Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોલંકી કાળનાં છે. જયારે કુટિર પરનું ચંદ્રશાલાનું અલંકરણ પ્રાફ-સોલંકી એટલે કે ઇસુની આશરે આઠમી સદીનું હોઈ, તે કુટિર કરતાં પણ પહેલાના સમયનું હોવાનું પુરવાર થાય છે. આ વાવના કૂવામાં ઉપરના સીરોમાં થોડા થોડા અંતરે બદલ [ઘોડો] કાઢેલા છે. એ પણ વાવના અલંકરણની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂના છે. આમ આવી રીતે જોઈએ તો મોઢેરાની આ પ્રાચીન વાવ એક મજલા વાળી નાળારી વાવનો એક પ્રારંભિક અને નાનકડો પણ મહત્ત્વપૂર્ણ નમૂનો છે. મોઢેરા મુકામે આવેલી આ પ્રાચીન પૌરાણિક વાવ તથા તેની પાછળના ભાગે “રાયડી હવા મહેલ” ના નામે ઓળખાતું સ્મારક રાજય પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારકો જાહેર થયેલ છે. હાલમાં આ પ્રાચીન નગરી મોઢેરાની નજીકમાં આવેલા યાત્રા સ્થળોમાં સૂર્યમંદિર, મોઢેશ્વરી માતા, બહુચરાજી, શંખલપુર વગેરે સ્થાનો આવેલાં છે. પથિક - વૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ મે ૧૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52