પ્રાપ્તિ માટે તૈયાર થઈ રહ્યો છે, આ તારું શરીર અહીં જ રહી જશે તેથી (શાન્ત જ્ઞાનાનંદ સ્વરૂપમાં લીનતા વડ) ભૂખનો નાશ કરી દે કે જેથી શીધ્ર જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રકારનો વિચાર કરતાં મુનિ ભૂખને જીતે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197