Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ પ્રાતઃકાળનો ૮. આલોચના પાઠ વંદ પાંચે પરમગુરુ, ચૌવીસીં જિનરાજ; કહું શુદ્ધ આચના, શુદ્ધ કરનકે કાજ. ૧ સખી છંદ (૧૪ માત્રા) સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી; તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ શરન લહી જિનરાજા. ૨ ઈક બે તે ચઉ ઇંદ્રી વા, મન-રહિત-સહિત જે જીવા; તિનકી નહિ કરુના ધારી, નિરદઈ હૈ ઘાત વિચારી. ૩ સમારંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ કૃત કારિત મદન કરિÂ, કેધાદિ ચતુષ્ટય પરિÂ. ૪ શત આઠ જ ઈમ ભેદનતૈ, અઘ કીને પર છેદનનૈ, તિનકી કહું કેલ કહાની, તુમ જાનત કેવલજ્ઞાની. ૫ વિપરીત એકાંત વિનયકે, સંશય અજ્ઞાન કુન કે; વશ હેય ઘેર અઘ કીને, વચૌં નહિ જાત કહીને ૬ કુગુરુનકી સેવ જ કીની, કેવલ અદયાકર ભીની; યા વિધિ મિથ્યાત બ્રમા, ચગતિમધિ દોષ ઉપાય. ૭ હિંસા પુનિ જૂઠ જ ચેરી, પરવનિતા દૃગ જેરી; આરંભ પરિગ્રહ ભીને, પનપાપ જ યા વિધિ કીને. ૮ સપરસ રસના બ્રાન્ડે, ચખ કાન વિષય સેવનકે; બહ કરમ કિયે મનમાને, કછુ ન્યાય અન્યાય ન જાને. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54