Book Title: Poojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text ________________
શિવ ગત ભર્તરિ વીર નાથે, યુગપ્રધાનત્વ-મિહેવ મતા પટ્ટાભિષેકો વિદધે સુરેન્દ્ર , સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ૮ કૈલોક્ય બીજ પરમેષ્ઠિબીજં, સજ્ઞાન બીજે જિનરાજ બીજમ્, યજ્ઞામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ૯ શ્રી ગૌતમસ્વાષ્ટક માદરેણ, પ્રબોધ કાલે મુનિ પુગવા યે પઠન્તિ તે સૂરિપદં સદૈવા-નન્દ લભત્તે સુતરાં ક્રમેણ ૧૦
હ્રીં શ્રી પરમપુરૂષાય પરમગુરૂરૂપાય સૂરિમંત્ર રચનાકારકાય, દ્વાદશાંગી ગુંફ્લાય શ્રી વીર પટ્ટોબર ભાસ્કરાય અનંતલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને ફલં યજામહે સ્વાહા.... ૩. મંત્ર વિધાન આ વિધાન મહાન પ્રભાવશાળી છે. વિશિષ્ટ અનુભૂત વિધાન છે. આનું જબ્બરજસ્ત મહત્વ છે. શાન્તિપૂર્વક અને ભાવોલ્લાસથી કરાતું આ વિધાન પૂર્ણ શાન્તિ આપે છે.. સદ્ધિ-સિદ્ધિ કલ્યાણકારક મનવાંછિત પૂરક વિશિષ્ટ વિધાન....
* નીચેના મંત્ર ૧૦૮ વાર બોલવા પૂર્વક આ વિધાન કરવાનું છે. * એક જણ સુગંધી વાસક્ષેપથી પૂજા કરે...
૧૩
Loading... Page Navigation 1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68