________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૪૧ “હું અપ્રત્યાખ્યાનાવરણીય માયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' - ૨૯.
હું પ્રત્યાખ્યાનાવરણીય માયાકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” – ૩૦.
હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૩૧.
હવે લોભકષાયની ચોકડીનાં ભેદ કહે છે:
હું અનંતાનુબંધીલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૩ર.
હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.' - ૩૩.
- “હું પ્રત્યાખ્યાનાવરણીય લોભકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” – ૩૪.
“હું સંજ્વલનલોભકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૩૫.
હવે નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિના નવ ભેદ કહે છે:
હું હાસ્યનોકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૩૬.
હાસ્ય, કૂતુહલ, વિસ્મય ઇત્યાદિ ભાવને હું નથી ભોગવતો, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ ભોગવું છું.
હું રતિનોકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માન જ સંચતું છું.’ -૩૭.
રાજી થવું, ખુશ થવું–તે રતિનોકષાયકર્મનું ફળ છે, તે તરફ મારું વલણ નથી, હું તેને ભોગવતો નથી, હું તો મારા ચૈતન્યસ્વરૂપને જ એકને વેદું છું. અહા ! હું તો અંદર આનંદના અનુભવના રાજીપામાં છું. જુઓ, આ ચારિત્રવંત ધર્મી પુરુષની અંતરદશા!
હું અરતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” -૩૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com