Book Title: Mahendra Jain Panchang 1959 1960 Author(s): Vikasvijay Publisher: Amrutlal Kevaldas Mehta View full book textPage 9
________________ નક્ષત્રોની આંધળાં આદિ સંજ્ઞા તથા તેનું ફળ ( આ સંજ્ઞા ખાવાયેલી-ચારાયેલી ચીજો જોવામાં ઉપયોગી છે. ) આંધળાં—રેવતી, રાહિણી, પુષ્ય, ઉ. ફાલ્ગુની, વિશાખા, પૂ. વાઢા, ધનિષ્ઠા, પૂર્વ દિશા, શીધ્ર મળે. કાણાં—અશ્વિની, મૃગશીપ, આશ્લેષા, હસ્ત, અનુરાધા, શતભિષા, દક્ષિણ દિશા, યત્નથી મળે, વાઢા, ચીભડાં—ભરણી, આર્દ્રા, મઘા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત, પૂ. ભાદ્રપદ; પશ્ચિમ દિશા, ખખર મળે. દેખતાં—કૃતિકા, પુનર્વસુ, પૂ. કાલ્ગુની, સ્વાતી, મૂળ, શ્રવણુ, ઉ. -ભાદ્રપદ, ઉત્તર દિશા, ખબર પણ ન મળે ચાગાની સમજણ સિદ્ધિયાગ—શુક્રવારે ૧-૬-૧૧, બુધવારે ૨-૭-૧૨, મગળવારે ૩-૮-૧૩, શનિવારે ૪-૨-૧૪, ગુરુવારે ૫-૧૦-૧૫, તિથિ હોય તા સિદ્ધિયોગ થાય છે, તે શુભ છે. રવિવારે હરત, ત્રણ ઉત્તરા કે મૂળ; સોમવારે રેઢિણી, મૃગશીર્ષ, પુષ્પ, અનુરાધા કે શ્રવણુ; મંગળવારે ઉત્તરાભાદ્રપદ, અશ્વિની કે રેવતી, બુધવારે કૃતિકા, રોહિણી, મૃગશીપ, પુષ્ય કે અનુરાધા; ગુરુવારે અશ્વિની, પુષ્ય, પુન'સુ, અનુરાધા કે વતી; શુક્રવારે પુનવ`સુ, અશ્વિની, પૂર્વાફાલ્ગુની, રૈવતી, અનુરાધા કે શ્રવણુ; શનિવારે રેઢિણી, શ્રવણ કે સ્વાતિ નક્ષત્ર હ્રાય તા. સિદ્ધિયોગ થાય છે. આ યાગ શુભ છે. રાજયાગ—માઁગળ, ક્ષુધ, શુક્ર, અને રવિ આમિના કાઇ વારે; ખીજ, સાતમ, ખારશ, ત્રીજ અને પુનમ એમાંની કાપણ તિથિ હાય; અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂ. ફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, નિષ્ઠા, ઉ. ભાદ્રપદ એમાંનું કાઇ પણ નક્ષત્ર હોય તે રાજયાગ થાય છે. આ ચૈાગ માંગલિક કાર્ય, ધકા, પૌષ્ટિક આદિ કાર્યોંમાં શુભ છે. કુમારયાગ—મ ગળ, બુધ, સામ અને શુક્ર એમાંના કાઇ વારે; એકમ, છ, અગિયારસ, પાંચમ અને દશમ એમાંથી કાઈપણ તિથિ હોય; અને અશ્વિની, રાહિણી, પુનવસુ, મધા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણુ અને પૂ. ભાદ્રપદ, એમાંનુ પણ નક્ષત્ર હોય તે કુમારયોગ થાય છે. આ યોગ પ મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ, અને વ્રત આદિ કાર્યોંમાં શુભ છે. ઉપરના અને ચાંગામાં અશુભ યોગ ન હોવા જોઇએ. સ્થિરયાગ—ગુરુવારે કે શનિવાર; તેરસ, ચેાથ, નામ, ચૌદશ કે આમ હોય અને કૃતિકા, આર્દ્રા, આશ્લેષા, ઉ. ફ્રલ્ગુની, સ્વાતી, જ્યેષ્ટા, ઉ. ષાઢા, શતભિષા કે રેવતી નક્ષત્રમાંથી કાપણું નક્ષત્ર હાય તો સ્થિર (સ્થવિર) યાગ થાય છે. આ યોગ રાગાદિકના નાશ કરવામાં શુભ છે. ઉપગ્રહયોગ—સૂર્યના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પાંચમુ' આપું, ચૌદમુ, અઢારમ્, ૧૯૩, ૨૨મું, ૨૩મું અને ૨૪મુ હૈાય તેા ઉપગ્રહયોગ થાય છે. તે શુભ કાર્યોમાં વષ' છે. સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પડેલું, પાંચમુ, સાતમું, આઠમુ`, અગીયારમું, પંદરમું, સાલમુ”, ઢાય તા તે યુગ પ્રાણહરણ કરનારા છે. સૂ નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચેથુ, ઠંડું, નવમું, દશમું, તેરમું અને વીસમુ* ઢાય તે વિયોગ થાય છે. આ યાગ શુભ (શ્રેષ્ઠ) છે. રવિ-હસ્ત, સામ-મૃગશીષ, મ`ગલ–અશ્વિની, બુધ,-અનુરાધા. ગુરુ-પુષ્ય, શુક્ર-રવતી, શનિ–રાહિણી નક્ષત્ર ઢય તે અમૃતસિદ્ધિયોગ ૧૦ ૧૧ થાય છે. આ યોગ અત્યંત શુભ છે. પણ જો નક્ષત્ર નીચે જણાવેલ તિથિ સહિત હાય તેા તે વિષયાગ થાય છે. મૃત્યુયાગ—રવિ અને મંગળવારે ૧-૬-૧૧, સામ અને શુક્રવારે ૨–૭–૧૨, બુધવારે ૩-૮-૧૩, ગુરુવારે, ૪-૮-૧૪, શનિવારે ૫-૧૦-૧૫ તિથિ હાય તા મૃત્યુયાગ થાય છે, જ્વાલામુખી યાગ—એકમે મૂળ, પાંચમે ભરણી, આક્રમે કૃતિકા, અને નામે રાહિણી, અને દશમે આશ્લેષા નક્ષત્ર હાય તા જ્વાલામુખી ચાગ થાય છે. આ યાગ અશુભ છે. કાળમુખી યાગ—ચેથી દિવસે ત્રણ ઉત્તરા, પાંચમે મા, મને કૃતિકા, ત્રીજને અનુરાધા તથા આમને હિણી હાય તા કાળમુખી નામના યાગ થાય છે. આ યાગ અશુભ છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90