Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૨ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પુરુષાર્થસિદ્ધિઉપાય (દોહા ) અમૃતચન્દ્ર મુનીન્દ્રકૃત ગ્રંથ શ્રાવકાચાર, અધ્યાતમરૂપી મહા આર્યા છન્દ જી સાર; પુરુષાથકી સિદ્ધિકો જામેં ૫૨મ ઉપાય, જાહિ સુનત ભવભ્રમ મિટૈ આતમ તત્ત્વ લખાય. ભાષા ટીકા તા ઉપર કીની ટોડરમલ્લ, મુનિવરકૃત બાકી રહી તાકે માંહિ અચલ; યે તો ૫૨ભવકું ગયે જયપુર નગ૨ મંઝાર, સબ સાધર્મી તબ કિયો મનમેં યહૈ વિચાર. ગ્રન્થ મહા ઉપદેશમય પરમ ધામકો મૂલ, ટીકા પૂરણ હોય તો મિટે જીવકી ભૂલ; સાધર્મિનમેં મુખ્ય હૈં રતનચન્દ્ર દીવાન, પૃથ્વીસિંહ નરેશકો શ્રદ્ધાવાન સુજાન. તિનકે અતિરુચિ ધર્મસોં સાધર્મિન સોં પ્રીતિ, દેવ-શાસ્ત્ર-ગુરુકી સદા ઉમેં મહા પ્રતીત; આનન્દ સુત તિનકો સખા નામ જી દૌલતરામ, ભૃત્ય ભૂપકો કુલ વણિક જાકો બસવે ધામ. કુછ ઇક ગુરુ પરતાપસેં કીનોંઈ ગ્રન્થ અભ્યાસ, લગન લગી જિનધર્મસોં જિન દાસન કો દાસ; તારૂં રતન દીવાનને કહી પ્રીતિ ધર એહ, કરિયે ટીકા પૂરણા ઉર ધર ધર્મ સનેહ. તબ ટીકા પૂરણ કરી ભાષારૂપ નિધાન, કુશલ હોય ચહું સંઘકો લહે જીવ નિજ જ્ઞાન; સુખી હોય રાજા પ્રજા હોય ધર્મકી વૃદ્ધિ, મિટેં દોષ દુ:ખ જગતકે પાર્થે ભવિજન સિદ્ધિ. અઠારહસે ઊપરે સંવત સત્તાઈસ, માસ માર્ગશિરઋતુ શિશિર સુદિ દોયજ રજનીશ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197