Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230187/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કવિવર પંડિત શ્રી પદ્મવિજ્યજી વિરચિત મદન-ધનદેવ-રાસ સંપાદક: પૂજ્ય પંન્યાસ શ્રી રમણકવિજયજી ગણિ ધર્મોપદેશ તેમ જ શાસ્ત્રરચના માટે પણ લેકભાષાનો આદર એ જૈન સંસ્કૃતિની ભારતીય સંસ્કૃતિને મહત્ત્વની ભેટ છે. જોકભાષા તરફના જૈન સંસ્કૃતિના આવા આદર અને ગુણપક્ષપાતભર્યા વલણને કારણે દરેક સિકામાં જુદા જુદા પ્રદેશની પ્રચલિત લોકભાષામાં જૈનધર્મના સાહિત્યના ચારે અનુગના ગ્રંથ રચાતા રહ્યા છે. તેમાંય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પછી તો ગુજરાતી-રાજસ્થાની ભાષામાં ગદ્ય તેમ જ પદ્ય બન્ને શિલીમાં નાનીમોટી ગણી ગણાય નહીં એટલી બધી કૃતિઓની રચના થઈ છે. (કન્નડ તથા તામિલ ભાષાનું પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય પણ જૈન ભિક્ષુઓ અને વિદ્વાનોના હાથે જ રચાયેલું છે, એમ એ સાહિત્યના અભ્યાસીઓ કહે છે.) અને ઉચ્ચ કોટિની સાહિત્યિક રચનાઓ દ્વારા લેકભાષાનું વધુ ને વધુ સામર્થ્ય પ્રગટાવવાનો અને લોકભાષાના સાહિત્યને વિશેષ સમૃદ્ધ બનાવવાનો આ કમ અત્યારે પણ જૈન સંઘમાં પહેલા જેટલું જ પ્રચલિત છે. આ પછી તે સર્વસામાન્ય વર્ગના વિદ્વાનો અને કવિઓ પણ લેકભાષાનો પૂરેપૂરો આદર કરીને એમાં ઉત્તમ કોટિની અસંખ્ય ગદ્ય-પદ્ય કૃતિઓ ઘણા લાંબા સમયથી રચવા લાગ્યા છે. ધર્મકથા કહેવી હોય કે સંસારકથા કહેવી હોય, એને ત્રણ રીતે આકર્ષક બનાવી શકાયઃ સરળ અને મધુર ભાષા, સચેટ અને સરસ શિલી, અને મનને વશ કરી લે અને કુતૂહલ, ઉત્સુકતા અને જિજ્ઞાસાને ઉત્તેજિત કરે એવું કથાવસ્તુ. કથામાં આટલું તરવ હોય એટલે પછી કથાના વાચકો કે શ્રોતાઓ આપમેળે જ વશ થઈ જાય. તેમાંય રચના પદ્ય શૈલીની હેય, ભાષા સુગમ અને મધુર હેય, કથાવસ્તુ ઉત્સુકતા પ્રેરક હોય અને ગાયકને બુલંદ, મધુર અને ભાવવાહી કંઠની ભેટ મળી હોય, પછી તે ગાયક અને શ્રોતાઓ વચ્ચે એવી એકરૂપતા પ્રગટે કે જાણે આ ધરતીનું રૂપ જ બદલાઈ જાય ! આમાં મુખ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ વશીકરણ ગેયાત્મક-પદ્યબદ્ધ કાવ્યકૃતિનું સમજવું. રોકે સિકે સંખ્યાબંધ જૈન કવિઓ નાનામોટા અસંખ્ય રાસોની રચના કરવા પ્રેરાતા રહ્યા તે મુખ્યત્વે આ જ કારણે. ગેય કાવ્યની પાંખે ચડેલું કથાવસ્તુ જાણે સહેલાઈથી શ્રોતાના હૃદયપ્રદેશ સુધી પહોંચી જાય છે. વિકમની ઓગણીસમી સદીમાં થઈ ગયેલા એક ખ્યાતનામ કવિવર પંડિતરત્ન શ્રી પદ્મવિજયજીએ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં રચેલ આવી જ એક આજ સુધી અપ્રગટ કાવ્યકૃતિ-મદન-ધનદેવ-રાસ-નું સંપાદન કરીને એને અહીં પ્રગટ કરવામાં આવે છે. આ કાવ્યકૃતિમાં આમ તો બધાય સાહિત્યરસને આસ્વાદ મળી રહે છે; આમ છતાં એમાં અભુતરસનું પ્રાધાન્ય છે; અને તેથી આવી રચના ચરિત્રકથાશેલી કરતાં પૌરાણિક કથાશૈલીને વધુ અનુસરે છે, એ હકીકત રાસનું વાચન કરતાં સહેજે જણાઈ આવે છે. કવિવર પં. શ્રી પદ્મવિજયજી મહારાજ એમની સુમધુર કાવ્યકૃતિઓ દ્વારા—ખાસ કરીને જુદી જુદી પૂજાઓની રચના દ્વારા–જૈન સંઘમાં આબાલગોપાલ જાણીતા છે. એમની અનેક કૃતિઓને અંતે આવતી “ ઉત્તમજિનપદપદ્યની સેવા” જેવી પંક્તિઓએ, મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી પદ્મવિજયજી તરીકે, આ કવિરત્નનું નામ જનસમુદાયની જીભે રમતું કરી દીધું છે. મધુર કાવ્યનું સર્જન કરવાની પ્રતિભાનું જાણે એમને વરદાન મળ્યું હતું. ધર્મ અને તત્ત્વજ્ઞાનના કંઈક ગહન વિષયોને તેઓ પોતાની રસળતી, સરળ, કાવ્યવાણી દ્વારા સામાન્ય જનસમુદાય સુધી સહેલાઈથી પહોંચતા કરી શકે છે. કર્તા * આ રાસના કર્તાનું નામ શ્રી પદ્યવિજયજી છે. કર્તાએ રાસને અંતે પ્રશસ્તિમાં પિતાની ગુરુપરંપરા આપેલ છે, તે આ પ્રમાણે છે – (તપાગચ્છ) શ્રી વિજયદેવસૂરિ વિજયસિંહસૂરિ પંડિત સત્યવિજયજી ખિમાવિજય જિનવિજય ઉત્તમવિજય પવિજય * આ રાસના કર્તા પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજને પરિચય સાક્ષરવર્ય શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈત “જૈન ગૂર્જર કવિઓ”, ભાગ ત્રીજે, ખંડ પહેલેએ સુપ્રસિદ્ધ ગ્રંથરત્ન (પૃ. ૭૩-૭૫)માંથી આભારપૂર્વક અહીં આપવામાં આવ્યું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવરાસ કર્તાના ગુરુનું નામ મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજી છે. કર્તા શ્રી પદ્મવિજયજી કિદ્વારક પંડિત શ્રી સત્યવિજયજીની પરંપરામાં થયેલા છે. તેમનો પરિચય આ પ્રમાણે છે :- અમદાવાદમાં શામળાની પિાળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં એની ભાર્યા ઝમકુથી વિ. સં. ૧૭૯૨ ના ભાદ્રપદ શુદ બીજને દિને એક પુત્રને જન્મ થયો. એનું નામ પાનાચંદ રાખ્યું. છ વર્ષની વયે માતા મરણ પામી. વિ. સં. ૧૮૦પના મહા સુદ પાંરામને દિને, ૧૩ વર્ષની વયે, પાનાચંદે મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજી પાસે રાજનગરમાં દીક્ષા લીધી. નામ પદ્મવિજય સ્થાપિત કર્યું. પછી ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને સૂરતમાં સુવિધિવિજયજી પાસે શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) તથા કાવ્ય, અલંકાર આદિનો અભ્યાસ કર્યો. ઉપરાંત, એમણે તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું. પછી તપગચ્છના વિજયધર્મસૂરિ ભટ્ટારકે રાધનપુરમાં વિ. સં. ૧૮૧૦માં પદ્મવિજયઅને પંડિત પદ આપ્યું. ત્યાંથી સંઘ સાથે ગિરનાર, નવાનગર, શત્રુંજય તીર્થની યાત્રા કરીને તેઓએ ભાવનગરમાં ચોમાસું કર્યું. વિ. સં. ૧૮૧૩ અને ૧૮૧૪નાં માસાં સૂરતમાં કર્યો. તે પછી તેઓના ગુરુશ્રીએ એમને બુહરાનપુર મોકલ્યા. ત્યાં ચોમાસું કરી દક્ષિણ દેશમાં કેટલોક સમય વિચરી તેઓએ બુહરાનપુર આવી સ્થાનકવાસી સાથે વાદ કર્યો. સં. ૧૮૧૫-૧૬નાં ચોમાસાં ત્યાં કરી ૧૭નું ચોમાસું ખંભાતમાં કર્યું. પછી શત્રુંજય આવી રૂપચંદ ભીમના જિનપ્રાસાદમાં અનેક બિંબની પ્રતિષ્ઠા કરાવી. ઘોઘા જઈ ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરી. પાટણમાં ચોમાસું કરી સિદ્ધપુર, પાલનપુર—એમ ફરીને સંઘ સહિત આબુની યાત્રા કરી. પછી રાધનપુર બે ચોમાસાં કરી સં. ૧૮૨૧માં સિદ્ધપુરમાં ચોમાસું કરી રાજનગર ને સૂરત ગયા. સૂરતના તારાચંદ સંઘવીને સિદ્ધાચલમાં ૨૯૫ બિંબની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થઈ તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખરની યાત્રા કરી મકસુદાબાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૫માં નવસારી ચોમાસું કરી ગુરુ ઉત્તમવિજયજી સાથે રાજનગરમાં આવ્યા. અહીં સં. ૧૮૨૭માં ગુરુ દિવંગત થયા. પછી પિોતે સં. ૧૮૩૦માં સાણંદ સમાસું કરી રાજનગરમાં ત્રણ ચોમાસાં કર્યા. પછી બે માસાં વીસનગરમાં કર્યો. પાટણ આવી પ્રેમચંદ લવજીએ કાઢેલા સંઘ સાથે સિદ્ધાચલ ગયા. સં. ૧૮૩૮ અને ૧૮૩૯ માં લીમડીમાં ચોમાસા કર્યા. અહીંથી વિસનગર ગયા અને ત્યાં ચોમાસું કર્યું. સં. ૧૮૪૩માં રાધનપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી વીરમગામમાં ચૈત્યપ્રતિષ્ઠા કરી તે જ વર્ષના જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીએ ગોડીજીની યાત્રા માટે કાઢેલા સંઘ સાથે ગયા. સં. ૧૮૪૪ ના માઘ વદિ ૮ ગુરુવારે પાટણમાં બિંબપ્રતિષ્ઠા કરી. પછી રાધનપુર, પાટણ વગેરે સ્થાનમાં ચોમાસાં કરી સં. ૧૮૪૮માં રાધનપુર ચોમાસું કરી ત્યાંથી વિમલાચાલ જઈ લીબડી થઈ સૂરત આવી રદેર જઈ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. ખંભાત આવી ફરી સિદ્ધાચલની યાત્રા કરી લીંબડી આવ્યા. ત્યાં પણ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. પછી હૃદયરામ દીવાને કાઢેલ ગોડીજીના સંઘ સાથે જોડાઈ યાત્રા કરી લીંબડી ચોમાસું કર્યું. પછી સં. ૧૮૫૩માં રાજનગરમાં ચોમાસું કર્યું. અહીં શ્રીમાલી લમીચંદ શેઠે સહસ્ત્રફણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ૧૮૫૪ના મહા વદિ ૫ ને સોમવારે કરાવી, તેમાં ૪૭૨ જિનમૂતિઓ અને ૪૯ સિદ્ધચકની પ્રતિષ્ઠા કરી, પછી રાજનગરના ઓસવાળ હર્ષચંદ સંઘવીએ સિદ્ધાચલને મોટો સંઘ કાઢયો. સં. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ પ્રથ ૧૮૫૭માં સમેતિશખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યેા. સં. ૧૮૫૮માં લીબડી ચામાસું કર્યું સ. ૧૮૫૯માં અમદાવાદ વૈશાખ સુદિ છ ગુરુવારે પ્રતિષ્ઠા કરી. ત્યાં બે ચામાસાં કરી પાટણ આવ્યા; ત્યાં સં. ૧૮૬૨ના ચૈત્ર સુદ ૪ ને બુધવારે સ્વર્ગવાસ કર્યાં. એમણે ૫૭ વર્ષીના દીર્ઘ દીક્ષાપર્યાય દરમ્યાન આ પ્રમાણે યાત્રાએ કરી હતીઃ— વિમલાચલ ( પાલીતાણા)ની યાત્રા તેર વાર; ગિરનારની યાત્રા શખેશ્વરની યાત્રા ગાડીપ્રભુની યાત્રા તારંગાજીની યાત્રા આબુની . ( ૧ ) અષ્ટપ્રકારી પૂજા ) નેમિનાથ રાસ ત્રણ વાર; એકવીશ વાર ત્રણ વાર; પાંચ વાર; એક વાર. યાત્રા રાસકર્તાની રચનાઓના પરિચય શ્રી પદ્મવિજયજી સિદ્ધહસ્ત કવિ હતા અને દીક્ષા લીધા પછી છઠ્ઠા વર્ષથી જ તેઓએ પૂજા, સ્તવન, રાસ આદિ નાની-મોટી અનેક રચનાએ કરવાની શરૂઆત કરી હતી. એમની રચનાનો સવાર ક્રમ નીચે પ્રમાણે છે : — રાસ અને પૂજા " અને (૩) શ્રી ઉત્તમવિજય-નિર્વાણુ રાસ (ઐ) (૪) મહાવીરસ્તવ (ષી મહિમાધિકાર ગર્ભિત) ૨૦ સ’૦ ૧૮૩૦ (૫) જિનકલ્યાણુસ્તવ ૨૦ સ૦ ૧૮૩૭ ( ૬ ) પંચકલ્યાણુ-મહોત્સવસ્તવ રચના સંવત ૧૮૧૯ ઘાઘામાં. ૨૦ સ૦ ૧૮૨૦ રાધનપુર. ૨૦ સ૦ ૧૮૨૮ ૨૦ સ૦ ૧૮૩૭ (૭) નવપદ્મપૂજા ૨૦ સ’૦ ૧૮૩૮ લીમડી. ( ૮ ) સમરાદિત્ય કેવલી રાસ ૨૦ સ૦ ૧૮૪૧ વીસનગર. આ રાસ સમદશી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમરાદિત્યચરિત્ર પરથી રચ્યા છેઃ સમરાદિત્ય સુસાધુને ચરિત્ર છે. સુવિચિત્ર । હરિભદ્ર સૂરે ભાખીએ વચન વિચાર પવિત્ર । ’ (૯) સિદ્ધાચલ નવાણુ યાત્રા પૂજા ૨૦ સ’૦ ૧૮૫૧ (૧૦) મદન-ધનદેવ-રાસ ૨૦ સ૦ ૧૮૫૭ રાજનગર (૧૧) જયાનંă કેવલી રાસ ૨૦ સ૦ ૧૮૫૮ લીમડી આ રાસ સહસ્રાવધાની શ્રી મુનિસુદરસૂરિષ્કૃત શ્રી જયાનંદકેવલિચરિત્ર પરથી અનાખ્યો છે. પેાતે રાસમાં આ વાતના આ પ્રમાણે ઉલ્લેખ કરે છેઃ— Page #5 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ મુનિસુંદરસૂરિ એકાવનમેં પાટે ગુણગણદરિયા છે; સહસ્ત્રવિધાની બાલપણુથી તાય જિહાં વિચરિયા છે. અધ્યાત્મકલ્પદ્રુમ નામે સાંતિકર જિણે કીધું છે; એકસે આઠ હાથને કાગલ લિખિને ગુરુને દીધું છે. એક આઠ વર્તુલિકાના રવ ભિન્ન ભિન્ન ઓળખિયા છે; ઉપદેશરત્નાકર જિણે કીધે વાદિગેકુલસઢ લખિયા છે. ઈત્યાદિક બહુ ગ્રંથના કર્તા શ્રી જયાનંદચરિત્ર છે; જિણે કીધું નાના રસ સંયુત બહુ વૈરાગ્ય પવિત્ર છે. તેહ ચરિત્રથી રાસ રમેં એાછા અધિક લિખા છે; તે મુઝ મિચ્છા દુક્કડ હે પાપ રતિ ન રખાયે જી. દેવવંદન, સ્તવન, સઝાય આદિ ચોવીસી બે. માસી દેવવંદન. ચોવીસી દંડક ગર્ભિત વીર જિન સ્તવન. ખંભાત ચૈત્યપરિપાટી સ્તવ. સમકિત પચીસી સ્તવન ૨૦ સં. ૧૮૧૧. સિદ્ધચક્ર સ્તવ તથા સિદ્ધાચલાદિ અનેક તીર્થ સ્તવનસંગ્રહ તથા સિદ્ધચક્રાદિ નમસ્કાર સંગ્રહ. સિદ્ધદંડિકા સ્તવન ૨૦ સં. ૧૮૧૪. પંચકલ્યાણ સ્તવન ૨૦ સં. ૧૮૧૭. પંચકલ્યાણક માસાદિ ગર્ભિત સ્તવન. આ સિવાય બીજા તીર્થ સંબંધીના, સંઘયાત્રા સંબંધીના, સીમંધર આદિ જિનસ્તવનો તેમ સઝાય, ગહેલીઓ, થેય-સ્તુતિઓની રચનાઓ કવિ શ્રી પદ્મવિજયજીએ એમના કવિ નામને સાથે કરી બતાવે એવી સરસ રીતે કરી છે. તેમનાં સ્તવનોમાં જે ભાવ બતાવેલ છે તે કાવ્યદષ્ટિએ વિશેષ રસિક છે. ચોમાસી દેવવંદનમાં આદિનાથના પ્રથમ જિનેશ્વર સ્તવનમાં ચેત્રીશ અતિશયનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે તેવી રીતે બીજા સ્તવનમાં પણ જોવામાં આવે છે. અને સ્તુતિઓ–થોમાં તો તેઓ યમકનો ચમત્કાર બતાવ્યા વિના રહેતા નથી – આદિ જિનવર રાયા જાસ સેવન કાયા, મરદેવી માયા ઘેરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા શહચારિત્ર પાયા, કેવલશ્રી રાયા મેક્ષનારે સિધાયા. (૧) પ્રસ્તુત રાસમાં તેમણે કરેલું મેઘનું વર્ણન ઉપરની હકીકતને એક સુંદર નમૂનો છે– એક દિન પાઉસ આ રે, કામિની વિરહ અગનિ થકી ધૂમલેખા ઘનમાળા રે; વિસ્તરી ગગને તેણેિ કરી મેધ હુઆ માનું કાલા રે. દિશિવધૂને આભર્ણ પરિ જલદા ભર્તાઇ દીધું રે; ચમકે ચિંહું દિશિ વીજ તે કનકમયી સુપ્રસીધું રે. કિંડિમ પાઉસ રાયને આરિ દિશ વિસ્તરીઓ રે; હું રાજા છું ઈણિ પરં લોક ગરોં ભરીએ રે. Page #6 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ પ્રથિવી મહિલાને હદે હાર સૈર અભિરામ રે; સરિતા પસરી સહિઈ દેવી પસરે કામ રે. મેઘ ઘટા મહિષી વલી પૃથિવી ને આકાશે રે; પય ઝરંતી ગાજે ઘણું શ્યામ વરણ સુપ્રકાશે રે. આ ઉપરથી કવિની સ્પષ્ટ રીતે ચમકતી કાવ્યરસિકતા કેના ખ્યાલ બહાર રહે એમ છે? આ ઉપરાંત એમણે ગદ્યની રચના કરી છે. શ્રી યશોવિજયજીકૃત સીમંધરજિનના ૩૫. ગાથાના સ્તવન પર બાલાવબોધ ર –૨૦ સં. ૧૮૩૦; “ગૌતમકુલક” ઉપર બાલાવબોધ રચે છે–સં. ૧૮૪૬; તેમ યશોવિજયજી કૃત મહાવીર સ્તવને બાલાવબોધ સં. ૧૮૪માં, “ગૌતમપૃચ્છા” બાલાવબોધિની સં. ૧૮૮૪માં અને સંયમશ્રેણિ સ્તવન પર ટબાની રચના કરી છે. કવિશ્રી પિતાની નાની-મોટી તમામ કૃતિઓમાં પિતાના ગુરુનું “ઉત્તમ” શબ્દ દ્વારા સ્મરણ કરતા હોય છે. એ તેમની અસાધારણ ગુરુભક્તિ જ કહેવાય? જિન ઉત્તમ ગુણેતા પદ્મને સુખ દિતા. ' વાંચનાર તથા સાંભળનારને જે કવિતાને સમૂહ રસ પેદા કરે તેને સાધારણ રીતે રાસ કહેવામાં આવે છે. પ્રસ્તુત રાસમાં મદન અને ધનદેવનું કથાનક સરસ રીતે વર્ણવાયેલ છે, એટલે આ કવિતાનું “રાસ” નામ સાર્થક બનેલ છે. ભાષા " ભાષા અંગે વિશેષ લખવા જેવું નથી, કારણ કે આ રાસની ભાષા ૧૯મા સૈકાના મધ્યકાળની છે, એટલે લગભગ ચાલુ ગુજરાતી ભાષા જેવી છે; રાસ વાંચતાં તરત સમજાય તેવી સુગમ છે. કવિશ્રી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પંડિત છે તેથી રાસમાં કેટલીક જગાએ સંસ્કૃત અને પ્રાકૃત શબ્દ જોવા મળે છે. પરંતુ સંદર્ભ જોઈને વાંચનારે કે સાંભળનાર તે શબ્દોના અર્થ તરત સમજી શકે એમ છે. આધાર શ્રી પદ્યવિજયજીએ પિતાની મતિકલ્પનાથી આ રાસ રચ્યું નથી, પરંતુ પૂર્વાચાર્યોએ આ કથાનકની રચના કરી છે, તેના આધારે પિતે રાસની રચના કરી છે. તે માટે તે રાસના અંતે આ રીતે ઉલેખ કરે છે – તસ આસન સહાગુરુ એ જાણે જૈન સિદ્ધાંત; શ્રી ગુરુ ઉત્તમવિજ્યજી એ રે વૈરાગી એકાંત. તસ પદપદ્મ ભ્રમર સમો પવવિજય વર નામ; ગુરુકિરપાથી કીધલે રે એહ રાસ અભિરામ. પંચમ સુમતિ જિનેસરૂરે તેહના ચરિત્ર મંઝારી શ્રી જયાનંદચરિત્રમાંથી રે ભાગે એ અધિકાર. પાંચમા તીર્થકર સુમતિનાથના ચરિત્રમાં તેમ શ્રીજયાનંદકેવલીચરિત્રમાં આ કથાનક આવેલ છે તેના આધારે આ રાસની રચના કરી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ ૧૧ જયાનંદકેવલીચરિત્રના કર્તા સહસાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ પિતાના રચેલા ચરિત્રના નવમા સર્ગમાં કમલપ્રભનગરમાં કમલપ્રભ નામને રાજ છે. તેને એકને એક પુત્ર છે. તેને ગાત્રસંકેચ નામને મહાવ્યાધિ થયેલ છે. ઘણા ઉપચાર કરાવે છે, છતાં વ્યાધિ મટતો નથી. પછી નગરમાં પડહ વગડાવે છે. જે કોઈ આ વ્યાધિ મટાડશે તેને મારી પુત્રી કલમસુંદરી અને રાજ્યમાંથી એક દેશ આપવામાં આવશે. આ અવસરે એક બ્રહ્મવૈશ્રવણ નામને વૈદ્ય આવ્યો છે, તે પરોપકારદષ્ટિથી લોકોની દવા કરતો અને અસાધ્ય રોગને મટાડતો હતે. આ વાત નગરમાં પ્રસિદ્ધિ પામી ને રાજા પાસે પહોંચી. રાજા તે વૈદ્યને બેલાવે છે. બ્રહ્મવૈશ્રવણ રાજપુત્રની દવા કરે છે. વ્યાધિ મટી જાય છે. એટલે રાજા પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે વૈદ્યને રાજપુત્રી આપવા તૈયાર થાય છે. રાજા બ્રહ્મવૈશ્રવણને કહે છે, “મારી પુત્રીનું પાણિગ્રહણ કરે; કારણ કે મારા પુત્રને સજજ કરનારને મારી પુત્રી આપવી એવી મેં પ્રતિજ્ઞા કરેલી છે.” આ સાંભળીને વૈદ્ય કહે છે, “મારે ઘરમાં રસાઈ કરનારી બ્રાહ્મણી છે. તે સાથે મારા જેવા સામાન્ય માણસેને વધારે પ્રિયાઓ કરવી એગ્ય નથી. તેમ બે પત્નીના પતિ મદનની કથા સાંભળીને કણ મૂખ બે પત્નીએ કરે?” એટલે રાજાએ પૂછયું : “તે મદન કેણ છે?” બ્રહ્મવૈશ્રવણ કહે છે, “સંસારમાં સુખ મુખ્યતાએ સ્ત્રીથી લાવી શકાય છે, પરંતુ પ્રાયઃ કરીને સ્ત્રી કુટિલ, ક્રૂર તથા પરિણામે અતિ દુઃખદાયી હોય છે. આ બાબતમાં મદન ને ધનદેવનું દષ્ટાંત કહું છું તે સાવધાન થઈને સાંભળે.” એમ કહીને વિદ્ય મદન અને ધનદેવનું દષ્ટાંત કહે છે (જે રાસમાં ગૂંથવામાં આવ્યું છે). આ કથાનક નવમા સર્ગમાં પૂરું થતાં મુનિસુંદરસૂરિ પિતે કહે છે, “આ ચરિત્ર પ્રાકૃત સુમતિનાથ ચરિત્ર ઉપરથી મેં રચ્યું છે.” આથી એક વાત નક્કી થઈ કે આ ચરિત્રનું મૂળ પ્રાકૃતભાષામય સુમતિનાથના ચરિત્રમાં છે. સુમતિનાથચરિત્રના કર્તા ૧રમી સદીમાં થયેલા છે. જેમણે કુમારપાળ પ્રતિબંધ ને સિંદૂરપ્રકારની રચના કરી છે, તે સોમપ્રભાચાયે આ ચરિત્ર બનાવ્યું છે. તેમાં કથાનક આ રીતે આવે છેઆચાર્ય મહારાજ પધાર્યા છે, ત્યાં બધા દેશના સાંભળવા જાય છે. દેશના પૂરી થતાં એક વિદ્યાધર કહે છે, “આપનાં દર્શન કરતાં મને ઘણે હર્ષ થાય છે. માટે મારે ને તમારે પૂર્વન કોઈ સંબંધ હોવો જોઈએ.” તે વખતે આચાર્ય. શ્રી પિતાને ને આ વિદ્યાધરને પૂર્વ ભવ કહે છે, કે આપણે બે પૂર્વભવમાં મદનધનદેવ હતા. એમ કહીને આખી કથા કહેવામાં આવી છે. આ રાસને આધાર સુમતિનાથચરિત્ર છે. અમદાવાદમાં ડેશીવાડાની પિળમાં ગોસાઈજીની પિળમાં સીમંધરને ખાંચો તે ભાભા પાર્શ્વનાથને ખાંચે, ત્યાં રહીને આ રાસની રચના કરી છે. રાસમાં અંતે કહે છે– સીમંધર સ્વામી તથા રે તિમ વળી ભાભા પાસ; સાનિધે સંપૂરણ થયે રે મદન-ધનદેવ-રાસ. પ્રતિ-પરિચય પ્રસ્તુત રાસના સંપાદન-કાર્યમાં જામનગર વીસા શ્રીમાળી જૈન ઉપાશ્રયના જ્ઞાનભંડારની પ્રતિનો ઉપયોગ કર્યો છે. આ પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેની લંબાઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ પહોળાઈ લા ૪૪ ઈંચની છે. આ રાસની બીજી પ્રતિઓ અમદાવાદ, પાટણ, વડોદરા, પાલનપુર, ખેડા આદિ જ્ઞાનભંડારમાં છે, તે મારા ધ્યાનમાં છે. પરંતુ જામનગરમાંથી મળેલી પ્રતિ કર્તાના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલ છે એથી તેને મુખ્ય સ્થાન આપીને આ રાસનું સંપાદન મેં કર્યું છે. જે ભંડારમાંથી આ પ્રતિ મેળવી છે તે ભંડારના સૂચીપત્રમાં આ પ્રતિની માહિતી આ પ્રમાણે છે – મદન-ધનદેવરાસ, ગૂ. પિથી ૯૪ નં. ૬૩૬, પત્ર ૧૬, કર્તા શ્રી પદ્યવિજયજી, રાસગાથા ૫૯, લેખન-કાલ ૧૯મું શતક, રચના-સંવત ૧૮૭૫, લખ્યા-સંવત ૧૮૭૫, કારણ કે કર્તાના પિતાના હસ્તાક્ષરથી લખાયેલી પ્રતિ છે. રાસને કથાસાર રાસની રચનાને હેતુ વિશેષતઃ સંસારની અસારતા બતાવીને ધર્મબંધ આપીને માનવીને ધર્માભિમુખ બનાવવાનું છે. આ રાસમાં મદન અને ધનદેવની કથા દ્વારા કવિ સંસારની વિષમતા બતાવવા માગે છે. તેમાં પણ સંસારમાં બે પત્ની કે વધારે પત્ની હોય એવા નાયકની કેવી વિષમ સ્થિતિ થાય છે, તે આ કૃતિમાં બતાવ્યું છે. તે સાથે સ્ત્રીચરિત્ર કેવું હોય છે, તે પણ બતાવ્યું છે. આ રાસમાં ૧૯ ઢાળે છે. એને ઢાળવાર કથાસાર નીચે આપવામાં આવે છે – પહેલી ઢાળ–કુશસ્થળ નામના નગરમાં મદન નામને શ્રેષ્ઠી હતું. તેને નામથી અને ગુણથી ચંડા અને પ્રચંડા નામની બે સ્ત્રીઓ હતી. મદન શેઠ બ પર સરખે પ્રેમ રાખતો હતે; પરંતુ બન્ને નહીં જેવા કારણે કલહ કરતી હતી. તેથી મદન શેઠે પ્રચંડાને નજીકના બીજા ગામમાં રાખી અને એક એક દિવસને નિયમ કરીને મદને શેઠ એક એકને ઘેર જવા-આવવા લાગ્યા. એક વખત મદન શેઠ પ્રચંડાને ઘેર એક દિવસ વધારે રહ્યો, ત્યાર પછી ચંડાને ઘેર ગયો. ચંડા ખૂબ કે પાયમાન થઈ, એણે તેની સન્મુખ સાંબેલું ફેંકયું. તેનો પ્રકોપ જોઈ મદન ત્યાંથી નાઠે. કેટલેક દૂર જઈ પાછું જોયું, તે મુશળના બદલે ભયંકર સર્પ આવતે જોઈને એ ગભરાઈ ગયે ને દેડતે દેડતે પ્રચંડાના ઘેર ગયે. પ્રચંડાએ પૂછયું : “પ્રિય! તું કેમ આટલે બધે વ્યાકુળ થયો છે?” ત્યારે તેણે ચંડાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી પ્રચંડ બોલીઃ “મનમાંથી ભય દૂર કર અને સ્વસ્થ થા. હમણાં તેને ઉપાય કરું છું.” બીજી ઢાળ–પિલે ભયંકર સર્પ તેણીના ઘરના આંગણામાં આવ્યું. તેને જોઈને તેણુએ પિતાના શરીરના મેલની ગોળીઓ કરીને તે સર્પની સામે ફેંકી. એ ગોળીઓના નેળિયા થઈ ગયા અને એમણે સર્પના કકડેકકડા કરી નાખ્યા. આ જોઈને મદન શેઠ વિચાર કરવા લાગ્યાઃ ચંડાના કોપથી બચવા હુ આ પ્રચંડાને શરણે આવ્યા. પરંતુ આ પ્રચંડા પણું કેપ કરે તે મારે કોનું શરણ લેવું? માટે આ બન્ને સ્ત્રીને ત્યાગ કરીને પરદેશ ચાલ્યા જાઉં. આ પ્રમાણે વિચારી મદન શેઠ એક દિવસ પુષ્કળ ધન લઈને દેશાંતર ચાલ્યા ગ. કેટલાક દિવસે તે સ્વર્ગ સમાન સંકાશ નગરીના ઉદ્યાનમાં વિશ્રાંતિ લેવા માટે બેઠે. તે વખતે ત્યાં આવેલા ભાનુદત્ત શ્રેષ્ઠીએ એને કહ્યું: “મદન, તું ભલે આવ્યો. ચાલ મારા ઘેર.” મને એમના ઘેર ગયે, ભાનુદન્ત સ્નાન, ભેજન વગેરે કરાવી પોતાની પુત્રીને આગળ Page #9 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ કરીને કહ્યું: “મદન શેઠ! તમે આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરે.” તિથી અધિક રૂપવતી તે કન્યાને જોઈને તેણે શ્રેષ્ઠીને કહ્યું: “મારું કુળ–શીલ જાણ્યા વિના મને તમારી પુત્રી કેમ આપે છે?” શેઠ કહે : “મારે ચાર પુત્રો અને વિદ્યુલ્લતા નામની આ એક પુત્રી છે. પુત્રી ઉંમરલાયક અને બધી કળાઓમાં નિપુણ થઈ એટલે એ કોને પરણાવવી એની મને ચિંતા થવા લાગી. મને ગઈ રાત્રે કુળદેવીએ આવીને કહ્યું: “વત્સ ! શા માટે ચિંતા કરે છે? પ્રાતઃકાળે આ નગરના ઉદ્યાનમાં તારી કન્યાને ગ્ય મદન નામને પુરુષ આવી પહોંચશે, તેને તારી કન્યા પરણાવજે અને તારા ઘરમાં રાખજે.” તેના આદેશથી જ આ પુત્રી હું તમને આપું છું.” ત્રીજી ટાળ–મદન વિશુલ્લતાને પરણે છે, અને ભાનુદન્ત આપેલ ઘરમાં રહીને વિદ્યુલતા સાથે ભેગ ભોગવે છે. આ પ્રમાણે કેટલોક સમય સુખમાં નિર્ગમન થયા. તેવામાં વિયેગી સ્ત્રીઓને માટે યમરાજ સમાન વર્ષાકાળ આવ્યો. અહીં કવિ વર્ષાઋતુનું બહુ સરસ–સુંદર વર્ણન કરે છે. તે વખતે એક વિયેગી સ્ત્રી પતિનું સ્મરણ કરી રુદન કરતી હતી. તે રુદન ગેખમાં બેઠેલા મદને સાંભળ્યું તેથી તેને વિચાર આવે છે કે – ચોથી ઢાળ–જેમ આ સ્ત્રી પતિના વિયોગથી કામદેવ વડે પીડા પામીને રૂવે છે તેમ મારા વિરહથી મારી અને પત્નીઓ પણ મને યાદ કરીને દુઃખી થતી હશે. તે એમની પાસે જઈને એમને આશ્વાસન આપું.” પછી મદન શેઠ આંસુ સારવા લાગ્યું. વિદ્યુલ્લતાએ એ જોયું અને પૂછયું: “હે પ્રિય! અત્યારે અકસ્માત તમને રદન કેમ આવ્યું ?” ત્યારે મને પિતાની બે પત્નીની હકીકત કહી સંભળાવી. એ સાંભળીને તેણીએ કહ્યું: “તે તમે ત્યાં જઈને તેમને કેમ આશ્વાસન આપતા નથી?” મદને કહ્યું : “હે પ્રિયે! તે રજા આપે તે ત્યાં જઈ આવું.” તે સાંભળી એને ઈર્ષ્યા થઈ આવી, છતાં બાહ્ય શાંતિ રાખીને તે બોલી : હે પ્રિય! હમણાં વર્ષાઋતુ હેવાથી રસ્તો કાદવ-કીચડથી વિષમ થઈ ગયું છે, માટે શરદ ઋતુ આવે ત્યારે જવું એગ્ય છે. પછી મદને અવસર જોઈને વિદ્યુલતા પાસે જવાની રજા માગી. તેણીએ તરત જ સંમતિ આપી, અને કરંબાનું ભાતું પણ આપ્યું. મદન કુશસ્થલ દેશ તરફ ચાલ્યો. મધ્યાહ્ન સમયે તે એક સવરના કાંઠે વિશ્રામ કરીને બેઠે. પછી દેવગુરુનું સ્મરણ કરી ભેજન કરવાની ઈચ્છા થતાં તેને વિચાર આવ્યો કે કઈ અતિથિને આપીને પછી હું જમું. તેવામાં એક જટાધારી તાપસને જોઈ તેણે તેને શ્રદ્ધાપૂર્વક કરબ આપે. ભૂપે તાપસ ત્યાં બેસીને ખાવા લાગ્યા. મદન ખાવા જાય છે ત્યાં છીંક થઈ. અપશુકન થયા જાણી, મદને ખાવામાં વિલંબ કર્યો; તેવાનાં કરંબાના પ્રભાવથી તાપસ ઘેટે બની ગયો. પાંચમી ઢાળ–ઘેટે બેબે કરતો સંકાશ નગર તરફ ચાલ્યું. તે જોઈને મને વિચાર્યું કે જે મેં કરં ખાધો હોત તો હું પણ ઘેટે થઈ જાત. એ ઘેટે ક્યાં જાય છે તે જાણવા માટે તે તેની પાછળ ચાલ્યા. બન્ને જણ સંકાશ નગરમાં પહોંચ્યા. ઘેટો વિદુલલતાના ઘરમાં પેઠે. મદન એક બાજુ સંતાઈને ઊભો રહ્યો. વિદુલલતા બારણું બંધ કરીને ક્રોધથી ઘેટાને મારવા લાગી, અને બોલીઃ “અરે દુષ્ટ, નિરપરાધી એવી મને મૂકીને અપરાધી એવી બે પ્રિયાઓની સાથે રમવા માટે ઇચ્છે છે? શું મારી પાસે મુશળ નથી ? પરંતુ ભરતારના પ્રાણને નાશ કેમ કરું?