Book Title: Parshvanathji na Chandravala Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad View full book textPage 9
________________ श्री प्रार्श्वनाथजीना चंद्रावळा. प्रारंभ દોહરો, પ્રથમ નમી જીનરાજને, સમરી સારદ માય; પભાણું પાર્શ્વ જીર્ણદનું, જન્મ ચરિત્ર ઉછાંય. ગુણી જનને કહું વિનંતી ગુણો ધરી સહુ મહેર; પાર્થ પ્રભુ ગુણ ગાવતા, ઉપજે દીન દીન લેહેર. ૨૨ દ્રષ્ટી દોષથી દોષજે, જડ બુદ્ધિ અનુસાર; માત્ર ભેદ નયને પડે, ક્ષમા કરી મનધાર. પીંગળ પાઠ પઢો નથી, ન લહુ ગરલધુ ભેદ ચુ ગ્રંથ મતિ અ૫થી, રૂદય ન ધરશો ખેદ, ભણે ભણાવે પ્રેમશું, વાંચે પાર્શ્વ ચરિત્ર સુણે સુણાવે અવરને પામે શુધ સમકિત. પદ્માવતી પ્રસન્ન થઈ, સારે ચિંતવ્યું કાજ; ધરણીદર દુખ દુર કરે, ભજ પાર્શ્વ જનરાજ. પંચ પ્રકર્ણમાં વર્ણવ્યું, પાર્શ્વગંદ ચરિત્ર શાંતિ સુખ લીલા વધે, સુણતાં શ્રવણ પવીત્રPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63