Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ પ્રથ ૧૮૫૭માં સમેતિશખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યેા. સં. ૧૮૫૮માં લીબડી ચામાસું કર્યું સ. ૧૮૫૯માં અમદાવાદ વૈશાખ સુદિ છ ગુરુવારે પ્રતિષ્ઠા કરી. ત્યાં બે ચામાસાં કરી પાટણ આવ્યા; ત્યાં સં. ૧૮૬૨ના ચૈત્ર સુદ ૪ ને બુધવારે સ્વર્ગવાસ કર્યાં. એમણે ૫૭ વર્ષીના દીર્ઘ દીક્ષાપર્યાય દરમ્યાન આ પ્રમાણે યાત્રાએ કરી હતીઃ— વિમલાચલ ( પાલીતાણા)ની યાત્રા તેર વાર; ગિરનારની યાત્રા શખેશ્વરની યાત્રા ગાડીપ્રભુની યાત્રા તારંગાજીની યાત્રા આબુની . ( ૧ ) અષ્ટપ્રકારી પૂજા ) નેમિનાથ રાસ ત્રણ વાર; એકવીશ વાર ત્રણ વાર; પાંચ વાર; એક વાર. યાત્રા રાસકર્તાની રચનાઓના પરિચય શ્રી પદ્મવિજયજી સિદ્ધહસ્ત કવિ હતા અને દીક્ષા લીધા પછી છઠ્ઠા વર્ષથી જ તેઓએ પૂજા, સ્તવન, રાસ આદિ નાની-મોટી અનેક રચનાએ કરવાની શરૂઆત કરી હતી. એમની રચનાનો સવાર ક્રમ નીચે પ્રમાણે છે : — રાસ અને પૂજા " Jain Education International અને (૩) શ્રી ઉત્તમવિજય-નિર્વાણુ રાસ (ઐ) (૪) મહાવીરસ્તવ (ષી મહિમાધિકાર ગર્ભિત) ૨૦ સ’૦ ૧૮૩૦ (૫) જિનકલ્યાણુસ્તવ ૨૦ સ૦ ૧૮૩૭ ( ૬ ) પંચકલ્યાણુ-મહોત્સવસ્તવ રચના સંવત ૧૮૧૯ ઘાઘામાં. ૨૦ સ૦ ૧૮૨૦ રાધનપુર. ૨૦ સ૦ ૧૮૨૮ ૨૦ સ૦ ૧૮૩૭ (૭) નવપદ્મપૂજા ૨૦ સ’૦ ૧૮૩૮ લીમડી. ( ૮ ) સમરાદિત્ય કેવલી રાસ ૨૦ સ૦ ૧૮૪૧ વીસનગર. આ રાસ સમદશી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમરાદિત્યચરિત્ર પરથી રચ્યા છેઃ સમરાદિત્ય સુસાધુને ચરિત્ર છે. સુવિચિત્ર । હરિભદ્ર સૂરે ભાખીએ વચન વિચાર પવિત્ર । ’ (૯) સિદ્ધાચલ નવાણુ યાત્રા પૂજા ૨૦ સ’૦ ૧૮૫૧ (૧૦) મદન-ધનદેવ-રાસ ૨૦ સ૦ ૧૮૫૭ રાજનગર (૧૧) જયાનંă કેવલી રાસ ૨૦ સ૦ ૧૮૫૮ લીમડી આ રાસ સહસ્રાવધાની શ્રી મુનિસુદરસૂરિષ્કૃત શ્રી જયાનંદકેવલિચરિત્ર પરથી અનાખ્યો છે. પેાતે રાસમાં આ વાતના આ પ્રમાણે ઉલ્લેખ કરે છેઃ— For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 48