Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બ૨/૮૫ પથિક ચોખ્ખી ગુપ્તકલાની અસર છે, જે પ્રતિહાર-કલારૂપે પછીના ઘુષમાં બહાર આવી છે. લેરામાં બૌદ્ધ વિહાર હિંદુમ દિંશ ને જૈનસભાએ મળી ૩૪ ગુફામ ડપ છે. આ શિલ્પ-મજાના ઔર'ગઝેશના સમયમાં ખંડિત થયા છે, ક્રૂરતાએ-ઘેલછએ શિવત્વને અને સૌંદર્યાંને ત કર્યું. એવું માનવહૃદયને લાગે છે. ઈલેારા-વિસ્ત.ર શિવસ`પ્રદાયને ભાગ હવે. સગેશ્વર મહાદેવનું જ્યોતિં ંગ-શિવાલય નજીકમાં જ પશ્ચિમમાં જરા નીચે ખીણમાં શિવભક્તિનું કેંદ્ર છે. એ પહેલાં મા"માં દેગિરિ-દેશલતાબાદના વિખ્યાત કિલ્લે છે, જે પણ ખડક ઉપર છે અને ક્રેાતરી કાઢેલ માવાળા છે. ઔરગાબાદ નાશિક ધારાપુરી ઉદયિગિર મામલપુરમ્ જેવાં ધામ અને મુંબઈ પાસેની ગુઢ્ઢાએ એવા સ્થળ છે કે જ્યાં ગુફ મંડપો ખડકમાંથી અને ખડક ઉપર કાતરકામ કરી બનાવ્યા છે, ઈલેરા જિટ!ના સમકાલીન છે. મામલ્લપુરમાં ખડકમાંથી કાપી કાતરી કાઢેલાં ઘણાં છૂટાં મંદિર છે, જેમાં સાત મદિર વિખ્યાત છે. આ મ`દિર પહેલાંના કાદિર પરથી બનાવ્યાં. લાગે છે, પલ્લુ રાત્રીએ આ મદિર–રથા કરાવેલ છે. ધર્મરાજરથ ભીમરથ અર્જુનરથ કાપદીરથ તે સRsદેવ-તકુળથ એ પાંચ પાંડવેાના રથ કહેવાય છે. દરેક રથ અને એની ઉપરની ભૂમિ-સ્નૂલિકા-મડાર પરનાં શિલ્પ મનેહર લાગે છે. દરેક શૈલમંદિર એક જ પથ્થરના બનેલ રથ છે. મામલ્લપુરમ્ સમુદ્રકાંઠાનું મોટું મદિર દ્રાવિડ શૈલીનું પાકા પથ્થરનું ભવ્ય ખધણીનું છે. મામાપુરના એક વિશાળ ખડક-લક ઉપર ગ’ગાવતરણ'માંની જીવંત સૃષ્ટિ ખડકમાં ઉતારી છે. ખડક ઉપર નદી સંવાદી જીવન ધબકે છે. એ જગપ્રસિદ્ધ શિલ્પમાં મુંબઈ પાસેના ગામડપેામાં ‘એલિફન્ટા'નું ગુફામંદિર વિશ્વવિખ્યાત છે, જ્યાં વિશાળ ત્રિમૂર્તિ શિવની પ્રતિમાનાં દર્શન થાય છે; એ મહાન પ્રતિમાના દરેક મુખ પર નિતિરાળાં ભાવ જોવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવેલ આ શિલ્પધન છે, કૃષ્ણા ગાદાવરી વચ્ચેના પ્રદેશમાં આંધ્રશૈલી પૂર્ણ રીતે ખીલી હતી. અમરાવતી ને નાગાજુ નકોડામાં ઈ. પૂ. ૧૦૦ થી ઈ. સ, ૧૦૦, શૃંગશૈલીમાંથી શરૂ થઈ, ગાંધાર ને મધુરારોલીમાંથી પ્રેરણા લઈ આંધ્રૌલી પ્રકાશમાં આવી. યુદ્ધગયાનું ભારેપણું હવે નથી; જીવનને આનદ દર્શાવતું શિલ્પ છે, જે સાંચી અને કાર્બાનાં સ્ત્રી-પુરુષામાં ઊતર્યું છે અને એ અહીંનાં પાત્રમાં પશુ જોઈ શકાય છે. આંત્રશૈલીમાં પાત્રા પૃથ્વી પર દૃઢ પગ રાખી ઊભાં છે. સ્ત્રીએ પેાતાનાં જેમ અને ભાવ નિર્દેષિ પ્રસન્નતામુગ્ધતાથી દાખવે છે; બીજી દુનિયાની ચિંતા નથી. શિલ્પીને લોકિક દષ્ટિ આધાત્મિકતા જેટલી જ જરૂરી લાગી છે, શિપીમાં માનવલિની ગહનતા છે. સિક`દરના મૃત્યુ બાદ એના પૂર્વના સૂબા સ્વતંત્ર થયા, મગધની પડતી થઈ. શિલ્પમાં ગાંધારશેલી વિક્સી, જેના ઉપર ગ્રીક અસર છે. કુષાગ્રેએ કાબૂલ સર કર્યું, કનિષ્ઠે સામ્રાજ્ય સ્થાપ્યું, ઈં. સ, ૭૮૧૪૨. મથુરા કુષાણાએ જીત્યું, બૌદ્ધધર્મને આશ્રય આપ્યો. મથુરા પાસેથી નિષ્કનું માથા વગરનું શિલ્પ મળ્યું છે. કનિષ્ક પેાતાના સિક્કામાં પ્રુમૂર્તિને મૂકી, આ સમય પ ંત શ્રુની મૂર્તિ થઈ નથી. બૌદ્ધો બુદ્ધને એનાં પ્રતીકે-આસન પાચિહ્નો સ્તૂપ વૃક્ષ હાથી છત્ર દ્વારા પૂજતા, તથામતને નિર્વાણુ પછી પથ્થર પર લાવવાનું બૌદ્ધ શિલ્પીને ગમ્યું નહિં, ભારતીય જનસ્વભાવમાં પૂજાનું તત્ત્વ ઊંડે ઊંડે પશુ રહેલું છે. મથુરાના શિલ્પી જૈન તીર્થંકરાની મૂર્તિ એ ખનાવતા. યક્ષ-નાગરાજ-થિ કરની મૂર્તિએ પરથી જ ખુદ્દની મૂર્તિ થઈ. ખ઼ુદ્ધને મૂર્તિમાં કંડારી પૂજવાનું શરૂ થયું. પાર્શ્વનાથની મૂર્તિ અને જીદ્દી પ્રથમ મૂર્તિમાં સામ્ય છે, મથુરા મ્યુઝયમની ઊભા બુદ્ધની મહાયાનપ્રતિમા, પ્રશ્વનાથની શરૂઆતની પ્રતિમાએ, ખાળક સાથેની માતૃકા, સાલભંજિકા જેવાં સુંદર શિલ્પ કનિષ્કનાં શરૂઆતનાં વર્ષોમાં મથુરાશૈલીમાં ઉદ્દ્ભવ્યાં છે. આ શૈલી શિવપરિવારની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35