–એવા વિચારથી હું તને મુશળથી હણતી નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ-અ થ ચડાના મુશળથી ભય પામીને તુ પ્રથ'ડાને શરણે ગયા, પણ અત્યારે મારાથી હણાતા તું કાને શરણે જઈ શકે તેમ છે ?” આમ કહીને તે ઘેટાને વારંવાર મારવા લાગી. ઘેટાના પોકારથી લાકો એકઠા થઈ ગયા અને બેલ્યા, “ રે નિર્દય ! આ પશુને શા માટે મારે છે?’’ ત્યાર પછી તેણીએ મંત્રેલુ' પાણી ઘેટા પર છાંટયુ'. એટલે તરત ઘેટો જટાધારી તાપસ થઈ ગયા. તે જોઈ માસાએ તાપસને પૂછ્યું, “હું પૂજ્ય ! આ શું ?” ત્યારે તેણે પાતાના વૃત્તાંત કહ્યો. તે સાંભળી લેાકેા આશ્ચર્ય પામ્યા. ભય પામેલા તાપસ ત્યાંથી નાસી ગયા. વિદ્યુલ્લતા વિચાર કરે છે કે મને ધિક્કાર છે કે મે' નિરપરાધી તાપસને માર્યા ! લેાકમાં મારી નિંદા થઈ અને પતિના વિયાગ થયો. મઢન વિચારવા લાગ્યા કે સ્ત્રીઓનાં ચરિત્ર જાણવા યાગીઓ પણ સમર્થ નથી. તેથી ચંડા, પ્રચંડા ને વિદ્યુલ્લતા એ ત્રણેને તજીને હવે હું આત્મહિત કરીશ. આ પ્રમાણે વિચારી મન શેઠ હસ`તી નગરીએ પહેોંચ્યા. છઠ્ઠી ઢાળ—ત્યાં ઉદ્યાનમાં તેણે આદિજિષ્ણુ નું ચૈત્ય જોયું. ભગવાનની સ્તુતિ કરીને તે રગમ'ડપમાં બેઠા. તે વખતે સુંદર વેષવાળા એક યુવાન તેની પાસે આવીને બેઠા. તેને દુઃખી જોઈ ને મને પૂછ્યું : “હું મિત્ર! તુ` કેણુ છે અને શા માટે નિ:શ્વાસ મૂકે છે ?” તે એલ્યેા : “મારું દુઃખ પછી કહીશ. પહેલાં તમે કોણ છે તે કહેા.” ત્યારે લા સાથે મદન શેઠે પેાતાના સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ધનદેવ નામના તે યુવાન ખેલ્યા : “ તમારા દુઃખ કરતાં મારુ' દુઃખ અલ્પ છે.” મને કહ્યું, “ તમારા વૃત્તાંત કહેા.” એટલે ધનદેવ આ પ્રમાણે કહેવા લાગ્યા : સાતમી ઢાળ—“ આ નગરીમાં ધનપતિ નામે શ્રેષ્ઠી હતા. તેને લક્ષ્મી નામની ભાર્યા હતી. તેમને બે પુત્રી હતા: પ્રથમ ધનસાર, ખીજો ધનદેવ. બન્નેને સર્વ કળા ભણાવી એ કન્યાઓ પરણાવી. તેમના કેટલેાક કાળ આનંદમાં વ્યતીત થયા. તેમનાં માતાપિતા જૈનધર્મનું આરાધન કરી સ્વગે ગયાં. બન્ને ભાઈ એ પરસ્પર સ્નેહથી રહેતા, પરંતુ સ્ત્રીઓ કલહ કરતી હતી. તેથી ધનાક્રિક વસ્તુએ વહેંચીને તે જુદા રહેવા લાગ્યા. નાનાભાઈ ને ઉદ્વેગ પામેલા જોઈ ને માટા ભાઈ એ ઉદ્વેગનું કારણ પૂછ્યું, ત્યારે નાનાભાઈ એ પેાતાની સ્ત્રી તરફ અસતાષ બતાવ્યા, તેથી મેાટાભાઈ એ રૂપગુણયુક્ત એવી બીજી કન્યા શેાધી તેની સાથે ધનદેવને પરણાવ્યેા. દુઃ આઠમી ઢાળ——નવી સ્રી સાથે ધનદેવ ભાગ ભગવવા લાગ્યા, પરંતુ દુર્ભાગ્યે તે પણ સ્વેચ્છાચારી નીકળી. એક દિવસ બન્ને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઇચ્છાથી ધનદેવે કહ્યું : “ મને આજે જવર આવ્યા છે.” અને પછી તે સૂઈ ગયા, નાસિકાના ઘેર શબ્દ લાવવા લાગ્યા. તેને નિદ્રાવશ થયેલા જાણી મેાટી સ્રીએ નાનીને કહ્યું : “બહેન, ઝટ બધી સામગ્રી તૈયાર કર.” પછી બન્ને જણી એક આમ્રવૃક્ષ પર ચઢી. તે વખતે ધનદેવ પણ ગુપ્ત રીતે આમ્રવૃક્ષના કાટરમાં બેસી ગયા. પછી તે સ્રીએએ મ`ત્રજાપ કર્યો, એટલે એ આંખે આકાશમાં ઊડીને રત્નદ્વીપના રત્નપુર નગરમાં ગયા. બન્ને જણી નગરમાં ઇચ્છા પ્રમાણે આશ્ચર્યા જોવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ ગયા, અને તેમનું આવું ચરિત્ર જોઈ ને આશ્ચય પામ્યા. નવમા ઢાળ—તે નગરમાં શ્રીપુંજ નામના શ્રેષ્ઠી હતા. તેને ચાર પુત્રો ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેના અત્યારે લગ્નોત્સવ ચાલતા હતા. તેને પરણવા માટે Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ વસુદત્ત સાર્થવાહને પુત્ર અશ્વ પર આરૂઢ થઈને તોરણે આવ્યો; પણ લેકના ધકકાથી તોરણને થંભ પડી ગયો અને તેને અગ્રભાગ વરરાજાના મસ્તક પર વાગવાથી તે તરત મૃત્યુ પામે. આ વખતે શ્રીપુંજ શ્રેષ્ઠી વિચાર કરે છે કે કન્યાને અત્યારે જ નહિ પરણાવીએ તો લેકમાં તેણીનું દુર્ભાગ્ય પ્રસિદ્ધ થશે. માટે કઈ યુવાન વર મળી જાય તે તેની સાથે આ પુત્રીને તત્કાળ પરણાવી દઈએ. અને શ્રેષ્ઠીએ વરને શોધી લાવવા માણસો મોકલ્યા. તેઓ કામદેવ જેવા ધનદેવને શ્રેષ્ઠી પાસે લઈ આવ્યા. યુવાન પુત્રીને ગ્ય છે એમ જાણી શ્રેષ્ઠીએ પ્રાર્થનાપૂર્વક હર્ષથી તે યુવાન સાથે પુત્રીને પરણાવવાનું નકકી કર્યું. | દશમી ઢાળ–તે વખતે ધનદેવે વિચાર કર્યો કે આવી સુંદર સ્વયંવરને શા માટે ત્યાગ કરું? પછી લગ્નક્રિયા શરૂ થઈ. આ અવસરે ધનદેવની બન્ને સ્ત્રીઓ ત્યાં આવી પહોંચી, અને દેવ-દેવી જેવું વરવહનું યુગલ જોઈને પ્રશંસા કરવા લાગી. તે વેળા નાની સ્ત્રી બોલી : “બહેન ! આ વર આપણા પતિ જે દેખાય છે. મોટી બોલી : “સમાન આકૃતિવાળા મનુષ્ય ઘણું હોય છે. આપણો પતિ તે શીત જવરથી પીડાતા ઘેર સૂતો છે, જેથી તું જરા પણ ચિંતા ના કરીશ.” પછી ધનદેવ કઈ બહાનું કાઢી નગર બહાર આવી આંબાના કોટરમાં ભરાઈ ગયો. પિલી બે સ્ત્રીઓ પણ ત્યાં આવી. એમણે મંત્ર ભણે અને આ આકાશમાં ઊડીને પોતાના ઘરના આંગણે આવી ગયે. ધનદેવ તેમાંથી નીકળીને ઘરમાં જઈને ઓઢીને સૂઈ ગયે. બન્ને સ્ત્રીઓ એને સૂતેલો જોઈ શંકા વિના સૂઈ ગઈ. સવારે ઘરકામ કરતાં નાની એ ધનદેવના હાથે કંકણ બાંધેલું જેઈને મેટીને તે વાત કહી. મોદીએ કહ્યું: “તું ચિંતા ન કરીશ. હમણાં જ હું એને ઈલાજ કરું છું.” અગિયારમી ઢાળ—પછી મોટી સ્ત્રીએ કે દેરાને મંત્રીને સાત ગાંઠ વાળીને ધનદેવના પગે બાંધી દીધે; એટલે તરત એ પિપટ થઈ ગયે. તે વિચાર કરે છે, “મનુષ્યભવ હારી ગયો, અને પક્ષી થયે; હવે હું શું કરું?” આ વિચારથી દુઃખી થયેલ પોપટ ઊડવા લાગે. તે વખતે મોટી સ્ત્રી એને પકડીને બોલીઃ “રે મૂર્ખ ! ટાઢિયે તાવ આવ્યાનું બહાનું કરી તેં અમારું ચરિત્ર જોયું છે, તે હવે કપટનું ફળ ભેગવ!” પછી એણે પિપટને પાંજરે પૂરી દીધો. નાની સ્ત્રી મોટી સ્ત્રીની આવડતની પ્રશંસા કરવા લાગી. પિોપટ પોતાના ઘરને તથા પરિવારને જેઈ ક કરવા લાગ્યું. પછી તે સ્ત્રીઓ જે વખતે વઘારના છમકાર આપતી હતી તે વખતે પિપટને કહેવા લાગીઃ “રે દુષ્ટ અમે તારે વધ કરીને તારા પણ આવા જ છમકારા બોલાવીશું.” બારમી ઢાળ –આ બાજુ રત્નપુરમાં શ્રીમતીને પતિ ક્યાં ગયે, ક્યાં ગયો તેમ શોધ શરૂ થઈ, પણ તેને પત્તો લાગ્યું નહિ. સવારે તેણે લખેલ એક લેક શ્રીમતીના જોવામાં આવ્યું. તેમાં લખ્યું હતું કે હસંતીપુરના નિવાસી ધનપતિને પુત્ર ધનદેવ અહીં આવે હતો, તે પરણીને પાછો ગયે છે. શ્રીમતીએ આ વાત પોતાના પિતાને કહી. પિતાએ તેને કહ્યું: “તારા પતિને શીધ્ર અહીં બોલાવું છું.” પછી એક દિવસ સાગરદત્ત શેઠ ધનેપાર્જન માટે હસંતી નગરી જતો હતો તે વાત જાણીને શ્રીપુંજ શ્રેષ્ઠીએ ધનદેવને માટે રત્નના અલંકાર આપીને સંદેશે કહેવરાવ્યોઃ હે ધનદેવ, તારી પત્ની તને બહુ યાદ કરે છે, માટે જલદી આવીને એની સંભાળ લે.” સાગરદત્ત સમુદ્ર ઓળંગીને હસંતી નગરીમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ આવ્યું અને ધનદેવને ઘેર ગયે. ત્યાં એણે ધનદેવને જ નહિ, એટલે તેની પત્નીઓને પૂછ્યું કે ધનદેવ કયાં ગયો છે? એમણે જવાબ આપ્યો કે વ્યાપાર માટે પરદેશ ગયા છે. ત્યારે સાગરદત્તે કહ્યું : “શ્રી પુંજ શેઠે આ અલંકાર મોકલાવ્યા છે ને જમાઈ ધનદેવને શીધ્ર બેલાવ્યા છે. બન્ને સ્ત્રીઓ બેલીઃ “અમારા પતિ કે પત્નીને મળવા ઉત્સુક છે. પરંતુ કાર્યવશ દેશાંતર ગયા છે. જતાં કહેતા ગયા છે કે કદાચ રત્નપુરથી અહીં કોઈ આવે તે તેની સાથે મારી પ્રિયાને માટે પિપટ મોકલજે, ને જે આપે તે લઈ લેજે.” એમ કહી સાગરદત્તને પાંજરા સહિત પિપટ આપે, અને તેની પાસેથી અલંકાર લઈ લીધા. સાગરદત્ત વ્યાપાર કરીને પોતાના નગર રત્નપુર ગયે ને શ્રીજને ધનદેવના સમાચાર કહીને પિપટ આપે. શેઠે પિતાની પુત્રીને એ પિોપટ આપે. તેથી તે સંતોષ પામી અને પિપટને રમાડતી દિવસે વિતાવવા લાગી. તેરમી ઢાળ–પિપટને રમાડતા રમાડતાં એણે એક દિવસ પિપટના પગમાં દોરો જે; આશ્ચર્ય પામી તે તોડી નાખે. તત્કાળ પિપટના બદલે ધનદેવ પ્રગટ થયે. તે જોઈને તે આશ્ચર્ય પામી. એણે પૂછયું: “આ શું આશ્ચર્ય ?” તે બોલ્યોઃ “તું જે જુવે છે તે સત્ય છે. વધારે પૂછવાની જરૂર નથી.” આ વૃત્તાંત શ્રીમતીએ પિતાના પિતાને કહ્યો. આ સાંભળી બધા આનંદિત થયા. કેટલાક સમય સુખમાં વ્યતીત થયે. શ્રીપુંજ સ્વર્ગે ગ. પિતાના ઘરમાં ભાઈઓને સ્નેહ એ જાણીને શ્રીમતીએ પતિને કહ્યું: “તમારા પિતાનું ઘર કેમ બતાવતા નથી?” ધનદેવ બોલ્યઃ “અવસરે બતાવીશ.” શ્રીમતીએ ફરી ફરી આગ્રહ કર્યો. - ચૌદમી ઢાળ–ધનદેવ બોલ્યોઃ “હે પ્રિયા, હજુ સુધી મને છમકારા સાંભરે છે.” શ્રીમતી બેલીઃ “તે છમકારા કેવા ?” એટલે ધનદેવે પોતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રીમતીએ કહ્યું: “તમે શંકા ન રાખશો. હું તેને પ્રતીકાર કરીશ, માટે પિતાના ઘેર ચાલે. ધનદેવ હસંતી નગરીમાં આવ્યો. તે વખતે ધનદેવને પિપટના બદલે મૂળરૂપમાં જોઈને આશ્ચર્ય પામેલી અને બહારથી હર્ષ બતાવતી તે અને સ્ત્રીઓએ સુખશાતા પૂછીને પતિને ખુશ કર્યો. પછી મોટી સ્ત્રીના કહેવાથી નાની સ્ત્રી પગ ધેવા માટે જળ લઈ આવી અને ભક્તિથી તામ્રપાત્રમાં તેના પગ ધોયા. તે જળ લઈને મોટી સ્ત્રીએ મંત્રીને જમીન પર છાંટયું. એટલે તરત ચારે તરફથી પાણી વધવા લાગ્યું. તે જોઈને ધનદેવે ભય પામીને શ્રીમતી સન્મુખ જોયું. તે બોલી: “ભય ન પામો.” વૃદ્ધિ પામતું તે જળ અનુક્રમે ઘૂંટી, ઢીંચણ, સાથળ, નાભિ, કંઠ ને છેવટે નાસિકા સુધી પહોંચ્યું. તે વખતે તેણે ભય પામીને શ્રીમતીને કહ્યું: “પ્રિયા! ડૂબી ગયા પછી શું?” શ્રીમતીએ “ગભરાશે નહિ” એમ કહીને પિતાના મુખ વડે તે જળનું એવી રીતે પાન કર્યું કે એક બિંદુ પણ બાકી રહ્યું નહિ! આ ચમત્કાર જોઈને બન્ને સ્ત્રી શ્રીમતીના પગમાં પડી અને બોલી, “તારી વિદ્યાથી અમે હારી ગયા છીએ. તારી માફક અમે પણ પતિની સેવા કરીશું.” ત્યાર પછી ત્રણે સ્ત્રીઓ પ્રીતિવાળી થઈને રહેવા લાગી. કારણ કે સરખા સ્વભાવવાળાને પ્રીતિ હોય છે. પણ પછી પ્રથમની બે સ્ત્રીઓની જેમ શ્રીમતી પણ વેચ્છાચારી થઈ ગઈ! પંદરમી ઢાળ–આથી ધનદેવ વિચાર કરે છે કે આ ત્રણેનો ત્યાગ કરીને હું હવે આત્મહિત કરું. પછી ધનદેવ કંઈક બહાનું કરીને અહીં આવ્યો છે. તે ધનદેવ હું જ છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ ૧૭ ઃઃ મે... પક્ષીની અવસ્થામાં તથા ખીજી રીતે પણ જે દુઃખ ભાગવ્યુ' છે તે તમારા દુઃખથી વિશેષ છે.” મદન કહે, “ હવે તા આ સંસાર જ દુઃખમય છે એમ જાણીને આપણે આત્મ હિત કરવુ ચાગ્ય છે. આ વખતે ત્યાં વિમળબાહુ નામના ગુરુ પધાર્યા. અને ભક્તિથી ગુરુની પાસે બેઠા. ગુરુએ ધ દેશના આપી સંસારનુ` સ્વરૂપ સમજાવ્યુ'. દેશના સાંભળીને બન્નેએ એમની પાસે દીક્ષા અ’ગીકાર કરી. સવેગ ધારણ કરીને વિહાર કરતા બન્ને વિવિધ પ્રકારનું તપ અને છેવટે અનશન કરીને સૌધમ દેવલેાકમાં દેવ થયા. સેાળમી ઢાળ—ત્યાંથી મદનના જીવવિજયપુરમાં સમરસેન રાજાની વિજયાવતી રાણીથી મણિપ્રભ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા, અનુક્રમે પિતાએ તેને ગાદી પર બેસાર્યાં. ચિરકાળ રાજ્યલક્ષ્મી ભાગવી, એક દિવસ કરમાઈ ગયેલા કમળવનને જોઈને પ્રતિખાધ પામી, પેાતાના પુત્રને રાજ્ય સોંપી જિનેશ્વરસૂરિ પાસે એ દીક્ષિત થયેા. મણિપ્રભ રાજિષ અધિજ્ઞાન પામ્યા ને આકાશગમનની શક્તિવાળા થયા. સત્તરમી ઢાળ-ધનદેવના જીવ વૈતાઢચ પતના રથનૂપુરચક્રવાલ નગરમાં મહેન્દ્રસિ'હુ નામે વિદ્યાધર-ચક્રવતી થયા. તેને રત્નમાલા નામની પટરાણી હતી. તથા રત્નચૂડ અને મણિચૂડ નામે પુત્ર હતા. એક વખત ચક્રવતીની પ્રિયા મહાભ્યાધિથી મરણ પામી. રાજા તેનુ' રક્ષણ ના કરી શકયો. તે મેહવશ થઈ વિલાપ કરવા લાગ્યું. અઢારમી ઢાળ—આ વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામિની લબ્ધિથી અને પૂર્વભવના સ્નેહના વશથી તેના નગરમાં ગયા. ત્યાં ચક્રવતી વદન કરીને તેની સન્મુખ બેઠા. મુનિએ સંસારનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. ઓગણીસમી ઢાળ——ત્યાર પછી વિદ્યાધરે મણિપ્રભ મુનિને કહ્યું : “ તમારા પર મને બહુ સ્નેહ થાય છે તેનું શું કારણ ?” તે વખતે મુનિરાજે ધનદેવ અને મદનના પૂર્વભવ કહ્યો. પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર સાંભળીને વિદ્યાધર પ્રતિબોધ પામ્યા અને પુત્ર રત્નચૂડને રાજ્ય સાંપી પેાતે દીક્ષા ગ્રહણ કરી. વિદ્યાધર રાજિષ આગમના અભ્યાસ કરી ઉગ્ર તપ તપી અનેક લબ્ધિના ભંડાર થયા. અનુક્રમે બન્ને મુનિરાજ શુકલધ્યાન કરતાં કરતાં કેવળજ્ઞાન પામીને મેાક્ષસુખ પામ્યા. આ પ્રમાણે હું સુજ્ઞ પુરુષા, મદન-ધનદેવની જેમ વિષયસુખને દુઃખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અગીકાર કરીને અનુક્રમે મેાક્ષસુખ પામેા. મદન-ધનદેવ-રાસ ॥ ૐ હ્રી અહું નમઃ ॥ મા દુહા તા વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જિનવર વીસ ! પદંકજ પ્રણમુ પાસના, જેહની ચડતી જંગીસ ।। ૧ ।। ગુણદાયક ગુણુસ્યું ભર્યાં, પ્રણમું ગુરુના પાય । ભમતાં જે ભવસાયરે, પ્રવણ સમ પરખાય ।। ૨ ।। Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ જગમાં બંધન દે કહ્યાં, રાગ તથા વલી દ્વેષ તેહમાં પણિ રાગ જ વડું, જેહથી દુખ અશેષ ૩૫ સુખઈછક સહુ જીવ છે, સુખ નવિ એલ કયા જિહાં આત્મિક સુખ નીપજે, તે શિવમંદિર હોય છે અને દુબુદ્ધિ સુખભ્રાંતિથી, રમેં વિષયમાં લીન ન ગમે સજજન પુરુષને, જાસ સુકૃત મતિ પીન છે પ તેહ વિષયસાધન અછં, મુખ્યથકી વર નારી તે તે ક્રૂર કુટિલ કહી, સાપિણ પરિ નિરધાર છે ૬ જૂઠી ક્રોધમુખી ઘણું, નિરદયી સાહસવંત કલહકારી કપટી વલી, પાર લહે નહીં સંત છે ૭ | કટુક વિપાક પરિણામથી, સુણ ઈહાં દષ્ટાંત મદન તથા ધનદેવને, વિવરી કહું વૃત્તાંત છે ૮ ચરિત્ર દેષી નાસ્તિણું, વિરમ્યા જેહ મહંત તે સુખીઆ સંસારમાં, તે થાઈ ગુણવંત છે ૯ છે તે પણિ એ દષ્ટાંતથી, જાણે સુગુણનિધાન કિમ આદરી છાંડી વલી, જાણી દુખ નિદાન ૧ળા કૌતુકે ને વૈરાગ્યની, વાત ઘણું સુવિદ સાંભળતાં સુખ ઉપજે, પૂરણ લહે પ્રભેદ છે ૧૧ છે ઢાળ ૧ | || માલી કેરા બાગમાં દેય નારિંગ પકે રે લો, અહો દેય—એ દેશી જબૂદ્વીપ લખ જેણે, જગતીસ્યુ સોહે રે , અહો જગતીસ્યુ સોહે રે લે ! મેરૂ પર્વત મધ્ય ભાગમાં દેવી મન મોહે રે લે, અહે દેવી મન મેહે રે લે (૧૨ા તેહથી દક્ષિણ દિશ ભલું ક્ષેત્ર ભરત દેદારૂ રે લે, અહો ષેત્ર ભારત દેદા રે લો બિચમેં નગ વૈતાઢય છે રૂપાને વારૂ રે , અહે રૂપાને વારુ રે લે ૧૩ તેહથી દક્ષિણભરતમાં સેહે સર્વિસ રે , સેહે સન્નિવેસ રે , નામ કુસસ્થલ જણિઈ બહુ પુણ્ય પ્રવેશ રે લે અહે બહુ પુણ્ય પ્રવેશ રે લે ૧૪ તિહાં કુલપુત્ર સહામણે રૂપે જિસ્ય કામ રે , અહો રૂપે જિસ્ય કામ રે લે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧માં T૧૬ ||૧૭ના ૧૮ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવ-રાસ મદન નામે પરસિદ્ધ જે લષમીને ધામ રે , અહો લષમીને ધામ રે લોલ કિહાંઈ થકી બાલકાલથી વિદ્યા બહુ પામે રે , અહો વિદ્યા બહુ પાપે રે લે ! સરલ ભાગી સુંદર પુણ્ય અતિશય પામે રે , અહો પુણ્ય અતિશય પામ્યા રે લે નારી દેય સહામણી જાણિઈ રતિ પ્રીતિ રે , અહો જાણિઈ રતિ પ્રીતિ રે લે ચંડા પ્રચંડા નામથી તિમ ગુણથી પ્રતીત રે લો, અહો તિમ ગુણથી પ્રતીત રે લે પ્રેમ ઘણે બિહું ઉપર તેહને પણ પ્રેમ રે , અહો તેહને પણિ પ્રેમ રે લે છે પણિ બિહુ સકિ કલહ કરે સકિ ધર્મ એ નેમ રે લે અહો સકિ ધર્મ એ નેમ રે લે યત:– છે દુહો છે સકિ વેધ અતિ આકાર, જેહવા તેષાં તીર છે ભાલા ફૂલ તણી પરિ, પરિ પરિ દા પીર પૂર્વ ઢાલ છે મદન વારે પણિ નવિ રહે, કેપ ને અભિમાન રે , અહે કેપ મેં અભિમાન રે લે રાણી પ્રચંડા નારિને, પાસે ગામને થાન રે લે, અહો પાસું ગામને થાન રે લો એક એક દિનના નિયમથી, રહે મદન તે વારે રે , અહો રહે મદન તે વારે રે લોલ મદન તે નિયમ ચૂકે નહીં, ઈમ કરતાં કિવારે રે લે, અહ ઈમ કરતાં કિનારે રે લે કારણ કેઈક પામીને, પરચંડા ગેહ રે , અહે પરચંડા ગેહ રે લે એક દિન અધિક તિહાં રહ્યો, ધરી તાસ સનેહ રે , અહ ધરી તાસ સનેહ રે કે આવ્યો ચંડાને ઘરે, કણ ખાંડતી તેહ રે , અહો કણ ખાંડતી તેહ રે લે છે આવતે દીઠે નિજ પતિ, કોઈ ભરી દેહ રે , અહો કેધઈ ભરી દેહ રે લે ૧લા! રમા પારના ૨૨ ૨૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ २० લે દુષ્ટ પ્રચ'ડા જા તેહુને ઘર મુ’સલૂ' નાખ્યું સનમુખે, મુખિં ઇંણિ પરિ' ભાસ રે લેા, અહે। મખ' ઇ 'પિર' ભાસ રે લે। । રે ૐ દુષ્ટ અભાગીયા, તુઝ નહી ઇંહા વાસ ફ્ લા, અહે। તુઝ નહી ઇંહા વાસ તુઅને, ઘણું પ્રાણ આધાર ૨ લેા, અહે। ઘણું પ્રાણ આધાર રે લે। । સુખથકી, રહેજે ધરી પ્યાર રે લા, અહેા રહે જે ધરી જ્યાર ફ્લે અતિ, નાઠા તિી વેલા રેલા, અહે। ના। તણી વેલા રે લ।। પૂઢિ જાઇ હેલા ૨ લેા, અહ પૂ ડિ જાઇ હેલા ૨ લા દ્વેષીએ, ફણુાટેપ વિશાલ રેલા, અહે। ફણાટે પવશાલ રે લે। । આવતા, ઇિ મહાકાલ રે લેા, અહે। જાણિઇ મહાકાલ ૨ લા પાસ ફ્લા, પાસ ૨ લેા ! તે દ્વેષી બીના થોડી ભૂમિકા જઈ કરી, સર્પ ભયંકર થૂલ સુ ́શલ સમ નાઠે સિવશેષે વલી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહે સનમ થ પર ચડા અહે પર ચડા વિમાઇ સાસ હૈ લેા, નિવ મા સાસ રે લા આવ્યેા અહે। આવ્યે દીઠા તિીઈ આવતા, અહે। મદન કહે. ચંડા ચરી, પૂંઠે તું સાંભિલ પરચડા તતકાલ ૨ લેા, તતકાલ ૨ લેા । ભાલિ રેલા, અહે। પૂઠે તું ભાલિ ફ્ લે કહે' મત ભય મન આણિ રે લેા, અહે। મત ભય મન આણિ રે લે ! તુ' મુઝ પ્રાણથી વાલહ્યો, હું કરસ્યું ત્રાણુ રે લેા, અહે। હુ કરસ્યુ ત્રાણુ ૨ લા ધીરા થા કાંઇ ભય નથી, એહના સ્યા ભાર રે કેા, અહા એહુના સ્યા ભાર કે લે। । ઇ'મ કરી આસ્વાસ્યા તિણે, નારિચરિત્ર અપાર રે લેા, અહેા નારિચરિત્ર અપાર રે લા ધન ધન તે મુનિરાજને, રિ છડી નાર ૨ લેા, અહે। સૂરિ છ`ડી નારિ ફ્લૈ। । ‘ પદ્મમ ” કહે, સુણતાં જયકાર રે લા, *જયકાર ૨ લેવા પહે લી ઢાલ શહે સુણતાં પૂછે' કમ ભયભ્રાંત તું, ર૪ાા ારયા ારા ારણા શારદા વારા ૫૩ના ૫૩૧૫ ૫૩૨૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રણુણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનવ-રાસ 0 ના દુહા ।। ભયકાર ! પરચંડા, દીઠે। પ્રખલ, ભુજંગમ આંગણા આગલિ આવીએ, કીનાશને અનુકાર ક્રોધે. તે દ્વેષી કરી, તનુ ઉજ્જૈન તામ । કરી મલપિંડની ગેાલિકા, નાંધે સનમુખ જામ નકુલ થયા તે તતતિષણે, નાગ કાં નવ ખંડ ચમક્યો મદન તે ચિત્તમાં, ચ'ડાથી આ પ્રચ‘ડ જોતાં જોતાં નેાલિ, સર્વે થયા વિસરાલ નાના રસ વેદે મને, ચિંતે મન રસાલ અહે। ! ચંડાના કાપથી, આવ્યે પ્રચ`ડા પાસ । શરણ થઈ એ મુઝને, રાજ્યેા દેઇ આસ્વાસ ણિ જો દૈવયેાગે' કરી, કાપે. પ્રચંડા એહ ! તો કાંણુ શરણુ હવે તદા, જાઉં કેહને ગેહ વાહલા પણ કાપે નહીં, એહવા દુર્લભ કાય । તે નારિ ને કુભારયા, નવિ કાપે કિમ હાય એ રાક્ષસણી દેય જણી, છાંડી જાઉ... પરદેશ । આપ કુશલને કારણે, ત્યજીઇ રાજ્ય ને દેશ યતઃ त्यजेदेकं कुलस्यार्थ, ग्रामस्यार्थे कुलं ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं ા ઢાળ સ્ mu શા ાણા "કાા મા "દા નાણા lin त्यजेत् । त्यजेत् ॥ १ ॥ # પુણ્ય પ્રગટ થયા એ—દેશી ॥ ' કેઇક વાસર વહી ગયા રે ભમતા ભયતા આવીએ રે જીતે નિજ લષખી થકી તેહ નયર ઇમ ચિંતવીને નીકલ્યા રે સુજન, સાથે બહુ ધન લેય, પુણ્ય પ્રગટ થયા મદન ભમે' દેશાંતરે રે ૩૦ સ્વેચ્છાઇ ગત ખેય પુણ્ય ઘા સુ॰ પૃથિવી જોતાં તાસ પુ॰ । સુ॰ નગર નામ સકાશ પુ॰ ૫૧ના સું॰ સુરપુરી લંકાં વાસ પુ॰ । ઉદ્યાનમાં રે ૩૦ બેઠા અાક સકાશ પુ॰ ૫૧૧૫ ણિ અવસર એક આવીએ રે ૩૦ ભાનુદત્ત ઋણુ સેમાંહિ શિરામણ રે સુ॰ ખેલે તે હવે. મદન સુખે' તું આવીએ રે સુ॰ કુશલ અછે સુખશાત પુ॰ ! ચાલે નિજ ધરિાઈઇ ૨ સુ॰ માના અમચી વાત પુ॰ ૫૧૩ા ૧ નામ પુ॰ ! આમ પુ॰ ૫૧રા Page #18 -------------------------------------------------------------------------- ________________ 22 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ-ગ્રંથ નામ સુણી ચિત્ત ચમકીએ રે સુ॰ સુ' જાણે મુઝ નામ પુ॰ । ચાલ્યા નગરમાં તેહસ્યુ' રે ૩૦ પેહતા તેહને ધામ પુ૦ ૫૧૪ા સેઠ કરાવે તેને' રે સુ॰ સ્નાન ભાજન ભલી ભાંતિ પુ॰ ! ગૌરવ આદર ખડુ કરી ૨ સુ॰ ભાષે ઇંમ એકાંતિ પુ॰ ૫૧પપ્પા કહે` પરણે। મહાભાગ પુ॰ । ભાલ અરધચંદ્ર ભાગ પુ૦ ૫૧૬૫ એલે અમૃત વાણિ પુ॰ ! નયન કમલદલ જાણિ પુ॰ ॥૧ળા કુમરી નિજ આગલિ કરી રે સુ॰ મદન દ્વેષી તે નારિને રે સુ॰ ચતુરા ચ ́પકવાનસ્યું રે સુ પવ ખિએટી કામિની સુ॰ રૂપે રિતને હરાવતી ૨ સુ નહિ તિલેાત્તમા એહવી રે સુ॰ કિમ જાણે! સુઝ નામને રે સુ॰ વદન તે ચંદ્રસમાન પુ । એલ્યા મદન સુજાણુ પુ૦ ૫૧૮ા નવ જાણેા કુલશીલ પુ॰ ! કિમ ગૌરવ કરા એવડા રે સુ॰ વલી કન્યા દિએ લીલ પુ૦ ૫૧૯૫ સેઠ કહે સુણ સાહિબા રે સુ॰ તે ઉપર એક ઇચ્છતાં રે સુ॰ પ્રાણથકી મુઝ વાલહી ૨ સુ॰ માહુરે પુત્ર છે. ચ્યાર પુ । પુત્રી હુઈ મનેાહાર પુ॰ ારભા વિદ્યુલતા ઇણુ નામ પુ॰ t પાઠવી સકલ કલા વલી સુ આવી યૌવન જામ પુ॰ ॥૨૧॥ સુ તે દ્વેષી મ્હે ચિંતવ્યુ ૨ સુ॰ વર યાગ્યા થઈ એહ પુ॰ ! દેવી કાઈ વરને હવે રે સુ॰ લેાકરીતિ ધરી નેહ પુ॰ ારરા વલીએ વિયેાગ ન સહી સકું રે સુ૦ એહના ક્ષણ એક માત પુ॰ ! ઇમ ચિંતાતુર હું થયા રે સુ॰ નવિ નિદ્રા આયાત પુ॰ ારા ભૂષ તરસ સિવ ઉપશમી રે સુ॰ છાંડચો સકલ વ્યાપાર પુ॰ ! શૂન્ય મને વરતુ સદા રે સુ॰ સૂતે રાતિ મારિ પુ॰ ારકા મધ્યરાતિ કુલદેવતા રે સુ આવી ભાષે ઈમ પુર લચ્છ ! કાંય ચિ ંતા કરે રે કહું તે સાંભલિ નેમ પુ॰ ારપા વિહાણે. નગરઉદ્યાનમાં રે ૩૦ અશોક વૃક્ષને મૂલ પુ૦। પુરુષરતન કુલઉપના રૈ સુ॰ તરુણ કલા અનુકૂલ પુ॰ ારદા દિવસ પ્રહર એકને સમે રે સુ॰ મનનામ ગુણવંત પુ૦ ર દ્વેષી કન્યા દેજે તેને રે સુ॰ તવ મેં ભાખ્યું. ત ંત પું॰ પારણા ચિ'તાસમુદ્રમાં બૂડતાં સુ॰ મુઝને ઉદ્ધર્યાં માત પુ॰ ! અદ્રેશ થઈ કુલદેવતા રૈ સુ॰ અનુક્રમે થયા પરભાત પુ॰ ારદ્વા નૃત્ય કરી વિહાણાં તણાં રે સુ॰ આવ્યા હું ઇંણુ ઢામિ પુ । દેવીઇ ભાયુ તે સવે રે સુ॰ નયણે દીઠું. તામ પુ॰ ારા Page #19 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ ઢાલ બીજી એહ રાસમાં રે સુત્ર ભાષી અતીહિં વિશાલ પુ ‘પદ્રવિજય” કહે સાંભલો રે સુત્ર આગલિ વાત રસાલ પુત્ર ૩૦૧ | સર્વ ગાથા ૬૧ છે | દુહા છે તે માટે કરું વીનતી, જાણું તુમચું નામ માહેરુ વચન માની કરી, કરો અહોરું કામ ના તે સાંભળીને ચિંતવે, મદન તે ચિત્ત મઝારિ વિનાં પ્રિયાં હું એકલે, વંઠ પરિ નિરધાર પર કાલ ગમાવું કિણી પરિ, રહું હવે કિણે ઠાણ દે દીધી કન્યકા, આપે છે મુઝ પાણિ આવા ભાગ્યયોગે આવી મલી, મનવિશ્રામનું ઠામ પરણીને ધન ભેગવું, એહ શેઠનું ધામ જા ઈમ ચિંતવી અંગીકારે, તેહ શેઠની વાણિ શુભ લગને પરણ્ય તિહાં, મનમાં ઉછરંગ આણિ પા ઢાળ ૩ છે | ચતુર સનેહી મોહનાં—એ દેશી છે ભાનુદત્ત હવે સેઠીઓ, વસ્ત્ર અને અલંકાર રે બહુ ધન કંચન પૂરિઉં, ભવન દીઈ મહાર રે દા પુન્યવંત ઈમ જાણિઈ છે વિઘલતાણ્યું તિહાં રહ્યો, સુખ ભેગવું સુરસાલ રે ! પુણ્યે મનવંછિત માઁ, દુખ થાઈ વિસરાલ રે પુન્યવંત છા - સુપુસિ જિહાં જાઈ તિહાં, નવિ જાણે કુલ શીલ રે . પણિ તે પુણ્યઉદઈ કરી, પામે સુખ ભર લીલ કે પુન્યવંત ૮ - જે ઈચ્છક કલ્યાણના, ઈહ ભવ પરભાવિ પ્રાણી રે તો પુણ્ય ઉદ્યમ આદરે, કરિઈ ગુણમણિ ખાણી રે પુન્યવંત છેલા સસુર દ્રવ્યથી સંપજે, ભોગ ભલા ભરપુર રે મદન મગન સુખસાગરે, દુખ વાત ગઈ દૂરિ રે પુન્યવંત ૧ કેઈક વરસ વહી ગયાં, એક દિન પાઉસ આ રે પંથી લેક વિરહી જિકે, તે ઘર ભણી સહુ ધાયો રે પુન્યવંત ૧૧ કામિની વિરહઅગનિ થકી, ધૂમલેખા ઘનમાલા રે વિસ્તરી ગગન તેણેિ કરી, મેઘ હુઆ માનું કાલા રે પુન્યવંત ૧રા દિશિવધૂને આભર્ણ પરિ, જલદ ભર્તાઈ દીધું રે ચમકે ચિહું દિશિ વીજ તે, કનકમયી સુપ્રસીધું રે પુન્યવંત) ૧૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્વ ગ્રંથ ડિડિમ પાઉસરાયના, સલકી ચ્યારિ ક્રિશ વિસ્તરીએ રે । હું રાજા છું ઇણિ પરે, લાક ગજા રવે' ભરીએ રે પુન્યવ’ત॰ ।।