Book Title: Poojan Vidhi Samput 02 Siddhachakra Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 5
________________ // ૩૪ [f ૐ નમ: // // તિનથ-વિનય-૨ સિદ્ધવજં નમામિ // | श्रीसिद्धचक्रयन्त्रोद्धार पूजनविधिः । પૂજ્ય ગુરૂભગવંત હોય તો વંદન કરી, અનુજ્ઞા માગી પૂજનની શરૂઆત કરવી... 2 ગુરૂભગવંત પાસે પૂજનની સર્વ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરાવવો...] “ ભૂર્ભુવઃ સ્વધાય રવાહા” મંત્રથી વાસક્ષેપ મિશ્રિત ચોખા પૂજન ભૂમિ ઉપર નાખી ભૂમી શુદ્ધિ કરવી.... વાજતે ગાજતે સિંહાસનમાં પ્રભુજીને પધરાવવા... 2 બાજોઠ ઉપર કે થાળમાં સિદ્ધચક્ર યંત્રને સ્થાપન કરવું. ] મધુરસ્વરે ભાવોલ્લાસ પૂર્વક શ્રી વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા કરવી...... 2 સિદ્ધચક્રજીનું આલેખન, આરાધન તથા, મહિમા બતાવતી ત્રણ ચોવીશીઓ બોલવી. यस्य प्रभावाद्विजयो जगत्यां, सप्ताङ्गराज्यं भुवि भूरिभाग्यम् । परत्र देवेन्द्रनरेन्द्रता स्थात्, तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ।। १ ।। અર્થ : જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય છે. પૃથ્વી ઉપર અદ્ભૂત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરલોકમાં દેવેન્દ્ર નરેન્દ્ર પણું પ્રાપ્ત થાય છે. તેવા શ્રી સિદ્ધચક્ર ભગવંત સિદ્ધિને આપો.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60