Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 41
________________ ૬૦૬ (૧૦) રાગે પાપસ્થાનકની સાય પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુહિ ન પામ્યા તેહના તાગ રે,રાગે વાહ્યા હિરહર ખભા રે, રાચે નાચે કરે ચ અચ'ભા રે....(૧) રાગ કેસરી છે વડ રાજા હૈ, વિષયાભિયાસ તે મંત્રી તાજા રે. જેહના છે.રૂ ઈંદ્રિય પાઁચા રે, તેહુને કીધેા એ સકલ પ્રંચા રે....(૨) જેહ સદાગમ વશ હુઈ જાસ્યું રે, તે અપ્રમતતા શિખરે વાગ્યે રે, ચરણ-ધમ-નૃપ શૈલે વિવેકે રે, તેથ્યુ' ન ચઢે રાગી ટકે રે....(૩) ખીજા તે વિરાગે વાહ્યા રે, એકાદશ ગુણે ઉમાહ્યા રે, રાગે પાડયા તે પણ ભુતા રે, નરક નિગોદે મહાદુ:ખ જુત્તા હૈ....(૪) રાગ-હરણ-તપ-જય શ્રુત ભાખ્યા રે, તેહથી પણિ જેણે ભવકલ ચાખ્યા રે, તેના કાઈ ન છે પ્રતિકારી રે, અમિય હુએ વિષ તિહા શ્યા ચારા રે....(૫) તપ ખલે છૂટા તરણું તાણી રે, કંચન કેટી આસાઢાભૂતિ નાણી રે, નર્દિષણ પણ રાગે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે....(૬) ખાવીસ જિન પણ રહી ઘર વસે રે, વહ્યા પૂરવ રાગ-અભ્યાસે રે, વા અંધ પણ્ જસ ખલે ત્રુટે રે, નેહ તંતુથી તેડુ ન છૂટે રે....(૭) દેહ ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ઘણુ કુટ્ટન એ વિ દુઃખ સહવું રે અતિ ઘણું રાહિ જે હાય માજ રે, રાગ તણેા ગુણુ એહજ હિન્દુ રૈ....(૮) રાગ ન કરો કાઈ નર ફિશ્યું રે, નવિ રહેવાય તા કરો મુનિશ્ડ રે, મણિ જિમ કૃણિ વિષનુ તિમ તેહા રે, રાગનું લેષ જ સુજસ સને હે! રે....(૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42