૧૪। માનિની માનખ`ડણુ ભણુ, ખડગધારા જ્યું પ્રચંડ રે । વરસે નિરંતર તિણે સમે, જલધારા તે અખંડ ૨ પુન્યવ’ત૦ ૫૧પપ્પા પ્રથિવી મહિલાને હૃદે, હાર સૈંર અભિરામ રે । સરિતા પસરી સેાહિઇ, દ્વેષી પસરે કામ કરે પુન્યવ॰ ॥૧૬॥ કુટજ ક`ખ ને કેતકી, અર્જુન ફૂલ્યા રે । કુર'ચ ચકાર ને... મારના, મઢ વાધ્યા તેમ મેલાં રે પુન્યવ’ત॰ ॥૧૬॥ મેઘઘટા મહિષી વલી, પૃથિવી ને આકાશે રે । પય ઝરતી ગાજે ઘણું, શ્યામવરણ પ્રકાસે' રે પુન્યવ’ત॰ ૫૧૮૫ ગર્ભ ધરે ખગલી તા, હરિતાંશુક ધરા પહેરે નૃપયાત્રા રજ ઉપશમે, કામિની પતિપથ હેરે રે પુન્યવ’ત૦ ૫૧૯ા મન એ ઠા તિહાં ગેાષડે, જોવે પાઉસ સાહા રે । પાડેસિ નયણે પડી, કરતી દુખવિહાર પુન્યવ ́ત ારના કરતી વિલાપ ઇણિ પરે, મુંકી મુઝ અનાથ રે । દેશાંતર ગયા તે હજી, નવિ આવ્યે મુઝ નાથ રે પુન્યવ’ત॰ ારા ઘન ગરજારવ વિજલી, દાદર મુઝ ડર પાવે. ગૂ પડી તે પાણી ઝરે, થરહર દેહ કપાવે રે પુન્યવ’ત॰ ારરા નિઠવી... ધન પૂ, માલિક પણિ ઇંમરાવે રે । આણી સ્થું આપું. હવે, દૈવ ન સાહમુ જોવે રે પુન્યવ’ત॰ ારા દુખ કુલભવન હું નીપની, મદન સુણીઇ કાને રે અતિશય કરુણા ઉપની, ચિત્તમાં ધરી ઇમ સાને રે પુન્યવ’ત॰ ારકા ઢાલ ત્રીજી ઐહુ રાસની, ભાષી ગુરુ સુપસાય રે ! પદ્મવિજય' કહે` પુણ્યથી, પામે વંછિત ઠાય રે પુન્યવ’ત॰ ારપા ૫ સર્વ ગાથા ૮૬ ॥ દુહા | મદન વિચારે. ચિત્તમાં, અહા એ રાંક અનાથ ! પતિવિરહે ”મ વિલપતી, નહી કા એહુના સાથ ।। ૧ ।। ચડા પ્રચ ́ડા ખાપડી, માહરા ધરતી વિયેાગ । ઇંણિ પરે દુખણી બહુ હસ્યું', ભરતા વિષ્ણુ સ્યા ભાગ ૫ ૨૫ ઈમ ચિંતવતા તે હવે, નયણે નીર ઝરત તે દ્વેષીને નાહને', વિદ્યુત્સતા ભણંત ॥૩॥ સ્યા ઉદ્વેગ તુમ ચિત્તમાં, ભાષા કારણો મુજ । ખહુ આગ્રહથી ભાષિ, જેડ હિયાનુ ગુરુ ૫ ૪૫ પૂરવ ભારયા સાંભરી, તિષ્ણે મુઝ દુખ બહુ થાય ! દ્વેષી પાડેાસિણ રાવતી, સાંભરી ચિત્તમાં આય ૫ પા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ ના ઢાળ પ ૫૧ના ॥ આધા આમ પધારી પૂજ્ય અમ ધરે વેાહરણ વેલા—એ દેશી ગા વાત સાંભલી કામિની તે ચિત્તમાં, કરતી ઇમ વિચાર । ઇંણિ પરં સુખ ભોગવે મુઝ સાથે', પણ સાંભરે તે નારિ સ્વામી સુખે પધારા ઘરે, તેહની ષરિ તે લીજે ખાદ્ય વિકાર નવિ દેષાવે, ખેલે ઇંશુ પરે વાણી । સ્વામી એવડુ દુખ ઉપજાવા, સ્પે. કારણ હિત આણી સ્વામી તિહાં જઈને તસ રતિ ઉપજાવેા, મદન કહે તવ ઈમ । તાહરી આણા હાય તેા જાઉં, નહીં તેા જા" કેમ સ્વામી સાંભલી ચિંતવે ઇ ઈર્ષા આણી, જીએ દાસી પર સેવું । વચન ન લેાપુ એહનુ' કમહીં, કરું એહુના ચિત્ત જેવુ સ્વામી તાપણુ દુખદાયક તે બિહુને, સંભારે છઈ આમ મ્હે. તા ષસી ન સક્રીઇ ક્ષણ પણિ, દુર પીડે કામ સ્વામી પાઉસ રિતુહુ કામ જગાવે, વાત વિસારે પાડું । કાલ ક્ષેપ કરીઇ કાઈ રીતે, ઇમ ચિંતી કહે. આડુ' સ્વામી સ્વામી વાટિ વિષમ એ રિતુમાં, મારગ દુ^મ કરે' । ગિરી નદીએ અતિ વિષમ છે વાટે, જાવા ચિત્ત કિમ પસરે સ્વામી ા૨ા શરદ કાલે જખ પાઉસ ઉતરે, તવ જાજ્યે તુમ્હે સ્વામી । વાત સુણીને માન્યું મર્દને, સ્ત્રીને વશ હાઇ કામી સ્વામી ભેાગ સુખે' હવે કાલ ગમાવે, શરદ રીતુ જખ આવે । તખ જાવા ઉત્કંઠિત પૂછે, જા જો તુ ફરમાવે સ્વામી કાંય વિચાર કરીને માન્યું, `ખલ સાથે' આપે ! કરી સુગંધ કર વિધિસ્યું, મદનને હાથે થાપે' કુશસ્થલ ભણી ચાલ્યા વેગે, લેઇ કર'એ તેહ । જાતાં થયે મધ્યાહ્ન સમય તવ, કાઈ ગામે ગયેા એહ સ્વામી તાસ ઉદ્યાને સરેાવરતીરે', તરુ મૂલે વિશ્રામ । નાહી દેવ ગુરુ સ'ભારી, ઇચ્છે ભેજન કામ સ્વામી।૧ળા ચિ’તવે' જો કાઈ આવે. અતિથી, નયણે ઇંહી જ કાલ । ॥૧૧॥ ૫૧ા ૫૧૪ા સ્વામી ૧૫મા ૫૧૯૫ તે। તસ ગ્રાસ અરધ આપીને, પુણ્ય કરું તતકાલ સ્વામી (૧૮૫ પરને શબ્દ કરીને ભુંજે, જગમાં તે ધન પ્રાણી । અતિથીસ વિભાગ કહ્યો તેણે', લષમી કરતલ આણી સ્વામી ઇં ચિંતવતાં દ્રી પાસે,દેવકુલથી નીકલતા । જટા મુકુટ ને ભસ્મવિલેપિત, ગામ ભણી સલસલતા સ્વામી un છા શાળા ht હાફુલા ારના ૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણૅ માત્સવ-ગ્રંથ તપસી દ્વેષી હરખ્યા હૃદયે', એટલાબ્યા બહુ માને ! આપ્યા કર આહાર પ્રમાણે, લેઈ વલીએ નિજ થાને સ્વામી ર૧૫ ભૂલ્યે તપસી ખાવા ખેડા, તેહ સરાવરતીરે । ખાવા મદન આરંભે જેતે, લેઈ સમીપ તેની સ્વામી ારા એહવે છીક થઈ તવ ચિંતે, કાંય વિલંબ તે કીજે' એહવે યાગી મકરા હૂબે, કરમ પ્રભાવ દીજે સ્વામી!રા શ્રીગુરુ ઉત્તમવિજય પ્રભાવે, ભાષી ચાથી ઢાલ । ‘પદ્મવિજય ' કહે પુણ્યપ્રભાવે, હાવે. મંગલ માલ સ્વામી ારકા ॥ સવ ગાથા ૧૧૦ ॥ દુહા ॥ એ'એ' કરતા બાકડા, ચાલ્યા નયર સ'કાસ । મદન લહ્યા વિસ્મય ઘણું, દેષી તેહ વિલાસ પા કિહાં જાઈં છઇ એકડા, જે પૂ જાય । ઇમ ચિ`તિને ચાલીએ, કૌતીક મન ન માય ારા મદન એકડા બિહું જણાં, પહેાંતા નયર મઝારી । પેઠા બકરા ભવનમાં, જિહાં વિદ્યુતલતા નારી રાણા મદન જોવા છાંને રહ્યો, કાઇ થાનિક તે પાસ । જો ખકા સ્યુ કરે, પેસીને આવાસ રાજા બકર આવ્યે જાણિને, વિદ્યુતલતા દિઇ દ્વાર । લેઈ લકુટને... મારવા, ઉઠી ઉંધી નારિ ઘા ખૂબ પાડે તે ખેાકડા, તવ ખેલે તે નારિ નિરઅપરાધ મુઝને તજી, રેતુ પડા ધિક્કાર ।। બહુ કાલે. પણિ પૂર્વીની, નારિથી વિરમ્યા નાંહિ । સાલ્યા તિહાં ઉત્કંઠવી, સ્યુ જોઈ આવ્યેા આંહિાણા ! હાલ પા ધરીને આજ ૫ કરે લણાં ધડદે રે—એ દેશી ઘ નારી કહે... મુસલે' કરી, દયા મારું' નહીં ભરતા ભળી, ભવિક જન સુણજ્યે રે, બીહુના ચંડા મુ ́સલથી, ગયેા પ્રચંડા પાસ । મુઝ મારતાં હવે. કહેા, ચિંતમાં કેહની આસી ભવિક જન॰ પ્રા જાણી મહુડુમકાજ દ્વા નારીચરિત્ર વિચિત્ર હૃદયમાં સુણજ્ય ૐ । કહી કહીને ઇમ મારતી, મિલીએ લેાક અપાર । મદન વિચારે ચિત્તમાં, અહેઅહે। ચિરત અપાર ભવિક જન૰૧ના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવ રાસ કરમે જો ષાતા કદા, માહુરી પણિ એ રીતિ । લેાક ખુંખારવ સાંભલી, દેષી એહ અનીતિ ભવિક જન૦ ૫૧૧૫ રે રે મૂઢ પશુ ભણી, મારે છે. તું કેમ ! વકિલે તું ઉપની, કિમ હિંસા કરે ઇમ વિક જન૦ ારા તવ પાણી મંત્રી કરી, છાંટયું તેને જામ । ભસ્મ ગુંડિત જટા ધરા, ઊરણ જોગી થયેા તામ ભવિક જન૦ ॥૧૩॥ લાક દેષી પૂછે ઇસ્યુ, ભગવન સી એ વાત । તવ તે આંસુ નાષતા, ભાષે નિજ અવઢાત ભવિક જન૦ ૫૧૪ બીકે. તપસી નાસતા, વિસ્મય પામ્યા લેક વિદ્યુતલતાને ઉપના, મનમાંડી. ઘણા શાક ભુવિક જન૦ ૫૧પા ધિગ ધિગ નિરપરાધી એ, તપસી માર્યા આજ । નવિ જાણું કહાંઇ ગયા, પતિ જાણી એ અકાજ ભવિક જન૦ ૫૧૬) મિલસ્સે અથવા નહીં મીલે, તે માહરા ભરતાર । મે' જાણ્યું શિક્ષા દેઇ, ભાગ ભોગવસ્યું સાર ભવિક જન૦ ૫૧૭ાા મનના મનોરથ મન રહ્યા, જનમાં થયા અપવાદ ! ભવિક જન૦ ૫૧૯મા પતિ વિરહણી હું થઈ, કહાં કરું શેર ને દાદ ભવિક જન૦ ॥૧૮॥ પુđક ખવાણે! નહીં, વલી હાથે દીધે। જેમ એહુ ઉષાણા મુઝ થયા, કડાં હવે કરિઇ કેમ મદન વિચારે દ્વેષીને, નિજ ચરિત્રે કરી એહુ ! ચડા પ્રચંડા બિહું જણી, જીતી કપટની ગેહ ભવિક જન॰ ારભા ચેાગીને પણિ ગમ્ય નહીં, નારિચરિત્રના અંત । વિક જન॰ ારા બ્રિર્ ધિ વિષયી જીવને, તેાપણિ તિહાં રાચત વિકજન॰ રા રાક્ષણી સાપિણુ વલી, વાઘિણુ જીતી એણુ જે વિશ્વાસ કરે તરા, તે પશુ નરરૂપેણુ પુણ્યે ત્રણથી છૂટીએ, હવે કરું નિજ કાજ ! ઇમ ચિતવતા આવીએ, નામ હસતીપુરી પાજ વિક જન૦ રા મનરાસમાં પાંચમી, ઢાલ ઇંણિ પર હાય । પદ્મવિજયે ’પુણ્યે કરી, પુણ્ય કરા સહુ કાય ભવિક જન૦ ઘર૪ા । સવ ગાથા ૧૩૬ ॥ [૧૩૪ ' || દુહા || ગેરી હિર વિર બારણે', ઈશ્વર માનુષ્ય માત્ર કે રંભા વન વન દ્વેષીઇ, ધનની કેઈ કહું' વાત ll २७ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ ગૌરી ઈશ્વર રંભા ધનદ, સહુને હસતી તેહ છે નામ હસંતી તેહનું, સુરપુરી અધિક છે એહ પરા તસ ઉદ્યાનમાં ચિત્ય છે, જાણે મેગિરિ કનકથંભ પંચાલિકા, જિહાં શ્રી રીષભજિર્ણોદ ૩ છે ઢાળ છે કે ભવિ તુહે વંદો રે સુમતિ ને શાંતિ જિમુંદા–એ દેશ છે મદન દેઉલમાં પિઠો હર, રીષભ જિનેસર દીઠા જનમ મરણ ટાલે ભવિજનનાં, મનમાં લાગા મીઠા જિનવર નિરજી લાલ, હિરડે હરષ ધરજે ! જિનગુણ પરષી લાલ, નરભવ સફલ કરી જે છે ભવસાયરમાં ભમતાં જનને, આલંબન જિનરાયા ! દેવને દેવ સુરાસુર વંદિત, પૂરવ પુણ્યે પાયા જિનવર૦ લાપ હાથે નહીં હથિયાર ન માલા, નહીં ઉચ્છેગે વામા અવિકારી અકષાયી મુદ્રા, નિરભયી ને ગુણધામાં જિનવર દા એહ સરૂપ ન જગમાં દીસે, સફલ થયે અવતાર નયણ કૃતારથ મારાં હૂઆ, ધન્ય હું જગશિરદાર જિનવર૦ ધાણા ભવસાયરને પાર હું પામે, દુરલભ જિનપદ પામી ભવખયકારણ ભવદુખવારણ, હોં થયે શિવગતિગામી જિનવર૦ ૮ ઈમ બહુમાને જિનવર પ્રણમી, બેંઠે તિગૃહી જ કામ વણિકપુત્ર ઇણ અવસર આવ્ય, ધનદેવ તેહનું નામ જિનવર૦ છેલ્લા તે પણિ પરમાતમ પ્રણમીને, મનમાં ઉલ્લસિત ભાવે ! મદન ને ધનદેવ રંગમંડપમાં, હર બિહું જણ આવે જિનવર ૦ ૧૧ પુછે ધનદેવ સ્નેહ ધરીને, સાધર્મિક તસ જાણી ભદ્ર તુહે આવ્યા કહે કિહાંથી, જિનમુખ જોવા જાણે જિનવર૦ ૧૧ દુખ હૃદયમાં સુહુ બહુ દેવું, તવ ચિંતે તે ઈમ ! કોઈ મહાતમા મુઝને પૂછે, આણ બહુ પ્રેમ જિનવર. ૧૨ બાલ્ય મદન ભદ્ર હું આવ્યું, નગર સંકાસથી જાણિ દુખ કારણ મુજ રીદયને પૂછ્યું, તે સાંજલિ ગુણષાણિ જિનવર૦ ૧૩ વાત લજા જેવી છે તે પણિ, મચું દરિસણ દેવી સ્નેહ ઘણે દીઠે તણું ભાથું, બીજું સર્વ ઉવેષી જિનવર૦ ૧૪ નિજ વૃત્તાંત સરવ તિણે ભાગે, ધનદેવ બલ્ય તેહરે કેટલું સુખ દુખ આગલિ તાહરું, તુઝથી અધિક દુખ માહરે જિનવર૦ ૧પ માહરી વાત ઘણી અચરિજની, સુણતાં વિસ્મય થાય છે ભાર્યા માહરે તુઝથી અધિકી, સુણતાં તુઝ દુખ થાય જિનવર૦ ૧૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ મદન કહે કહો તુમ ભાર્યાની, વાત તે વિસ્મયકારી ધનદેવ કહે તે કહિઈ સુણજો, હર્ષ ધરી નરનારી જિનવર૦ ૧ળા “પદ્મવિજય ” કહી મદન રાસમાં, રૂડી છઠી ઢાલ હવેં કહું જે ધનદેવ કેરી, વાત ઘણું સુરસાલ જિનવર૦ ૧૮ સર્વ ગાથા ૧૫૪ [૧૫] . છે દુહા | ઈણ નયરીમાંહિં વસે, ધનપતિ નામા શેઠ ! નિશ્ચલ શ્રીજિનધર્મમાં, બીજુ જાણે વેઠ (6) ૧ મુનિજનની સેવા કરે, કરં વલી પરઉપગાર ! ગુણરાગી ગિરુઉં ઘણું, શ્રીયંતમાં શિરદાર ધારા લષમી નામ સોહામણું, નામ તિસ્ય પરિણામ લષમી ઘરિ આંગણિ વસે, સકલ કલાનું ધામ મારા એહવી નારીત્યું શેઠજી, ઉભય લોક અવિરુદ્ધ છે સાવંતાં સુત દે થયા, તેહ સદા સુવિશુદ્ધ iા તિહાં પહિલે ધનસાર છે, બીજે છે ધનદેવ યૌવન વય આવ્યા બિહં, સ્વામી કાર્તિક મહાદેવ પાપા છે હાલ ૭ છે કે ગેબ સાગરની પાલિ ઉભી દોય નાગરી મહારા લાલ–એ દેશી છે દેય કલા હવે સીધ્યા યેવન વય આવીયા મમ્હારા લાલ, રૂ૫ લાવણ્ય વિશિષ્ટ કન્યા પરણાવી આ મહારા લાલ ! નિત્ય નિત્ય નિજ વ્યાપાર કરે તે બહું જ હારા લાલ, કાલ ગમાવે છણિ પરે સહુઇ ઇકમને હારા લાલ ૬ જીવલેકને મરણ અને આ સદા હારા લાલ, સમય સમય વિણસેં રસ રૂપ ને સંપદા મ્હારા લાલ ! ધનપતિ સેઠ આયુ નિજ અથિર જાણ કરી મહારા લાલ, શત્રુ મિત્ર રામભાવ હૃદયમાંહિ ધરી મહાશ લાલ પાછા થઈ વિરક્ત સંસારથી સહુ જીવ બમણ મહારા લાલ, મન એકાગ્રે પંચ પરમેષ્ઠિ સુમરણ મહારા લાલ પંથ સાથે પરલોકને ધનપતિ વાણિઈ મહારા લાલ, મરણ લહ્યો ઈંમ ઉત્તમ શ્રાવક જાણિઇ મહારા લાલ પાટા નિજ ભરતાર વિગ શેક હોં બહુ કરે મારા લાલ, લષમી પણિ ઘરવાસ બીહામણે ચિત્ત ધરે મ્હારા લાલ બહુ સંવેગ વિષય વિમુખી તે નિત્ય રહે મહાર લાલ, તપથી તિશેષે શોષવી કાય મરણ લહે મહારા લાલ માલા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-શ્રધ લાલ, લાલ, લાલ ।।