Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્લોકો શ્રીપાલના હશે એ સંભવિત છે.
સંસ્કૃતના બે પ્રખ્યાત સુભાષિત સંગ્રહો જલણની ‘સુતિમુક્તાવલિ' અને શાઘરની ‘શાગાર પદ્ધતિ'માં શ્રીપાલના સુભાષિતો લેવામાં આવ્યા છે જે બતાવે છે કે એની કવિ તરીકેની કીર્તિ થોડાક સમયમાં મહારાષ્ટ્ર અને સંપાદ લક્ષ સુધી વિસ્તરી હતી. આ બન્ને સુભાષિત સંગ્રહોમાં લેવાયેલા શ્રીપાલના શ્લોકો ઋતુવર્ણનને લગતા છે, આનાથી અનુમાન કરી શકાય કે કાલિદાસના 'ઋતુસંહાર જેવું ઋતુઓનું વર્ણન કરતું કોઇ કાવ્ય તેણે રચ્યું હશે. સુભાષિત સંગ્રહો અને પ્રબંધોમાં મળતી શ્રીપાલની કેટલીક સૂક્તિઓ નીચે મુજબ છે.
अपि तरुवनान्यू ष्मायन्ते तपत्यति यामिनि दहती सरसी वातोऽप्येष ज्वलन्ति जलान्यपि । इथि समधिकं ग्रीष्मे भीष्मे न पण्यवतां भयं मलयखरसैदिग्धं लब्धवा वधूस्तनमाण्डलम् ।। श्रीपालकवि राजस्य । नेयं चूतलता विराजित धनुर्लेखा स्थितेयं पुरो नासे गुज्ति मुङ्ग पद्धतिरियं मौर्वी टणत्कारिणी । नैते नूतनपल्लवा- स्मरमटस्थामी स्फुटं पत्रिणः । शोजास्तत्क्षण भिन्नं पान्धहृदय प्रस्यन्दिभिश्शोणितैः ॥ श्री पालकवि राजस्य । वधिरितचतुराशा प्रती (त) हारीतनादै बेहलबकुल पुष्पैरन्धपुष्पन्धायाडसौ । निधुवनविधि मोहान्भूक्कोका वनश्री : । कथमिव पथिकानां नैव (वैक) ल्य हेतुः ॥
श्रीपालकविराजसयः । આ રીતે સિદ્ધરાજ અને કુમારપાલના દરબારી કવિ તરીકે પ્રજ્ઞાચક્ષુ શ્રીપાલે અનેક સાહિત્યક કૃતિઓ અને ગ્રંથોની રચના દ્વારા રાજકવિનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું.
પાદટીપ મુનિ જિનવિજયજી, ‘પ્રાચિન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, નં. ૨૭૧ ૨. મુનિવિજયજી, ‘દ્રૌપદી સ્વયંવર નાટક' પ્રસ્તાવના પૃ. ૨૧, ૨૨
પ્રભાવક ચરિત, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથ-૧૩, પૃ. ૧૯૦
સોમપ્રભાચાર્ય, કુમારપાલ પ્રતિબોધ-પ્રશસ્તિ, શ્લોક-૮ ૫. આચાર્ય ગિ.વ., ‘ગુજરાતના ઐતિહાસિક લેખ, ભાગ-૨ લેખ ૧૪૭
एकाहनिष्पन् महाप्रब्नधः श्री सिद्धि राजप्रतिपन्नबन्धुं ।। श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत्प्रशस्ताम् ।। પુરાતન પ્રબંધ સંગ્રહ પૃ. ૪૩, કુમારપાલ ચરિત સંગ્રહ પૃ. ૧૦૬
પ્રબંધ કોશ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથ ૬, પૃ. ૪૮ ૮, પ્રબંધ ચિંતામણી, સિંધી જૈન ગ્રંથમાલા ગ્રંથ-૧, પૃ. ૬૩, ૬૪. ૯. આચાર્ય ગિ.વ. ‘પૂર્વોક્ત' ભાગ-૨, ૫,૩૮-૪૭ તથા એપિઝાફિયા ઇન્ડિકા, ગ્રંથ-૧ , પૃ. ૨૯૩ ૧૦. પ્રબંધકોશ, ‘પૂર્વોક્ત, ગ્રંથ-૬, પૃ. ૯૩
પથિક • àમાસિક - જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ [ ૩૮
છે
For Private and Personal Use Only

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52