Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ ભગવાનના સ્નાન અને પૂજા કરનારાઓ વડે છાશુ અવસ્થા ભાવવી, પ્રાતિહાર્યો વડે કેqલ અવસ્થા ભાવવી અને પર્યકાસન અને કાઉસ્સગ્ગા વડે સિદ્ધાવસ્થા ભાવવી. ૧૨ | ઉગ્રાહો તિરિઆણં, તિઠિયાણ નિરિખાં થઈwહવા | Íચ્છમ-દાહણ-વામાણ, જિણમુહgO-હિ-જુ ઓ ||૧3 || ભગવાનના મુખ ઉપર જ ર્દષ્ટિ રાખીને ઉપર, નીચે અને આજુબાજુ - આ ત્રણ દેિશામાં જોવાનો ત્યાગ કરવો. અથવા પાછળ, જમણે અને Sાબે જોવાનો ત્યાગ કરવો. ૧૩ qíતાં વાલ્યા - લંબણમાલંબ તુ પંડમાઈ | જોગ-જિણ- મસુરી, મુદ્દાભે એણ મતિયું ||૧૪ || અક્ષર વગેરે આલંબન ત્રિક- અક્ષરનું આલંબન, અર્થનું આલંબના અને મૂર્તિનું આલંબન. યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાણુક્ત મુદ્રાના ભેદથી મુદ્રાવક છે. ૧૪ અgiıરેઅંગુલ-કોસાગારેહિ દોહિં હહિં || ઉપરોવરે કુપુર, સુંઠહિં dહ જોગમુદ્દાd ||૧૧| પરસ્પર આંગળીના ખતરામાં આંગળીઓ ભરાવી કમળના કોશના આકારે બનાવી બે હાથ કોણીથી પેટ પર સ્થાપિત કરવા તે યોગમુદ્રા છે. ૧૫ ચારે અંગુલાઇં, પુરઓ ઊણાઈ જલ્થ પચ્છમ || પાયાણં ઉસ્સગ્રો, એસા પણ હોઈ જ ણમુદ્દા ||૧૬ II બે પગ સીધા રાખી આગળથી ચાર આંગળનું અંતર રાખવુ તે જિનમુદ્રા છે. ૧૬ મુનામુત્તી મુદ્દા, જલ્થ સમા હોવ ગંભઆ હત્યા || તે પણ નિલાઉદેસે, લગા અgો અલગ્નત્તિ ||૧૭ || જેમાં બે હાથ સરખા અને પોલા રાખી કપાળે અSISવામાં આવે તે મુકતાથુક્ત મુદ્રા છે. કેટલાક એમ કહે છે કે કપાળે ન અડાડવા. ૧૭ પંચંગો પરણવાઓ, થયપાઢો હોઈ જોગમુદ્દા | વંદણ જિણમુદ્દાએ, પણહાણે મુનમુત્તીએ /૧૮ || પ્રણિપાત (ખમાસમણુ) પંચાંગ હોય છે, આવપાઠ યોગમુદ્રામાં કરાય છે, વંદન જનમુદ્રામાં કરાય છે અને પ્રણિધાન મુફતાલુકતમુદ્રામાં કરાય છે. ૧૮ પણહાણતાં ચેઈઅ-મુણવંઠણ-પત્થણાસરૂવે વા | મણ-વય-કાગd, સેસ-તિયત્નો ય પયડુgિ ||૧૯ || પ્રણિધાન ત્રિક-ચૈત્યવંદન, મુનિનંદન અને પ્રાર્થના, અથવા મનવચન-કાયાની એકાગ્રતા. શેષ ત્રિકોનો અર્થ સ્પષ્ટ છે. ૧૯ સંચાઇcqમુઝણ - મરચત્તમણઝણ મણેગd | ઈગ-સાકે ઉત્તરાખંગુ, અંજલી સિરસ જિર્ણોદેછે || || સંચ7 વસ્તુનો ત્યાગ, ચત્ત વસ્તુ રાખવી, મનની એકાગ્રતા એક શાટક ઉત્તરસંગ અને ભગવાનનું મુખ દેખાતા જ મસ્તકે અંજલી કરવી. ર૦ ઈમ પર્યાવહાભિગમો, અહવા મુશ્ચંત રાયંચહાઈ | ખગે છdોવાણહ, મઉs ચમરે અ પંચમએ ||૧૧|| એ પાંચ પ્રકારનો અભિગમ છે. અથવા તલવાર, છત્ર, મોજડી, મુગટ અને ચામર- આ પાંચ રાજચિહો છોડી દે. ર૧ વંદંતિ જિણે દાહણ-ડિસિઆ પરિસ વામઠમિ નારી | નવકર જહા સંóકર, જિઠ મઝુગ્રહો સેસો ||ર ર || પુરુષ ભગવાનની જમણી બાજુ રહીને વંદન કરે અને બહેનો ભગવાનની ડાબી બાજુ રહીને વંદન કરે. જઘન્યથી ૯ હાથ, ઉત્કૃષ્ટથી ૬૦ હાથ અને વચ્ચેનો મjમ અનુગ્રહ જાણવો. રર નમુક કારણ જ હg1, ચિઈવંદણ મજઝ દંs-થુઈ- જાલા | પણ દંs-થઈ-ચઉક્કગ, થયપણહાણેહિં ઉક્કોસા || 3 || નમસ્કારથી જઘન્ય ચૈત્યવંદન થાય છે, દંડકસૂત્ર અને થોચના જોડાથી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66