Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 162
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સકલચારિત્ર વ્યાખ્યાન चारित्रान्तर्भावात् तपोपि मोक्षाङ्गमागमे गदितम्। अनिगूहितनिजवीर्यैस्तदपि निषेव्यं समाहितस्वान्तः।। ૨૧૭ ના અન્વયાર્થ:- [ સામે] જૈન આગમમાં [ વારિત્રાન્તર્માવત] ચારિત્રનું અન્તર્વર્તી હોવાથી [ તY: ] તપને [ ]િ પણ [ મોક્ષાન] મોક્ષનું અંગ [ તિમ્] કહેવામાં આવ્યું છે, તેથી [ ગનિ હિતનિનવીયેં] પોતાનું પરાક્રમ ન છૂપાવનાર તથા [સમાહિતસ્વાન્ત:] સાવધાન ચિત્તવાળા પુરુષોએ [ તવ]િ તે તપનું પણ [ નિવેવ્યમ્ ] સેવન કરવા યોગ્ય છે. ટીકા- “ચારિત્રાન્તર્ભાવાત તપ: અપિ ગામે મોક્ષમ વિતમ્ શત: પૂર્વ નિહિતનનવીર્વે: સમાદિતસ્વાન્ત: તવ િનિષેવ્યમ્' અર્થ-સમ્યકચારિત્રમાં સમાવેશ પામતું હોવાથી તપને પણ શાસ્ત્રોમાં મોક્ષનું કારણ કહ્યું છે, તેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના પોતાનું મન વશ રાખી તે તપનું પણ આચરણ કરવું જોઈએ. ભાવાર્થ:- તપ એક પ્રકારે વ્યવહારચારિત્ર છે. (ભૂતાર્થનો આશ્રય કરનારને ) વ્યવહારચારિત્રથી નિશ્ચયચારિત્ર કે જે સમ્યફચારિત્ર છે તેની પ્રાપ્તિ થાય છે અર્થાત્ એ નિયમ છે કે તપશ્ચરણ વિના નિશ્ચય સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી તેથી મોક્ષ ઇચ્છનાર પુરુષોએ અવશ્ય તપ ધારણ કરવું જોઈએ. ૧૯૭. [નોંધ:- ચારિત્ર તો વીતરાગતા છે અને તે નિજ શુદ્ધાત્માના આશ્રયે જ પ્રગટે છે. પણ ત્યાં તે કાળે વ્યવહારચરણ કેવું હોય તે બતાવવા તેને વ્યવહારનયથી કારણ કહ્યું છે. રાગ છે તે બાધક જ છે પણ તે તે ભૂમિકાને યોગ્ય રાગ તે ગુણસ્થાનનો નાશક નથી એટલો મેળ બતાવવા માટે ઉપચાર-વ્યવહાર નિરૂપણની એ રીત છે. રાગ કરતાં કરતાં નિશ્ચયચારિત્ર થાય નહિ એમ પ્રથમથી જ નિઃસંદેહપણે પ્રતીતિ કરવી જોઈએ.] બાહ્ય અને અંતરંગ એવા ભેદથી તપ બે પ્રકારનું છે. પહેલાં બાહ્ય તપના ભેદ બતાવે अनशनमवमौदर्यं विविक्तशय्यासनं रसत्यागः। कायक्लेशो वृत्तेः सङ्ख्या च निषेव्यमिति तपो बाह्यम्।। १९८ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197