Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૫૮૩ અને અમેરીકાની ગોરી પ્રજામાં પણ જાતીય દ્વેષ ઘણા પ્રમાણમાં વધ્યા છે અને આ શ્રેષના પરિણામ સ્વરૂપે લડાઈ-ઝગડા વારંવાર થતાં રહે છે. આ રીતે કેટલીક જાતીઓમાં પરસ્પર દ્વેષની માત્રા દેખાય છે. આવી રીતે કેટલીય વાતે જ્ઞાતિ, જાતિ, સમાજ, ધર્મ વિગેરેના નામે ચઢાવી દેવામાં આવે છે. પછી તે ત્યાં એક વ્યક્તિની ભૂલના કારણે, ઝઘડાના કારણે સમસ્ત જ્ઞાતિ, સમાજ, સંઘ તેમાં રસ ધરાવે છે. એક વ્યક્તિને વિષય એ સામાજીક બની જાય છે. સૌને વિષય બને છે. અરે! આ તે આપને જાતિ ભાઈ છે અને પછી કદાચ તેમને પિતાને કેઈ અપરાધ હશે તે પણ નહીં જોવાય! પછી તે ઝનનના કારણે આંખ બંધ કરીને પ્રતિપક્ષીને મારવામાં આવે છે. શ્રેષનું પ્રાબલ્ય ઘણીવાર એટલું વિરાટ સ્વરૂપે જોવામાં આવે છે કે એક જ્ઞાતિની શેરીમાં બીજી જ્ઞાતિના લેકે રહી પણ શક્તા નથી. ઘણી વખત એક જ ધર્મની અવાંતર જાતીમાં પણ શ્રેષનું સામ્રાજ્ય છવાયેલું જોવામાં આવે છે. કયાંક સિયા-સુની લડતા જોવામાં આવે છે તે કયાંક ઓસવાલ-પોરવાડની વચ્ચે મુનસ જોવાય છે. આ રીતે જાતીય દ્વેષ પણ પિતાનું વર્ચસ્વ જમાવે છે. રાગદ્વેષના નિયાણાને સંસાર રોગનું નિદાન શ્રેષનું નિદાન કયારેક એવું લાગે છે કે જાણે સંસાર રાગ-દ્વેષને નિયાણાથીજ બનેલું છે. કેઈના જીવનમાં રાગની માત્રા તીવ્રતર હોય છે તે કોઈના જીવનમાં શ્રેષની માત્રા વધારે જોવા મળે છે. પ્રિય ભેગોની પ્રાપ્તિને સંકલ્પ એ રાગનું નિદાન હોય છે. સંભૂતિ મુનિ જેવા તપસ્વી મહાત્માએ સ્ત્રીરત્નની પ્રાપ્તિની પાછળ ચાવતી બનવાનું રાગનું નિયાણું બાંધ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે તેમ જ બન્યું. (શગનું વર્ણન ગયા વ્યાખ્યાનમાં કર્યું છે.) આજે અહીં શ્રેષના નિયાણનો સંસાર કે હાય છે? ષની જવાળા જન્મ-જન્મની ભવપરંપરામાં કયાં સુધી ચાલે છે? કેટલી લાંબી-પહોળી ચાલે છે? અને કેવી ચાલે છે? એ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42