Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ ( ૩૧ ) પાપે સમકિત અજ્ઞાનને બાઈ, અવધિ જ્ઞાને તતક્ષણ જોઈ આવ્યો ધરણીદ્ર તામ. ૯૮ બહુ ભાવે પ્રભુ પાર્શ્વને વંદી મેઘ માળીતણ ડામ ધરણીદ્ર પદ્માવતી સાથે, પોચો સ્વર્ગનીજ ધામ પહો સ્વર્ગ નીજ ધામતે જાવે, અહીની પાર્શ્વનું ધ્યાનમનધ્યા પાળે સમ કિત મિથ્યાતને છેદી, બહુ ભાવે પ્રભુ પાર્શ્વને વંદી | મેઘમાળીતીણ ઠામ. ૯૯ અનુક્રમે બણારસી ઉદ્યાને આવ્યા, પાર્શ્વગંદ દયાળ કાઉસગ્ગ ધ્યાન સુભ ભાવશુ રહેતા, અપુર્વ વિર્ય ઉલાશ અપુર્વ વિર્ય ઉલાશ બહુ હોંશ ધનધાતી કરે ચાર વિનાશ શકળ ધ્યાનશું ધ્યાન લગાયા, અનુક્રમે બણારસી ઉદ્યાને આવ્યા પાર્શ્વ જણદ દયાળ. ૧૦૦ દીન ચોરાશી છદમસ્ત પાળી, ચUત્રવદ ચોથે શુભદન વિશાખા નક્ષેતરે સુર પ્રગટાવીને, કર્યો ધાતી કને અંત ક ઘાતી કર્મને અંત લાલી, થાય પ્રભુ લોકાલોક પ્રકાશી વર્યા કેવળ જ્ઞાન કર્મ સબટાળી. દીન ચોરાસી છદમસ્ત પાળી ચઇત્રવદ એથે સુભ દન. ૧૦૧ અવધિ જ્ઞાને જોઈ ઈદ્ર સઉ આવે, સમો વસરણ મહાર ત્રણ ગઢનું ચે તરત તહાં બેસતા નારાજ બેસતા જનરાજ તે સહે. ચોત્રી અતીશયથી જગ હે

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63