________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ પ્રથ
૧૮૫૭માં સમેતિશખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યેા. સં. ૧૮૫૮માં લીબડી ચામાસું કર્યું સ. ૧૮૫૯માં અમદાવાદ વૈશાખ સુદિ છ ગુરુવારે પ્રતિષ્ઠા કરી. ત્યાં બે ચામાસાં કરી પાટણ આવ્યા; ત્યાં સં. ૧૮૬૨ના ચૈત્ર સુદ ૪ ને બુધવારે સ્વર્ગવાસ કર્યાં. એમણે ૫૭ વર્ષીના દીર્ઘ દીક્ષાપર્યાય દરમ્યાન આ પ્રમાણે યાત્રાએ કરી હતીઃ—
વિમલાચલ ( પાલીતાણા)ની યાત્રા
તેર વાર;
ગિરનારની
યાત્રા
શખેશ્વરની
યાત્રા
ગાડીપ્રભુની
યાત્રા
તારંગાજીની
યાત્રા
આબુની
.
( ૧ ) અષ્ટપ્રકારી પૂજા ) નેમિનાથ રાસ
ત્રણ વાર; એકવીશ વાર
ત્રણ વાર; પાંચ વાર;
એક વાર.
યાત્રા
રાસકર્તાની રચનાઓના પરિચય
શ્રી પદ્મવિજયજી સિદ્ધહસ્ત કવિ હતા અને દીક્ષા લીધા પછી છઠ્ઠા વર્ષથી જ તેઓએ પૂજા, સ્તવન, રાસ આદિ નાની-મોટી અનેક રચનાએ કરવાની શરૂઆત કરી હતી. એમની રચનાનો સવાર ક્રમ નીચે પ્રમાણે છે :
—
રાસ અને પૂજા
"
Jain Education International
અને
(૩) શ્રી ઉત્તમવિજય-નિર્વાણુ રાસ (ઐ)
(૪) મહાવીરસ્તવ (ષી મહિમાધિકાર ગર્ભિત) ૨૦ સ’૦ ૧૮૩૦
(૫) જિનકલ્યાણુસ્તવ
૨૦ સ૦ ૧૮૩૭
( ૬ ) પંચકલ્યાણુ-મહોત્સવસ્તવ
રચના સંવત ૧૮૧૯ ઘાઘામાં.
૨૦ સ૦ ૧૮૨૦ રાધનપુર. ૨૦ સ૦ ૧૮૨૮
૨૦ સ૦ ૧૮૩૭
(૭) નવપદ્મપૂજા
૨૦ સ’૦ ૧૮૩૮ લીમડી.
( ૮ ) સમરાદિત્ય કેવલી રાસ
૨૦ સ૦ ૧૮૪૧ વીસનગર.
આ રાસ સમદશી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમરાદિત્યચરિત્ર પરથી રચ્યા છેઃ
સમરાદિત્ય સુસાધુને ચરિત્ર છે. સુવિચિત્ર ।
હરિભદ્ર સૂરે ભાખીએ વચન વિચાર પવિત્ર । ’
(૯) સિદ્ધાચલ નવાણુ યાત્રા પૂજા
૨૦ સ’૦ ૧૮૫૧
(૧૦) મદન-ધનદેવ-રાસ
૨૦ સ૦ ૧૮૫૭ રાજનગર
(૧૧) જયાનંă કેવલી રાસ
૨૦ સ૦ ૧૮૫૮ લીમડી
આ રાસ સહસ્રાવધાની શ્રી મુનિસુદરસૂરિષ્કૃત શ્રી જયાનંદકેવલિચરિત્ર પરથી અનાખ્યો છે. પેાતે રાસમાં આ વાતના આ પ્રમાણે ઉલ્લેખ કરે છેઃ—
For Private & Personal Use Only
www.jainelibrary.org