________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
નિયમસાર
FFFFFFFFFFFFFFFFFFF
-૧
ક
જીવ અધિકાર
-
FFFFFFFFFFFFFFFFFFF
श्रीपद्मप्रभमलधारिदेवविरचिततात्पर्यवृत्तिः।
(મતિની). त्वयि सति परमात्मन्मादृशान्मोहमुग्धान् कथमतनुवशत्वान्बुद्धकेशान्यजेऽहम्। सुगतमगधरं वा वागधीशं शिवं वा जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा।।१।। મૂળ ગાથાઓનો અને તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
[ પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ નિયમસાર” નામના શાસ્ત્રની “તાત્પર્યવૃત્તિ” નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છે: 1
[ શ્લોકાર્થ:-] હે પરમાત્મા! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com