Book Title: Padartha Prakasha Part 05
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
- ૨, ૩, ૪, ૫, ૫, ૫, ૨, ૪, ૩ એ નમુત્થણમાં સંપદાનાં પદોની સંખ્યા છે. નમુત્યુjની સંપદાના આદેપહો - નમુત્યુë, આઈગરા, પુરસુરામાણે, લોગુમાણ, અભયક્ષાણ, ધર્મધ્યા, અપ્પ હાવરનાણદંસણધરાણે, જિણાણં, સવ્વલૂર્ણ. ૩૪
થોઅcq સંપયા ઓહ, ઈયરહેઉવઓગ તહેઉ | સવસે સુવઓગ સરૂવહેઉ નિયસમ-કુલ, મુકુખે |૩૫ ||
નમુત્થણની સંપદાના નામ- સ્તોતવ્ય, સામાન્યહેતુ, વિશેષહેતુ, ઉપયોગ, તહેતુ, સવશેષોપયોગ, સ્વરૂપuતુ, નિજસમફલઇ, મોક્ષ. ૩૫
દો સગનઉઆ વા, નવસાય પય તિત્તીસ સકર્થીએ | ચેઈયથયઠ-સંપય, તિયા-પય વા-દુસવગુણતીસા ll૩૬ //
નમુત્યુમાં ર૭ અક્ષર, ૯ સંપદા, 33 પ છે. ચૈત્યસ્તવમાં ૮ સંપદા, ૪૧ પદ, ૨૨૯ અક્ષર છે. ૩૬ હુ છ મગ નવ તિય છ રાઉ-છપ્પય ચિઈસંપયા પયા પઢમા | અરિહં વંદણ સદ્ધા, અન્ન સુહુમ એવ જા તાવ ||3૭ |
ચૈત્યસ્તવમાં સંપદાના પદોની સંખ્યા- ૨, ૬, ૭, ૯, ૩, ૬, ૪, ૬. ચૈત્યસ્તવમાં સંપદાના આદિપદો- અરિહંત ચેઈયાણું, વંદણર્વોત્તયાએ, સદ્ધાએ, અnલ્થ ઉસસએણં, સુહુર્મોહં અંગસંચાલેહં, એવમાઈહં, જાવ અરિહંતાણે, તાવ કાર્ય. ૩૭ અભુવનમાં નિમિત્ત, હેઉ ઈગ બહુ વયંત આગારા | આગંતુગ આગારા, ઉસ્સગાર્વાહે સર્વષ્ઠ 130 ||
ચૈત્યસ્તવની સંપદાના નામ- અભ્યપગમ, નિમિત્ત, હેતુ, એકવચનત આગાર, બહુવચનtત આગાર, આગંતુક આગાર, કાઉસ્સગ્રનો અર્વાધ, સ્વરુપ - એ આઠ છે. 30 નામથયાઇમુ સંપય, પયસમ અsવીસ સોલ વીસ 5મા | અંદુરુસ્તા-વા હોસઠ હુસયસોલ-ઠનઉઅસય ||૩૯|| નામતવ વગેરેમાં સંપદાઓ પદ સમાન છે. એટલે કે અનુક્રમે ૨૮,
૩૧)
૧૬, ર૦ છે. ફરી નહિં બોલાયેલ અક્ષરો ર૬૦, ૨૧૬, ૧૯૮ છે. ૩૯ પણહાણ કુવાસણં, કમેણ સગ તિ ચઉવીસ તત્તીસા | ગુણતીસ અચ્છવીસા, રાઉતીસિ-ગતીસ બાર ગુરુ વત્તા /૪|
પ્રણિધાનસૂત્રોના અક્ષર ૧૫ર છે. અનુક્રમે ૭, ૩, ૨૪, 33, ર૯, ૨૮, ૩૪, ૩૧, ૧૨ ગુરુઅક્ષર (જોડાક્ષર) છે. ૪૦ પણઇંs સકસ્થય, ચેઈઅ નામ સુઅ સિદ્ધથય ઇO | દો ઈગ દો દો પંચ ય, હગારા બારસ ઉમેણ /૪૧ ||
પાંચ દંડકમૂત્રો છે - શસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધdવ. આ પાંચ દંડકસૂત્રોમાં અનુક્રમે ૧, ૧, ૨, ૨, ૫ - એમ ૧૨
ધકારો છે. ૪૧ નમ જેય આ અરિહં લોગ સcq પુખ તમ સિદ્ધ જો દેવા | ઊંૐ ચત્તા વેબ-વરયુગ હગાર પઢમપયા //૪ર ||.
નમુત્થણ, જે આ અઇઆ સિદ્ધા, અરહંત ચેઈયાણ, લોગસ્સ, સવ્વલોએ, પુખરવરદીવડે, તÍતમરપsíવદ્ધાણસ્મ, સિદ્ધાણં બુદ્ધાણં, જો વાર્તા દેવો, ઊંજંતસેલંસહરે, અત્તર, વેયાવચ્ચગરાણ - આ અંધકારના આદ્યપદો છે. ૪ર
પઢ મંહગારે વંદે ભાડૂણે, બીયએ ઉ દધ્વજ ઈગઈયઠવણ જિણે, તઈય ચઉત્ક્રમ નામંજણે ll૪3 ||
પહેલા અંધકારમાં હું ભાતૃજનને, બીજામાં દ્રવ્યજનને, ત્રીજામાં એક દેરાસરના સ્થાપનાજનને, ચોથામાં નામંજનને વંદુ છું. ૪૩ તિહુઅણ-ઠવણ-જિણે પુણ, પંચમએ વિહરમાણ જિણ છà | સજીમએ સુયનાણું, અઠ્ઠમએ સવ્વસદ્ધથઈ ||૪૪ ||.
પાંચમામાં ત્રણભુવનના સ્થાપનાજનોને, છઠ્ઠામાં વિહરમાન જિનોને, સાતમામાં શ્રુતજ્ઞાનને વંદના છે. આઠમામાં સર્વ સિદ્ધોની સ્તુત છે. ૪૪ તિસ્થાહવ-વીરથુઈ, નવમે દસમે ય ઉદ્યંત થઈ | અઠાવયાઈ ઈJઠસ, સુઠિઠ્ઠસુર-સમાણા ર્યારમે ||૪૫||

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66