Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ प्रकरण ५ मुं प्रारंभ. હશે. શેત્રુજ્ય મહિમા કહે, પાર્શ્વ જનેશ્વર સ્વામ; શમેત શિખર મોક્ષે ગયા, સુણ કરી ચિત ડામ. ૧ રાગ ચંદ્રાવળાનો. ભુતળ વિચરતા પાર્વજીને આવ્યા, શ્રી સિદ્ધાચળગિરિ જ્યાંહ સમોશર્યા પ્રભુ પાર્શ્વ ઉલ્લાપ્રકાશે તસમહિમાય પ્રકાશે તસમહિમાય બહુ પ્રીતે, કરમનિકા ચિત પરમ સંચિત કાપે એ ગિરિ સમડગ ભરાયા, ભુતળ વિચરતા પાર્શ્વન આવ્યા શ્રી શિદાચળગિરિ જ્યાંહ. ૧૧૦ અનંતા મુનીવર જીણગિરિ શિહા, કહેતાન આવે પાર નેમ નાથના વારેજે શિદ્ધા, સક્ષેપે કહુ વિસ્તાર સંપે કહુ વિસ્તાર છે ઘણ, પ્રદ્યુમ્નસાડી આઠ કોડે જાણે પાંચસો સાથે સેલિંગે સુખ લીધા, અનંતા મુનીવર જીણગિરિ સિદ્ધા, કહેતા ન આવેપાર, ૧૨૦ સતી દેવકીજીના ગુણી ખટ પુત્રો, મિક્ષ ગયા ઈણ ડામ પાંડવ પાંચ અતુલ્ય ગુણવંતા, સંઘ લઈ આવ્યા આ ધામ ઘ લઈ આવ્યા આ ધામ બહુ ભાવે, બારમો ઉદ્ધાર ઇહાંકરાવે

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63