Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra આઘતંત્રી સ્વ. માનસંગજી બારડ ટ્રસ્ટીમંડળ ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ પથિક વિ. સં. ૨૦૬૧-૬૨ વર્ષ : ૪૬ અનુક્રમ આજીવન શિક્ષક-અધ્યાપક સંશોધક સ્વ. કે.કા.શાસ્ત્રી www.kobatirth.org પ્રા. ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા ગુજરાતના બદલાતા ભૌગોલિક સીમાડાઓ અંક : ૧-૨-૩ જાન્યુ.-માર્ચ. ૨૦૦૬ હરસોલની ચામુંડામાતૃકાની પ્રતિમા ભારતીય દંતકથા વિજ્ઞાનમાં કેટલીક દેવીઓ અને તેનું શિલ્પાંકન (પ્રાચીન) સ્તંભ સ્થાપત્ય શોધપત્ર મોઢેરા નજક મળી આવેલી કલાત્મક અને એક પ્રવેશદ્વાર વાળી અદ્ભુત વાવ દ્રૌપદી સ્વયંવર “વીરપુરનું પુરાતત્ત્વ રક્ષિત મીનળવાવનું ઐતિહાસિક સ્મારક” ગ્રંથ સમીક્ષા ડૉ. પ્રફુલ્લા સી. બ્રહ્મભટ્ટ નક્શીકામવાળી યશવંત કડીકર હરિપ્રસાદ શાસ્ત્રી મુનીન્દ્ર વેણીશંકર જોશી પ્રા. અન્નપૂર્ણાબહેન શાહ ડૉ. પ્રિયબાળાબહેન શાહ પ્રા. ડૉ. લલિત એસ. પટેલ પ્રા. ચંદ્રકાન્ત હ. જોષી Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦ છે. આજીવન સભ્યપદ રૂ. ૫૦૧- છે. ૧ ૪ સૂચના પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. પથિક સર્વોપયોગી વિચારભાવના જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી ૧૭ | લેખ સારા અક્ષરે શાહીથી અને ૧૯ ૨૧ કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો ૨૩ જરૂરી છે. ૨૯ | પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારોઅભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. ૩૫ For Private and Personal Use Only ૩૯ | અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે. ४८ મ.ઓ., ડ્રાફ્ટ-પત્રો માટે લખો. પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ, કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C/o.ભો.જે.વિદ્યાભવન, એચ.કે.કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ ૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ = ફોન : ૨૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૦૬૪૦

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52