Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ ગાય ગીતે ઇદ્રાણી સુભ મને, પોસવદ એકાદશીદને ત્રણ સયા પરીવાર ૮૫ મનપર જવતબ તુર્ત ઉપવું, ખંધ ધરે જગદીશ દેવદુષ ઈંદ્ર તવદીધું રહેશે વરસ ચતતીશ રહેશે વરસ ચડતીશ તે સહી. કાઉસગ્ન રહે પભુ પ્રાર્થજી તહી સુરનર નારીનું મનડું હરખું, મનપર ભજવતબ તુર્તજ ઉપન્યું ખંધ ધરે જગદીશ. ૮૬ સાથે સુરવરને સર ભાવે, જાતા નંદીસર ધામ દિક્ષા મહોછવ કરતાં ભારી. કરે ગીત નટગાન કરે ગીત નગાન તે તહીં, માતપિતા પ્રભુ પાર્થવને અહીં વદી સુર નીજ ધામે સહુ જાવે, સાથે સુરવરને સરવે ભાવે જાતા નંદી સરધામ, ૮૭ | દોહશે. Uણીપેરે પાર્શ્વવ પ્રભુ હવે, આણી મન વૈરાગ દિક્ષા લઇ મુનીવર થયા, હું વ૬ ધનભાગ્ય. FREE y : ***-- * s*Rh ક. * - ' ': ''. * -* * ' *, , * * * A + + * * * * 2 + * - * : - ** ' E કર * " : " * * * * ;

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63