૧ના લાલ, લાલ ! લાલ, લાલ ૫૧૧૫ માતપિતા મરણથી શાક કરે ઘણુંા: મ્હારા નવિ સુખ પામે... કિહી ઠામ ચિત્ત ય તણેા મ્હારા લાલ । તજીએ સકલ વ્યાપાર હવે ઇણ અવસરે મ્હારા શ્રીમુનિ મણિદ આવ્યા પુરપરિસ' મ્હારા તિણે ઉપદેશ કર્યાં ઇમÀા ભેા કિમ કરેા મ્હારા એવડા શાકસ ભાર ધરા ચિત્તમાં મ્હારા નવિ. સંસારસરૂપ નિરૂપણુચિત્ત કરે મ્હારા ચર થિર સકલ સંસારમાં સને. જમહેરા મ્હારા નિત્ય ૫ થીએ પ્રાણ શરીર ચલ અછે જોવન ચપલ મરણુ ધ્રુવ અનુક્રમે સવિ ગચ્છે. એક જિષ્ણુવર ભાષિત શરણુ તે ધર્મ છે. તેડુ આધાર ગતિ સ્થિત અવર અધમ છે. તેહ સુણીને શાકમ કરી ઘરિ ગયા નિજ ઘર કા વ્યાપારમાં બહુઇ સજ થયા ખિહુની નારિ તે ઘરમાં નિત્ય કલહ કરે બિહુજણુ સમજી ભિન્ન રાષે ઘરે જાતે દિન એક દિન પૂછ્યુ વૃદ્ધ ભાઈ ઇં મ્હારા કિમ ઉદ્ભવેગ સહિત તુઝ મનડુ પાઈ ઇ મ્હારા તવ લઘુ ભાઈ કહે... મુઝ નારિનું દુખ ઘણુમ્હારા લાલ, તિણે મુઝ ઉદ્યવેગ થાય તનુ દુરખલપણું મ્હારા મારા ભાઈ કહે તું મન મત દુખ કરે મ્હારા કન્યા બીજી પરણાવું તેહથી સુખ ધરે મ્હારા લઘુ ભાઈ કહે` ઇંમ જ કરેા જિમ સુખ લહું મ્હારા એહ વાત તુમ્હે આગલિ ઝાઝી સી કહું મ્હારા તવ વૃદ્ધ ભાઈ ઈં કાઈક કુલવતી કની મ્હારા પરણાવ્યેા ધનદેવને બીજી શૈાભા બની મ્હારા લાલ સાતમી ઢાલ રસાલ કહી મ્હેં ઇાણિ પર મ્હારા લાલ, ૪ પદ્મવિજય ' કહે` સાંભàા કિણી પર નિસ્તરે મ્હારા લાલ ૫૧૬૫ લાલ, લાલ ॥૧૩॥ લાલ, લાલ । લાલ ૫૧૪મા લાલ, ૫ સવ ગાથા ૧૭૦ [૧૧૮] દા મ્હારા મ્હારા મ્હારા મ્હારા મ્હારા મ્હારા મ્હારા મ્હારા લાલ, લાલ । લાલ, લાલ ૫૧૨મા લાલ, લાલ ! લાલ, લાલ । લાલ, લાલ ૫૧૫મા ॥ દુહા | અભિનવ પરણી નારિસ્યું, ભાગવે નવલા ભાગ ભાવી ભાવના યાગથી, સરિષા મલ્યેા સંયેાગ ॥૧॥ સ્વેચ્છાચારી નારિ તે, પહિલી સરિષી એહુ । ચિત્ત સંતાષન ઉપના, ધનદેવન તિહાં રેહુ ારા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રમણીકવિજયજી ઃ શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ - મન ચિંતે નિરભાગ્ય હું, ઘર ઉઠયો ગયા રન્ના તિહાં પણિ ભાવી ભાવથી, લાગી મહુત અગન્નિ નાણા તાસ પરીક્ષા કારણે', જોવે. તાસ ચરિત્ત ! ઇક દિન એ। ધ્રુજતા, નારિને કહે ઇણિ રીતિ ાજા શીતવર મુઝ આવીએ, એંસી ન સકું તે વહિલી શિન્યા પાથા, શયન કરું હું જેણુ !!પા પ્રગુણુ કરી શિયા તિણે, ધનદેવ સૂતા જામ । પાવરાં સીર્ષ પ્રમુખ, એઢાવ્યાં તસ તામાા ા ઢાળ ૮ ના ઉ ંઘે તિહાં ધનદેવ । સાંબલિ ફૈ તું હેવ સેાભાગી॰ ૫૮૫ ॥ ઝાંઝરીઆ મુનિવર ધન ધન તુમ્હ અવતાર—એ દેશી ડા તિણે સમે સૂરય આથમ્યા જી, રાતિ' થયા અંધકાર ! આચ્છાદે સવિાષને જી, ગુહુડ કરે. ધૃતકાર નાણા સાલાગી સયણાં સાંભળે નારીચરિત્ર ॥ ઘાર નાદ કપટેકરી જી, તવ માહટી લઘુને કહે` જી, તું પરવારિ ઉતાવલી છ, આપણને છે કામ । તવ તે કામ ઉતાવલી જી, કરીને પ્રગુણ થઈ તામ સેાભાગી૰ uા ચૈાર નિદ્રા આવ્યે વહી જી, જાણી તે દોય નારિ । ઘરમાંથી તે નીકલી જી, ઘરઉદ્યાન સહકાર સાભાગી ૫૧ના તે ઉપર ઢાઇ ચઢી જી, પાછલિથી ધનદેવ તેહને અનુસારે ગયા જી, લૂઈં હલૂઇ હેવ સેાભાગી॰ ॥૧૧॥ તેહ જ આંખે વજ્રથી જી, માધ્યુ આપ શરીર । બેઠા પ્રથિવી ઉપરિ જી, સાહસ ધરીને ધીર સેાભાગી૦ ૫૧૨ા મંત્ર સંભાર્યાં તિંણીઇ જી, શકતિ અચિત્ય છે મંત ઉડીને' આંખ ગયે જી, ચાલ્યા તે ગગનાંત સેાભાગી ૧૩ા જલજ તુ ખીહામણે। જી, ચણાયર મધ્ય ભાગ ૨ રતનદ્વીપ રલીઆમણેા જી, અવર દ્વીપ વડભાગ સેાભાગી ૫૧૪ા તસ શિર મુગટમણી સમું જી, નગર રયણપુર તથ । રતને’ મડિત ઘર ઘણાં જી, સહસ ગમે છે” જત્થ સેાભાગી૦ ૫૧પા વિદ્યાધર વાસા જિહાં જી, રૂપે... ત્યેા અનંગ । વિદ્યાધર રૂપે કરી છ, રતિ હારી એકંગ સેાભાગી ॥૧૬॥ તિષ્ણુનયરીઉદ્યાનમાં જી, ઉતરીએ સહકાર ! ધનદેવ તિહાંથી નીકલી જી, કૂરિ ગયેા કાઇ ઠાર સેાભાગી૦ ૫૧બા ૩૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ ભાર્યાઓ પણિ ઉતરી જ, પૈઠી નગર મઝારી ! ધનદેવ પણિ પેઠે થયે જ, તાસ રાણ અનુસાર ભાગી ૧૮ કૌતુક નગરીમાં જૂઈ જ, નાનાવિધ મહાર નિજ ઈચ્છાઈ વિરારતી છે, પૂંઠે તસ ભરતાર ભાગી. ૧લા તેહ ચરિત્ર જોતાં થકો છ, ચિત્તમાં ચમક્યો એહ. જાણે સ્વર્ગમાં આવી છે, સ્વપરિ લહે તે ભાગી પરના ઈણિ પરં ધનદેવરાસમાં જી, ભાષી આઠમી ઢાલ ‘પદ્રવિજય” કહે સાંભળે છે, આગલિ વાત રસાલ સોભાગી પરના છે સવ ગાથા ૧૯૧ [૧૮] | દુહા છે ઇણિ અવસરિ તે નયરમાં, શ્રીપુંજ ના સેઠ ! બીજા સહુ વ્યવહારિયા, માનું એહથી હેઠિ ના ચ્ચાર પુત્ર ઉપરિ સુતા, શ્રીમતી નામેં તાસ ! તિલક સમી ત્રણ લેકમેં રૂપ લાવણ્યને વાસ પર એહવી નારી ન પામીઓ, ક્ષીણ દેહ તિણે કામ હલૂઈ હલૂઈ અનંગથી, તે દુખથી માનું આમ ૩ વિદ્યા કલા સર્વે તિહાં, સ્પર્ધા કર્યો વાસ છે સૌભાગ્ય થાનિક એ સમું, નવિ લાધું કઈ પાસ મજા સાર્થવાહ વસુદત્ત તિહાં, તેહના પુત્રને તેહ કર્યો વિવાહ હવૅ પરણવા, માંડ્યો ઓચ્છવ ગેહ પા છે ઢાળ ૯ ! છે રાગ ખંભાતી છે હવઇ શ્રીપાલકુમાર-એ દેશી છે સારવાહને પૂત વસ્ત્ર અમૂલિક અંગિ ધરે જી ! ચણતણ અલંકાર તાસ કિરણ અતિ વિસ્તરે છ પદા સાબેલા શ્રીકાર પહેર્યા વાગી જરકસી જી ! નાટક કરે વર પાત્ર જાણે રંભા ઉરવસી જી છા વાજે વિવિધ વાજિત્ર શિરણાઈ રહકે ઘણી જ ! સાજન મિલિઓ સાથે મંગલ ગાવે જાણણી જી માટે બોલે બિરુદ અનેક લેક જેવા બહુ આવીએ ? શ્રીફલ મેં વલી પાન વરરાજા કર ભાવીએ જી લા વિજે ચામર પાસ છત્ર ધર્યું શિર ઉપસિં નેબત ગડગડે છદિ ચેહટિ ચાલેંઈ ઈણિ પર્વે જી ૧ભા Page #29 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-શાસ દેશી નારિચરિત્ર ધનદેવ ચિંતે ઈણિ સમેં જી ! વલયૅ જબ એ નારિ તવ વલણ્યું હું અનુકમેં જી ૧૧ જેતે છવ તેહ શ્રીપુંજ સેઠ ઘરિ આંગણે જી. ઊભે તેણે તેહ દીસે તે રલીઆમણે જ ૧૨ ઈણ અવસરિ વરરાય તુરગ ચઢો સહેં ઘણું છે ! વસુદત્તસુત શ્રીપુંજ સેઠનું સૌહાર્વે આંગણું જી ૧૩ લેક તણી ભીડિ ભાડિ જેવા મિલિઓ છઈ ઘણે છે ! થંભ તે ડગીઓ તામ તીષી ધાર તરણ તણે જી ૧૪ પડીઓ ત્રિી છે તે ભવિતવ્યતા યોગે કરી છે લાગે તે ઉત્તમાંગ વર તતકાલ ગયે મરી જી ૧૫ વસુદત્ત પરિજન જેહ તેહ શોકાતુર બહ થયે જી ! રે સવિ પરિવાર શિર કૂટે પીટે હીયે જી ૧૬ સહ ગયે તે નિજ ઘેર હ શ્રીપું જ ચિત્ત ચિંતવે છે ! સે આ અંતરાય કહે હા સ્યુ કરિઈ હવે જી ૧ળા સી ગતિ હાર્યે ધૂય ઉંદ કરે ચિત્ત આપણે જ નિજ પરિવારને સાથિ ચિંતવે ઈમ ડાપણું જી ૧૮ प्रारब्धमन्यथा कार्य देवेन विदधेऽन्यथा । को वेत्ति प्राणिनां प्राध्यकर्मणां विषमां गतिम् ॥१९॥ પરણે નહિ જે આ જ લગને તે એ અભાગિણીજી ઈમ લેકે પરિસિદ્ધ સકલંકી કન્યા ભણું જ રમા નહીં પરણે નર કેય સહ જીવિત વાલહ્યું છે ! પરણાવું કે આજ કન્યા ભાગ્ય શાર્સે કહ્યું છે પરના સયણ કહે કાંઈ ખેદ તુમ્હને કરે નવિ ઘટે છે ! વિણું ભાવી નવિ હોય ભાવિ ભાવ તે નવિ મિટે છ પારા બીજાને ઘો એહ સાંભલી ચિત્તમાં હરષીઓ નિજ નરનેં કરે આણિ લાવે કઈ નર પરષીઓ જી પરવા તે નર તતષણિ તામ વર જેવાને નીકલ્યા છે રાજમારગ સવિ ઠામ જોતાં કેઈનૅ નવિ મલ્યા જી ૨૪ ઈશુ અવસરિ ધનદેવ નયણે પડિઓ તેહને જી દિવ્ય રૂપધર જેહ આ તે ભરયૌવને જ મારા લા સેઠને પાસ નિજ પુત્રી સમ નિરષીઓ જી પ્રારથના કરે તાસ સેઠી હૈયડે હરષીઓ જી રદ મદન રાસમાં ઢાલ ભાષી નવમી સેહામણી જી ‘પદ્મવિજય કહે પ્રેમ સાંભલા આગલિ ગુણીજી પારના | સર્વ ગાથા ૨૧૮ [૧૬] Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવપ્રથ ॥ દુહા... પ્રારથના સુણી સેઠની, ચિંતે ચિત્ત મઝારિ । એ રૂપવંતી દ્વેષીઇ, જેવી પૂરવનાર ૫૧૫ જેમ કુશલ નિજ વાંછતે, પૂરવ છંડુ નારિ પણિ નારી વિષ્ણુ: માહુરા, અફલ થયા સંસાર ારા અતિથી ને... વલી પ્રાહુણા, ન લહે` આદરમાન નારી વિના હાલી સમા, પુરુષ તે વિટલ સમાન ાણા તાત કરે Üમ પ્રાર્થના, આદર કરી અપાર ! એહવી કિમ છ ુ. હવે, નારી રતિ અનુહાર ૫૪૫ ઇમ કરી હાકારો ભણ્યા, વરાજ્યેા ધનદેવ । કરિય વિલેપન ચ’દને, વસ્ત્ર પહેર્યાં' તતખેવ ાપા આભૂષણ અંગે ધર્યાં, પહરીને ફુલમાલ | શ્રીમતિ કન્યા પરણીઆ, હરખે થઈ ઉજમાલ ॥૬॥ સેડ કન્યા ધનદેવને, આનદ વત્યા મા દ્વેષી જમાઈ ફસડા, સેઠ ધરે બહુ પ્રેમ શાળા ા ઢાળ ૧૦ ॥ ડા વાડી ફુલી અતિભલી મનભમરા રે—એ દેશી ડા લાલ કાલા ધનદેવ ચિંતાતુર થઈ સુણા સયણાં રે બેઠાં દ્વેષે` બાહિર લાલ । દાય ભાર્યા ધનદેવની સુર્ણા॰ ફ્િરી ફ્રિી નયર મારિ લાલ ૫૮ા સાંભલી કૌતિક અવનવુ. સુણા॰ વિવાહ જોવા કાજ લાલ । માહટી નાંહુનીને કહે સુણેા॰ રાતિ ઘણી છે આજ જોઇઇ આવ હેજસ્યુ સુણા॰ લઘુઇ' પડિવન્યુ તેડુ લાલ । જોવે બહું જણી રંગસ્યું સુણેા॰ લઘુ બાલી સુણા એહ લાલ ૫૧૦ના દેવ દેવી સમ મનહરૂ સુર્ણા વરવહૂ અતીદ્ધિ ઉદાર લાલ । આ પુત્ર સમ દેષીઇ સુર્ણા॰ મેહટી કહે તવ નારિ લાલ ॥૧૧॥ ભેાલી તું કય નવ લહેં સુણેા॰ સરષા નર બહુ હાય લાલ । આર્ય પુત્રને સારિયા સુણા દીસે' ખીજા કાય લાલ ।૧૨। શીતજવર કરી પીડીએ સુણા॰ તે તે સૂતા ગેડુ લાલ । નિદ્રામાંહિ. આવીએ સુણા॰ નહીં વિદ્યા વલી એહ લાલ ।।૧૩। કહાંથી આવ્યા હાય ઇ હાં સુણા॰ ષિણ એક રહી તિણુ ઠાય લાલ । કૌતુક દ્વેષી બિહુ જણી સુણે।૦ સહકાર, સાહસી જાય. લાલ ૫૧૪૫ ચે. ગષિ બેઠા હવે સુણા નવ પરણિત: શ્રીયુત લાલ । ધનદેવ શ`કા ધારતા સુર્ણા॰ નારિનુ ગુત્ત લાલ ૫૧પા ગમન Page #31 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ સિરિમતિ વસ્ત્રને છેહઠે સુણા શ્ર્લોક તે લિખીએ એક લાલ । કુંકુમ રસથી સહુ નાંણી સુણેા કરી નિપુણાઈ છેક લાલ ॥૧૬॥ યત :-~ "क्व ही क्व वा रत्नपुरं चूतोऽगः क्व च । सूनुर्धनपतेर्भाग्याद्धनदेवेोऽभ्यगात् શ્રિયમ્ '' || હસતી નગરી કહાં સુણા॰ કહાં રતનપુર ઠામ લાલ । કિહાં આંબે ગગને ચલ્યા સુણા॰ કિહાં કહે! ધનદેવ નામ લાલ ।।૧૭ાા કાંચક કાર્ય ઉદ્દેશીને સુર્ણા નીકલીએ હવે' તેડુ લાલ આંખે ચઢી તે દોય જણી સુણા॰ મનમાં હર્ષ ધરેહુ લાલ ૧૮૫ આંખે પૂર્વ પરે રહ્યો સુણા॰ નારિ ચાલ્યે આકાશે આંખલા સુણા॰ પેહતા નિજ ઘરિ તંત લાલ ૫૧૯ના ગણિએ મત લાલ ! ઉતર્યો નિજ ઉદ્યાનમાં સુણા॰ ધનદેવ છાના તામ લાલ । ઘરમાં જઈ સુતા વલી સુણા॰ શય્યાઈ કરી આરામ લાલ કારના એઢી નિદ્રાભર થયા સુણા॰ આવી હવે દોય નારિ લાલ । ભરનિદ્રાઈ દ્વેષીએ સુણૢા સુતા નિજ ભરતાર લાલ ૫૨૧૫ શકા રહિત સૂતી ખિહું સુણેા જાગી ખણેકમાં જામ લાલ । થયા પરભાતિ રચણી ગઈ સુણા॰ સૂરય ઉગ્યા તામ લાલ ારરા વિ અંધકાર નસાડીએ સુણેા॰ ચંડકિરણ દિનનાહ લાલ । વલગી ઘરકારય ભણી સુણો॰ ધંધા ઘરના અથાહ લાલ ારા કિમહીક હવે' લઘુ નારીઇ સુણો॰ સેાઢિ વાહિર રહ્યો હાથ લાલ । કંકણુ સહિત તે દ્વેષીએ સુણા॰ વિવાહવા નાથ લાલ પારકા મેટીને દેષાડી સુણો॰ તવ કહે મેહટી જાણી લાલ ! તેં તિાં કહ્યું તે સવિ મળ્યું સુણો દેશી એહના પાણિ લાલ રપા કિમહીક આન્યા તિહાં કણે' સુણો પરણ્યા કન્યા ડામ લાલ । જાણ્યા ઈણિ આપણો સુણો સવિ વૃત્તાંત તે આમ લાલ પરદા મત ખીહજે મનમાંહિથી સુણા॰ કરસ્યું તસ પ્રતિકાર લાલ કે કરવું તે બીહવુ કીસ્યુ સહ્યલું થાર્યે સાર લાલ ઘરણા દસમી મદનના રાસમાં સુણો ‘પદ્મવિજય’ કહી ઢાલ લાલ ! અચરજકારી આગલે સુણો સાભલે વાત રસાલ લાલ રિટા સુણો ૫ સર્વ ગાથા ૨૪૬ [ ૨૪૪] ॥ ૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ | દુહા ! બીહક મ કરિ તુ બાપડી, કરું એને ઉપચાર સાત ગાંઠિ દેઈ મંત્રીને, દેર કર્યો તૈયાર ના ધનદેવનઈ ડાભે પગે, નારી બાંધે તામ ! મૂરખ ને નિરદયીપણું, કૂડકપટનું ધામ આશા મંત્ર તણા પ્રભાવથી, સૂડે થયો તતખેવ દેવી નીજ સૂડાપણું, દીનવદન ધનદેવ મારા નવિ છોડ્યું કંકણ કરે, નવ સાંભરિઉ જેણું ધનદેવ મનમાં ચિંતવે, શંકા આવી તેણુ પાકા રાતિ વૃત્તાંત જાણ કરી, સૂડો કીધે આમ ઇ|િ ચરિત્રે એ નારિ, અસંભાવ્ય નહીં કામ પા મન ચિંતેં હા હારિઓ, માનવને અવતાર પશુપણું હું પામીઓ ઈંમ ધ્યાઈ તિર્ણ વાર દ ઉડવા જાઈ જેટલે, કરથી ચાંપ્ય તાસ ! ઇણિ પર્વે બેલે પાપણું, કીધ તણે આવાસ પાછા છે દેશી વટાઓની છે આ સમઝાવે અન્યને રે, કરે વલી અન્યસ્ય વાત રે, અન્ય હદયમાં ધારતી રે, કાંય નારી કુટિલ મુજાતિ રે ! જે હોય પિતાને ભ્રાત રે, વલી જે હાય નિજને તાત રે, તેહને પણ વંચવા જાત રે, એહવા ગુણ જગ વિખ્યાત રે સયણ સલૂણે સાંભલે મેરે લાલ છે કોયની ન હોઈ એ કદા રે, મુકી નિજ પતિરાય રે, રાક સાથે રમે રંગમ્યું રે, તસ જાણે જીવિત પ્રાય રે ! નદીની પ નીચી જાય રે, સાપિણું પરિ કુટિલ સદાય રે, રાષણ પરિ ખાવા ધાય રે, જિહાં મન માન્યું ત્યાં ઉ જાય રે સયણ માલ્યા પિણ ઇક રે પિણ હસે રે, ષિણ દેશાવે રાગ રે, ક્ષિણમાં વિરાગિણ હુઈ રહે છે, ષિણમાં કહે મીઠી વાગે રે ષિણમાં કટુ વચનને લાગી રે, ષિણ સેં તૂસે અથાગ રે, ક્ષિણમાં કરે નિજ ઘર ત્યાગ રે, ષિણમાં દિઈ નિજ પતિ દાગ રે સયણ ૧૦ નિજ પતિ પરદેશ જતાં રે, પરમ હાઈ સુખ દેહ રે, મુખિ કહે તુમ વિણ કિમ રહું રે, આ સૂનું ઢહેર છે ગેહ રે ! તમુચ્ચું મુઝ અતિએ સનેહ રે, ઘડી વરસ સમી મુઝ એહ રે, હ થા કહે કી તહ રે, હવે દુખના વરસે મેહ રે સયણ. ૧૧ ૧૮ાા Page #33 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ ૩૭ નારી રંગ પતંગ રે, જાતાં ન લાગે વાર રે, જિમ વાદલની છાહડી રે, જિમ વીજળીને ચમકાર રે ! જિમ રાજમાન અ૫ વાર રે, જિમ કપટી ધ્યાનવિચાર રે, નહીં સાચું વયણ કિ વાર રે, અશુચિ અપવિત્ર ભંડાર રે સયણ૦ ૧૨ા પંખી પગલું આકાશમાં રે, જલમાં મચ્છપદ જોય રે, તિમ નારીના હદયને રે, જન ન લહે મારગ કોય રે બુદ્ધિ સુરગુરુ યદિ હાય રે, તારાનું ગણિત કર લેય રે, એહને પાર ન પામેં સેય રે, પિણ હસતી વિણમાં રેય રે સયણ૦ ૧૩ ધીઠ હદય નારી હર્વે રે, બેલે ઇણિ પરે વાણિ રે, અખ્ત ચરિત્ર જેવા ભણું રે, તે કીધું ઈંમ મંડાણ રે ! સૂતો જૂઠો જવર આણિ રે, અહુ સાથે પરદ્વીપ ઠાણિ રે, આવી પકડો કની પાણિ રે, આવી સૂતે ઓઢયું વસ્ત્ર તાણિ રે સયણ૦ ૧૪ તેહનું ફલ હવે દેષ રે, તે વિણ ન વલે સાન રે, ઈમ કહી પાંજરે ઘાલીઓ રે, સૂડાને દેઈ અપમાન રે ! બહું વચનપ્રહારનું દાન ૨, સાંભલે સૂડો નિજ કાન રે, લઘુ મોટીનું કરે બહુમાન રે, તુમ્હ સમ નહીં અવર કે કાન રે સયણ૦ ૧પ ઘર પરિજન દેશી ઘણું રે, શુક કરે પશ્ચાતાપ રે, ધિગ મુઝ સૂડો ભવ લહ્યો રે, મુઝ આવી પહોતું પાપ રે! ન કર્યો પરમેષ્ઠિને જાપ રે, તિણે પાપે ઈંમ સંતાપ રે, હવેં પરવશ સ્યુ કરું આપ રે, નવિ આડાં આવે માયબાપ રે સયણ૦ ૧દા ઘરકારય કરતી થકી રે, રાધે જબ તે નારિ રે, તબ ભાજી છમકાવતી રે, તેહના હોય છમકાર રે લાવી સૂડો તિણી વાર રે, બીહવા શસ્ત્રની ધાર રે, કહે સાંજલિ તું નિરધાર રે, કરું એહવે તુઝ પર કાર રે સયણ૦ ૧૭ તુઝને મારી ઈણિ પરે રે, એક દિન એહ હવાલે રે, છમકાવીણ્યે તુઝને રે, ઈમ બોલે તે વિકરાલ રે ! સુણી પામેં ભય અસરાલ રે, નિત્ય નિત્ય એ દુખ જંજાલ રે, લહે તે કાઢે કઈ કાલ રે, જાણે મલીઆ છે નરકપાલ રે સયણ. ૧૮ ધન ધન તે નર રાજીના રે, જાણી એહવી નારિ રે, દૂરિ રહ્યા મહાભાગ તે રે, જાણે જિમ જ બુકમાર રે વલી વયર સ્વામી અણગાર રે, ધરી વ્રતટું અતિશય યાર રે, ઈમ ઢાલ થઈ અગ્યાર રે, કહે “પદ્રવિજય” જયકાર રે સયણ. ૧૯ સર્વ ગાથા રપ [૨૬૩] Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ છે દુહા છે હવે જે રત્નપુરે થયે, તે સુણ અધિકાર સેઠે જાણું કિહાં ગયે, શ્રીમતિને ભરતાર ૧ ગયો તે પાછો નાવીઓ, ખેલા બહુ કામ વિહાણે દીઠે જે લિખે, લેક મનહર તામારા તથા હિ–હસંતીપુર્વે ધનપતિ, સેઠને સુત ધનદેવ વ્યમમારગ આવી કરી, પરણી ગયે તતવ છેડા તેમ સુણી સેઠે હવે, શ્રીમતી રોતી જેહ આસાસના દેઇ ઍમ કહે, ઈંહા તેડાવું તે મારા • જે હાલ ૧૨ છે. | દેશી વીંછિઆની છે ઇક દિન ઈક સારથપતિ, સાગરદત્ત નામેં સેઠ રે ! વ્યાપાર અર્થે તિહાં જતો, હસંતીપુરી જિહાં ઠેઠી રે પાપા જુઓ જૂઓ કર્મવિટંબના છે એ આંકણી છે તેહને શ્રીપુજે પીઓ, બહુ મૂલ્ય યણ અલંકાર રે કહે ધનદેવને તુહે આપ, કરી આદર અતિ સતકાર રે જૂઓ માદા કહૈ સંદેશે ઇણિ પરે, તુહે આવો આણે ઠામિ રે ! નિજ નારિ સંભાલે મોદણ્યું, તુહ ન ઘટે એહવું કામ રે જૂઓ પાછા હવાઈ સાગરદત્ત પણિ ચાલિઓ, એલંદ સાગર જિહાજ રે હિતો હસંતી નયરિઈ, કરે તિહાં વ્યવસાયનાં કાજ રે જૂઓ૮ ધનદેવ ઘ ગયે અન્યદા, નવિ દીઠ તિહાં ધનદેવ રે તવ પૂછે તેની નારિને, ભાષે મુઝને તતખેવ રે જૂએપલા ધનદેવ કિહાં છે દોષો, તવ બેલી તે સુણ નારિ રે ! દેશાંતરે વ્યાપારે ગયા, આવસ્ય દિન દસ બાર રે જૂઓ. ૧૦ કહે સારવાહ નારી પ્રતે શ્રીપુંજે દિઓ અલંકાર રે ધનદેવ જમાઈનઈ કારણે, શ્રીમતિ તસ ઝૂરે નારિ રે જૂઓ૦ ૧૧ તે કારણ તેડ્યા છે તિહાં, તબ બેલી તે બિહુ નારિ રે તે વાત તેહ કહેતાં હતા, ઉછુકતા ચિત્ત બહુ ધારિ રે જૂએ. ૧રા પણિ કાર્યવસે દેસાંતરે, જાવું પડિઉં તતકાલ રે ! જાતાં તિણે ઈણિ પરિભાષિઉં, ધરી હર્ષનઈ થઈ ઉજમાલ રે જૂઓ. ૧૩ રત્નપુરથી આવઈ જે કઈ આપજો તસ એ સુકરાજ રે મુઝ નારિ નવોઢા રમણ, વલી પ્રેમ ઉપાવણ કાજ રે જૂઓ. ૧૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી રણુણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ વ્યવહાર રે ! લેયા વલી સુસા મેકલે, ઈમ કહી' આપ્યુ તસ હાથિ રે । શુક સહિત રૂડું પાંજરું, લીધી અલ'કૃતિની આથિ રે જૂએ ૫૧પા હવઇ. સાગરદત્ત તેનયરમાં, કરી ક્રયવિક્રય ચઢીએ ઘરિ જાવા પ્રવણે, ક્રમે સાગર પામ્યા પાર રે જૂએ॰ ॥૧૬॥ ઉતરી વે' નયરમાં સ'ચર્ચો, પાહતા શ્રીપુંજને ગેહ રે । કહ્યો સર્વ વૃત્તાંત તે સેઠને, જે નારિષ્ઠ ભાષ્યા તેહ ૨ જૂ૦ ૫૧ગા આ શુકપંજર તિણે આપિ, નારીને રમવા હેત રે! ૫૧૮ા તે લેઈન અતિ મેસ્યું, નિજ પુત્રીને દે... સકેત રે જૂએ ભરતારપ્રસાદ એ માનતી, શુકસ્યું રમતી સુરસાલ રે । પુણ્યઉદય થચ્ચે' હવે એ કહી, ‘પદ્મવિજયે ' આરસી ઢાલ રે જૂએ ૫૧૯ના ।। સ ગાથા ૨૮૪ [ ૨૮૨ ] I ।। દુહા ।। રમતાં રમતાં એકદા, વરક દીઠે પાય । વિસ્મય પામી ત્રોડી, તવ તિહાં અરિજ થાય ૫૧૫ મૂલ રૂપે ધનદેવને, દ્વેષી હરપ ન માય । વિસ્મય લહીને પૂછતી, પ્રણમી નિજ પતિપાય ઘરા સ્વામી એ અદ્ભૂત કિસ્યું, કહેા મુઝને અવદાત । તે કહે, જિમ દેષી તુમ્હે, તિમ જ છે' એ વાત ૫ગા હિમણાં અધિક મ પૂછસ્યા, સાંભલી એ વિચાર । હર જઇ નિજ તાતને, ભાષ્યા તે પ્રકાર ॥૪॥ ા ઢાળ ૧૩ !! ! આવા જમાઈ પ્રાપ્ફુણા જયવંતા છ~એ દેશી શ્રીપુ’જ સેઠ હવે' હરષસ્યુ' જયવંતા છ જોઇ જમાઈરૂપ ગુણવ'તા જી । અતિ હરષિત સહુ કુટુંબ તે જયવંતા જી સાંભલી તેહ સ્વરૂપ ગુણવંતા જી પા અતિ આદર સનમાનથી જયવતા જી રહેવાને આવાસ ગુણવતા જી ! આપ્યા સ્વવિમાન સ્યા જયવ'તા જી અહુ ધન પૂરિત ગ્રાસ ગુણવતા જી ul તિહાં ધનદેવ સુખે` રહે‘ જયવ’તા જી નવ પરિણત લેઈ નારિ ગુણવતા જી । સ્વેચ્છા' અતિ સ્નેહથી જયવતા જી ભાગવે ભેગ શ્રીકાર ગુણવતા જી રાણા જાણે પુણ્યઉદય થકી જયવતા જી પામ્યા કિરી અવતાર ગુણવંતા જી । કરે વ્યવસાય ઘણા તિહાં જયવતા જી સકલ કલા ભંડાર ગુણવંતા જી ૫૮૫ લાભ ઘણા તેહમાં થયા જયવંતા જી દ્રવ્ય પાત્ર હુએ તામ ગુણવતા જી । કાલ કેતાહિક નીગમે' જયવંતા જી રહેતાં તિણુહાઁ જ ઠામ ગુણવંતા જી રાલ્ફા ૩૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ ઈદ્રજાલ સુપના સમ જયવંતા જી એહ અનિત્ય સંસાર ગુણવંતા છે ! આઉષયે તિણે કારણે જયવંતા છ સેઠ ગયા યમદ્વાર ગુણવંતા જી ૧૦ ભાઈ ભાઈ એકમનાં જયવંતા છ શ્રીમતિ ઉપરિ રાગ ગુણવંતા છે ! અલપ થયે તિહાં અનુક્રમેં જયવંતા જી વિરુઈ બે વાગ ગુણવંતા જી ૧૧ યત :– સ્ત્રી પીહર નર સાસરે સંજમીઓ સહવાસ ! એતાં હેય અલષમણ જે મંડે થિર વાસ છે ૧ છે શ્રીમતિ નિજ ભરતારહ્યું જયવંતા જી જાવાને પરિણામ ગુણવંતા છે મન ચિંતે ભરતારને જયવંતા છે કે રહેવાને ઠામ ગુણવંતા જી ૧૨ કેહવી દોય નારી અÚ જયવંતા છે જેઉં તાસ સ્વરૂ૫ ગુણવંતા છે ! ઉતકંઠિત ચિત્ત તેહસ્ય જયવંતા જી કહે પતિને કરી ચુ૫ ગુણવંતા જી ૧૩ જનકનું ઘર નિજ સ્વામિજી જયવંતા જ નવિ દેવાડો કેમ ગુણવતા છે સાસરે રહેવું નારિને જયવંતા જી જનકગૃહે નર નેમ ગુણવંતા જી ૧૪ જસ કરતિ પામેં ઘણી જયવંતા જી અન્યથા હાય અપમાન ગુણવંતા છે ! તવ બેલ્યા ધનદેવ તે જયવંતા જી અવસરે મેલસ્પં તાન ગુણવંતા જી ૧૫ ધીરયવંતી શ્રીમતી જયવંતા છ મૌન કરી રહી તામ ગુણવંતા છે ! વલી કાલાંતરે એકદા જયવંતા છ શ્રીમતિ કહે સુણો સ્વામિ ગુણવંતા છ ૧૬ ત્રણ્ય જાતિના પુરુષ છૅ જયવંતા છ જઘન્ય ઉત્તમ નર જાત ગુણવંતા છે ! ત્રીજા મધ્યમ જાણીઈ જયવંતા છ પ્રથમ સ્વસુરગુણે ખ્યાતિ ગુણવંતા છે જેના નિજ ગુણ ખ્યાતિ ઉત્તમ કહ્યા જયવંતા છ મધ્યમ બાપ ગુણ ગુણવંતા છે તિણું તુમ્હોં રહેતાં ઈહાં જયવંતા છ સ્વસુર તણું દ્રવ્યણ ગુણવંતા જી ૧૮ ઉત્તમતા નવિ એહમાં જયવંતા છ વલી સુણો ત્રણ પ્રકાર ગુણવંતા છે બાપગુણે ઉત્તમ કહ્યા જયવંતા છ મધ્યમ માત પ્રકાર ગુણવંતા જી ૧૯ નારિગુણે જે વિસ્તર્યા જયવંતા જી તેહ જઘન્ય કહેવાય ગુણવંતા જી. યદ્યપિ ગુણવંતા તુમ જયવંતા સકલ કલાના ઠાય ગુણવંતા જ રા સમરથ દ્રવ્ય ઉપાર્જવા જયવંતા જ તે પર્ણિ ઈમ કહેવાય ગુણવંતા જમાઈ શ્રીપુંજ શેઠન જયવંતા જી કહે જનને સમવાય ગુણવંતા જ રા તિણે જે ઉત્તમ પુરુષના જયવંતા જ મારગની કરે ચાહ ગુણવંતા જનમભૂમિ તે અનુસરે જયવંતા જી સ્યુ કહિંઈ ઘણું નાહ ગુણવંતા જ રા એહ મદનના રાસમાં જયવંતા જી તેરમી ભાષી ઢાલ ગુણવંતા છે ‘પદ્મવિજય’ કહે આગલિં જયવંતા છ વાત ઘણું સુરસાલ ગુણવંતા છ પારકા સર્વ ગાથા ૩૦૭ [૩૦૫] Page #37 -------------------------------------------------------------------------- ________________ પ. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ ॥ દુહા || ધનદેવ નારિવયણથી, ખેલેં ઇાણિ પરિ મેલ । સ્વસુર તણે ઘર જે રહે, જાણું તેહ નિટેલ ૫૧૫ પણ છમકા ભાજી તણા, નવિ વિસરિયા મુઝ ! હૈયામાં ખટકે ઘણા, સ્યું ભાષ... હું તુઝારા તે સાંભલી શ્રીમતી કહે, છમકાની કહેા વાત ! તવ તે રથી સિવ કહે, છમકાના અવદ્યાત રાણા મા ઢાળ ૧૪ | ના રૂડી ને' રીઆલિ રે વાલ્હા તારી વાંસલી રૂએ દેશી ડા રૂડી ને રઢિઆલિ રે સુગુણા શ્રીમતિ રે । હસિને એલી તવ તિણી વાર, એહના સ્યા ગણવા ચિત્ત ભાર રૂડી ને’૦ ॥૪॥ મુઝને દેષાવા રે તે તુમ્હેં ભારયા રે । શકતિ હું જોઉં કેવી તાસ, મુઝને જેવા અતિ પિપાસ રૂડી ને પપ્પા શકા મુકી રે ચાલે નિજ ઘરે રે તુમ્હને ખાધા નહીં લગાર, મુઝ સરિષી પાસે' થયાં નાર રૂડીનેાા તેહ સુણીને ખીરય ધારતા ! દ્રવ્ય કરી સહુ ભેલેા તામ, સાથે' લેઇ પાતાની વામ રૂડી ને પાછા સયણને પૂછી રે ધનદેવ ચાલીએ રે । ૫૮૫ ૰ાા સાગર ઉતરી પામ્યા પાર, પાહતા હસતી નયી મઝાર રૂડી ને બહુ ધન દેતેા રે દીન અનાથને રે । ગંધહસ્તિ પરિ' પાહતા દ્વારિ, વિસ્મય પામી તમ બિહું નારિ રૂડી ને એ સ્યા અચભે રે આવ્યે કહાં થકી રે । શુક ટલીએ કિમ ધરે સદેહ, મલપતા આવ્યે એ નિજ ગેહ રૂડી ને’૦ ૫૧૦ના ઈમ વિચારી રે બિહું ઉભી થઈ રે ! જાણિઇં હિંયડે રષ ન માય, કરે' મંગલ ઉપચાર અનાય રૂડી ને’૦ ૫૧૧મા ગૌરવ કરતી રે વિનય દ્વેષાવતી રે ચિત્રશાલીમાં લાવી તામ, સિહાસન માંડયુ તણે ઠામ રૂડી ને’૦ ૫૧૨ા ધનદેવ બેઠા સાથે' શ્રીમતી રે! કુશલ ખેમની પૂછે. વાત, ધનદેવ કહે' મુઝ છે સુખશાત રૂડી ને ॰ ।૧૩।ા મેટી ભાષે રે નાહનીને સુણો રે । જલથી પખાલે પિના પાય, લઘુ પણિ શીઘ્ર થઇ જલ લાય રૂડી ને’૦ ૫૧૪૫ ભક્તિથી નાંડુની રે પાય પષાલતી રે । ત્રાંબાકુડી માંહિ તે, તે જલ માટી ગ્રહી સસ્નેહ રૂડી ને’૫૧પપ્પા ૬ ૪૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવર્થ મંત્ર મંત્રી રે તિમ આચ્છાટિલું રે પ્રથવી ઉપરિ બલથી તામ, મંત્રને મહિમા અચિંત્ય છે આમ રૂડી નં૧દા વધવા લાગું રે પાણી વેલિ ક્યું રે ભય પામે ધનદેવ અત્યંત, શ્રીમતિ સામું જે તંત રૂડી . ૧ શ્રીમતી ભાથું રે મન બીજે મને રે પાણી વધતું ચાલ્યું જાય, અનુક્રમેં ઘુટી પગ બેલાય રૂડી . ૧૮ ઢીંચણે આવ્યું રે સાથલે બુડતી રે ! કટિતટ ને વલી નાભિ પ્રમાણ, ઉદર હૃદયને કઠને માણ રૂડી નં. ૧ વધતું વધતું રે નાસાઈ અડયું રે ! ધનદેવ મનમાં અતિ ખેદાય, કિમ થાયે જલ વધતું જાય રૂડી નેં મારા શ્રીમતિ ભાથું રે ભય મન માંણું રે કરું એહને હવે હું પ્રતિકાર, જે માહર ચમત્કાર રૂડી નં. ૨૧ ઘૂંટડે એકે રે તે જલ પી ગઈ રે ! જિમ નવિ ધરતીઈ જલ દેવાય, એક બિંદ નવિ તિણે હાય રૂડી નંમારા બિહું તે નારિ રે શ્રીમતી પાય પડે ? શકતિ છતી તે ઇણિ વાર, તું વિદ્યા ગુણને ભંડાર રૂડી ને મરવા તુઝને આરાધું રે સ્વામિનીની પરિં રે ત્રણ પ્રીતિ પરસ્પર જોડિ, કામ કરે ઘરનાં મન કેડિ રૂડી ને ર૪i મુદ્ર વિદ્યા રે ત્રણે બરાબરી રે ! પ્રીતિ ઘણી નિત્ય વધતી જાય, સરિષે શીલેં સહ સમ ઠાય રૂડી મેં મારા દેય સમ ત્રીજી રે સ્વેચ્છાચારિણી રે અવગુણિ સં અવગુણ થાય, ગુણ સઘલા તસ નાસી જાય રૂડી નેં પારદા યત :– अंबस्स य निंबस्स उ दोण्ह वि समा गयाई मूलाई । संसग्गीए विणट्ठो अंबो निबत्तणं पत्तो ॥१॥ ધનદેવ ચિંતે રે મનમાં ઇણિ પરં રે જે એ બિ સમ ત્રીજી થાય, તો હું શરણું કરું કિહાં જાય રૂડી . મારા રાષસી સરષી ત્રણને છાંડિને રે કરું હોં આતમ કેરુ હિત, જિમ નવિ હોય મુઝ એવી ભીત રૂડી નં. ૨૮ ધન્ય ધનદેવ રે જિણે ઇમ ચિંતવ્યું રે તે કહ્યું ચૌદમી ઢાલ મઝારિ, પદ્મવિજય હવે જયજયકાર રૂડી મેં મારા સર્વ ગાથા ૩૩૬ [૩૩૪] Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ ।। દુહા । કાંચક કાર્ય મિસ કરી, ઘર રીષભદેવને દેહ, આવ્યે તે ધનદેવ હું જાણજે, બેઠો તાહરી પાસ । સુડાપણું મ્હેં અનુભવ્યું, કેવલ દુખ આવાસ ારા પશુતા આવી ...કડી, પણિ કોઈ દેવ સયેાગ । પશૂપણુ' નિવ પામી, તણે' તુમ્હે સુખીઆ લેગ !! મ્હેં તે! મ્હારા તનુ થકી, દુખ અનુભવ... જોર ! તિણે તુમ્હથી મુઝ આકરાં, જાણો કમ કંઠાર ાજા મદન સુણી રીઝયો ઘણુ', વિસ્મય લહી કહે` ઇંમ । તુમ્હે દુખ જાણી કીજીઇં, આતમ હિત બિહું નેમ પા છેડણુને હેત ! ધુમ સંકેત ।। ા ઢાળ ૧૫ | !! ખે... એ મુનિવર વહે ́રણ પાંગર્યાં જી—એ દેશી ! ઘણિ અવસરિ તિહાં મુનિવર આવીઆ જી, વિમલખારૂં, જસુ નામ રે । બહુ મુનિવરને વૃંદે પરિવ જી, સાધુગુણૅ અભિરામ ફ્ ઇણિ॰utu પંચ સુમતિ સુમતા સમ્રા જી, ત્રણ શુપતિના ધાર રે । દસવિધ સાધુ ધરમ આરાધતા જી, ભાવના ભાવતા ખારીરે ઈ ણિ પાછા જિનવર ચૈત્યમાં જિનવર વાંઢીઆ જી, સ્તવના કરીને' સ્તવીઆ દેવ રે । તેહ મ ́ડપમાં મુનિવર આવીઆ જી, જિહાં શિષ્યે કબલ પ્રાસુક થાનકે જી, પાયું આવી ભક્તિથી બિ ુ જણે મુનિવર વીઆ જી, કરિય ધ લાલ દ્વીધા મુનિવરે જી, જ્ઞાને કરી જાણી તાસ ચરિત્ર ૨ । ધરમદેશના ક્રિઇ પ્રતિષેાધિની જી, સાંભàા પ્રાણી કર્મ વિચિત્ર રે ઇણિ॰ ૫૧૦ના જીવિત તિટની પૂર સમું કહ્યું જી, નટપેટક સમ એહ કુટુંબ પરિવાર રે । શરના અભ્ર સમી લખમી કહી જી, ધર્મમાં જે મુઝે તે ગમાર રે ઇણિ૦ ૫૧૧૫ આપદ કાલે શરણુ ન કે હાઈ જી, સ્વારથ તત્પર એ પરિવાર રે । મન ધનદેવ રે ઈણિ॰ ૫૮૫ એંઠા તામ રે । પંચાંગ પ્રણામ રે ઈણિ॰ માલ્યા શડન પડન વિધ્વંસ એ તનુ જી, લલનાં કૂડ કપટ આગાર રે ઇણિ॰ ૧૨ા `ણ પરિ' વિઘનભર્યાં સંસારમાં જી, જીવને સુખ નહીં લવલેશ રે । વિષયનું સુખ અણુ સમ તે માનતા છ, તે લલનાં આયત્ત છે. સુવિશેશ રે ઈણુિં૦ ॥૧૩॥ લલનાં તા આપદાની છે પ્રિય સખી જી, સાપિણું વાઘણિ રાસણીને તાલ રે । સ્વર્ગીની ભેાંગલ નરાની દીપિકા જી, રાચે કૂણુ પડિત જેહ અમેાલ રે ઇણિ૦ ૫૧૪૫ કા અકારય ન ગણે` પ્રાણિએ જી, વિવિધ પ્રકારનાં કરતા પાપ રે । તેથી એ સ`સારમાંહિ. ભમે જી, ખમતે તે ચિહું ગતિનાં દુખ આપ રે ઇણ્િ ॥૫॥ ૪૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તે કારણ તુમ્હે ધર્મ સમાચરો જી, વિષયથી વિરમી મહાનુભાવ રે । સર્વ વિરતિ રૂડી અ’ગીકરા જી, ધ કાયમાં આણી ભાવ ૨ ઇણિ॰ ॥૧૬॥ નિગ્રહ કીજે સ` કષાયના જી, ઇંદ્રિય જે છે... ચપલ તુરંગ રે । દુ་મઢમીઈ તપથી તેહુને જી, ગુરુકુલવાસે વસિઇ રંગ રે ઇણિ॰ ૧ળા ઉપસર્ગ ને' વલી સહીઇ પરિસહા જી, તેા ભવસાયર તરિઇ ભવ્ય રે । જનમ જરા કલ્લોલે. ન છૂડીઇ જી, નિરમલ હોઇ શુદ્ધાતમ દ્રવ્ય રે ઇંણિ૦ ૫૧૮૫ સકલ સંસારિક દુખને' વામતા જી, અકલ અબાધિત લહે નિરવાણુ નિરન્દ્વ દ્વી શાશ્વત સુખને અનુભવે જી, વિલસે... વર કેવલ 'સણુ નાણુ રે ઇણિ૦ ૫૧લા દેશના સાંભલી મન સવેગીઆ જી, મદન ને' ધનદેવ પ્રભુમી પાય રે । કહે ભવઅંધકૂઆથી ઉધર્યો છ, દીક્ષા કર આલખને ગુરુરાય રે કરો ઉપગાર સ્વામી અમ્હેં રાંકને જી, શુરુઇં પણિ દીક્ષા દીધી તામ રે । ગ્રહણ આસેવના શિક્ષા ખિહું ગ્રહે જી, દ્વાદશાંગી ધરે જિમ નિજ નામ ૐ ઇણિ॰ ારા તીવ્ર તપ ચરણુ આરાધે બિહુ' મુની જી, બિ ુ` જણ સ્નેહ પરસ્પર ધાર રે । ગુરુકુલવાસે વસતા બહુ જણા જી, પ્રાઈ તે સાથે કરતા વિહાર ઈણિ॰ રરા અણુસણુ આરાધી ગયા સેામે જી, પચપલ્યેાપમ આય રે । ઢાલ પનરસી પદ્મવિજયૅ'' કહી જી, શ્રીગુરુ ઉત્તમવિજય પસાય રે ઇણિ॰ ારા ॥ સ ઈણિ પરના ગાથા ૩૫૯ [૩૫૭] t ॥ દુહા ।। કરતા કા અસેસ । સાંભલે વિશેસ ॥૧॥ દેવભવે પ્રીતિ જ ઘણી, તિહાંથી ચવી હવે' ઉપના, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ તે ના ઢાળ ૧૬ મા ા કરક હુને કરુ વંદનાં હું વાર લાલ—એ દેશી ડા મઢન જીવ હવે ઉપના હુ' વારિ લાલ, મહાવિદેહ મઝાર હું. વારિ લાલ । નયર વિજયપુર સેહતું હું વારિ લાલ, અલકાપુરી અનુહાર રે હું વારિ લાલ મન॰ ારા સમરસેન તિહાં રાજીએ હુ` વારિ લાલ, વિજયાવલી તસ નાર મૈં હું વારિલાલ । મણિપ્રભ નામે તે થયા હું વારિ લાલ, સકલ કલા સરદાર મૈં હું વારિ લાલ મદન॰ ઘણા યૌવન પામ્યા જેતલે' હું વારિ લાલ, પરણાજ્યે તસ તામ રે હું વાર લાલ 1 પલિ દેષી પ્રતિબુઝિએ હું વારિ લાલ, થાપ્યા સુત નિજ ડામ રે હું વારિ લાલ મઢન॰ાજા મણિપ્રભ રાજ્યને પાલતા હું વિર લાલ, વશ કીધા બહુ રાય રે હું વારિ લાલ સામત મંત્રીશ્વર ઘણા હું વારિ લાલ, પ્રેમે પ્રણમેં પાય રે હું વારિલાલ મદન॰ પા કાલ ગયા ઈંમ કેતલે હું વારિ લાલ, ગજ ચઢીએ એક હિન્ન રે હું વારિ લાલ । યવાડી" નીકળ્યે હું વારિ લાલ, કરી એકાગર મન્ત્ર વારિલાલ મદન ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રમણીકવિજયજી શ્રી પશ્ચવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ ૪૫ એક સરોવર મેટિકું હું વારિ લાલ, કમલ વિકલ્પર માંહિ રે હું વારિ લાલ ગગન તારાગણની પરિ હું વારિ લાલ, શેમેં અતિશય ત્યાંહિ ? હું વારિ લાલ મદન મેળા દેશી રમણિકતા ઘણું હું વારિ લાલ, જોઈ રહ્યો ચિરકાલ રે હું વારિ લાલ પાયક પાસે અણવિઉં વારિ લાલ, એક કમલ તતકાલ રે હું વારિ લાલ મદન ૮ રાય ગયે હોં આગલે હું વારિ લાલ, વલીઓ તેહ જ માગ રે હું વારિ લાલ તેહ સરોવર દેષિઉં હું વારિ લાલ, શોભા ગઈ તે અલગ્ન રે હું વારિ લાલ મદન માલા અહો કહો ત્યું થયું હું વારિ લાલ, પૂછે પરિજન રાય રે હું વારિ લાલ પરિજન કહે સુણે નરપતી હું વારિ લાલ, જિમ શોભા કમલાય રે હું વારિ લાલ મદનલાલ કમલ એકેકે સહુ લિઈ હું વારિ લાલ, તવ એ નીપનું ઈમ રે હું વારિ લાલ સુણ રાજા મન ચિંતવે હું વારિ લાલ, અહો એ સરવર જેમાઁ હું વારિ લાલ મદન પા૧૧ રાજ રદ્ધિ વિણ નર તથા હું વારિ લાલ, નવિ શેભે કઈ કાલ રે હું વારિ લાલ ! રીદ્ધિ અશાશ્વતી જાણિ ઇં હું વારિ લાલ, સુપન ને જિમ ઇંદ્રજાલ રે હું વારિ લાલ મદન ૧રા રમણીક જિમ કિંપાકનાં હું વારિ લાલ, ફલ કડુ પરિણામ રે હું વારિ લાલ ઈત્યાદિક ચિંતાપરે હું વારિ લાલ, ચાલ્યા આગલિ જામ રે હું વારિ લાલ મદન પાળવા તવ દીઠા ઉદ્યાનમાં હું વારિ લાલ, સૂરી જિનેશ્વર નામ રે હું વારિ લાલ ધર્મકથા કહેંતા થકા રે હું વારિ લાલ, કીધે તાસ પ્રણામ કે હું વારિ લાલ મદન ૧૪ દેશના સાંભલી હર્ષર્યું વારિ લાલ, સુત સ્પી રાજ્ય રે હું વારિ લાલ ! સંયમ લિઈ સૂરિકને હું વારિ લાલ, આપ થયા રીષીરાજ રે હું વારિ લાલ મદન ૧પા તીવ્ર તપસ્યા આદરી હું વારિ લાલ, પાલૈ શુદ્ધ આચાર રે હું વારિ લાલ ગગન ગામિની ઉપની હું વારિ લાલ, લબ્ધિ બીજી પણિ સાર રે હું વારિ લાલ મદન૧૬ અવધિનાણુ વલી ઉપનું હું વાર લાલ, જાણે જગત સ્વભાવ રે હું વારિ લાલ વિચરે પ્રથિવી પાવન રે હું વારિ લાલ, લબ્ધિતણું પરભાવ રે હું વારિ લાલ મદન ૧ળા ધનદેવ જીવ હવઈ ઉપનો હું વારિ લાલ, તે સુણો અધિકાર રે હું વારિ લાલ નગ વૈતાઢ્ય સોહે ઘણું હું વારિ લાલ, જોયણ પંચાસવિસ્તાર રે હું વારિલાલ ધનદેવના૧૮ યણ પચીસ ઉચે વલી હું વારિ લાલ, ગગનસ્યુ કરતો વાત રે હું વારિ લાલ નિઝર કણ શીતલ ઘણા હું વારિ લાલ, ફરસી પવન આયાત છેહું વારિ લાલ ધનદેવ૦ ૧લા તિણે સર કિન્નર યક્ષનાં હું વારિ લાલ, સુખી મિથુન ઉદ્યાન રે હું વારિ લાલ રયણિઈ એષધી દીપતી હું વારિ લાલ, દીપે દીપ સમાન રે હું વારિ લાલ ધનદેવ પર તિહાં નયર વર નામથી હું વારિ લાલ, રથનેઉર ચકવાલ રે હું વારિ લાલ ! પ્રતિભવને જિહાં ધૂપના હું વારિ લાલ, ધૂમ્ર તે મેઘની માલ રે હું વારિ લાલ ધનદેવ મારા રયણમણિ પંક્તી તણી હું વારિ લાલ, પ્રભાતે ઇન્દુચાપ રે હું વારિ લાલ ગગને વિદ્યાધર મણિ તણા હું વારિલાલ,કિરણ તે વીજલી વ્યાપરે હું વારિ લાલ ધનદેવ મારા સલમી ઢાલ સેહામણી હું વારિ લાલ, શ્રીગુરુ ઉત્તમ સીસ રે હું વારિ લાલ પદ્રવિજય” કહે પુણ્યથી હું વારિ લાલ, હોઈ જગમ જગીસ રે હું વારિ લાલ ધનદેવનારા | સર્વ ગાથા ૩૮૨ [ ૩૮૦] . Page #42 -------------------------------------------------------------------------- ________________ ४६ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણૅ મહાત્સવપ્રથ . દુહા . વિદ્યાધર ચક્રી વડા, મહેદ્રસીંહ અભિધાન । અહુ વિદ્યાધર પય નમે, તેહ મહેદ્ર સમાન ।।૧।। દસ ક્રિસ જસ કીરતિ ઘણી, કરતા સખલેા ન્યાય । બંને પણિ પરિહર, જો જાણે અન્યાય ારા ન્યાયવંતને' ` પરિ, જાણે તે નિરં । પરરામાથી પરમુંહા, ગુણગણ કેરો વ્રુંદ્ઘ ઘા રાણી રણમાલા ભલી, પાણી પદ્મ સમાન । ખાણી સાહગ ગુણુ તણી, વાણી કેકિલ માન ૫૪ા રાયહાણી કંપની, પહિંચાણી રીસાણી દોષાવલી, જાણી લેાયણ સુખ ભાગવતાં ૬ંપતી, દેય પુત્ર રતનચૂડ મણિચૂડ તિમ, કરે સાધી વિદ્યા બિહું જણે, પાંમ્યા યાવનવેશ । પરણાવ્યા હું પુત્રને, રતનચૂડ સવિશેસ નાણા ચેાગ્ય જાણીને ખગપતિ, રતનચૂડને તામ । પદવી દિઈ યુવરાજની, રાજ્યભારનાં કામ ૫૮૫ કલાઅભ્યાસ પો મુખચંદ । અરિવંદાપા થયા તાસ । ના ઢાળ ૧૭ ।। ! જગત ગુરુ હીરજી રે દેશી—એ દેશી ડા થયે રાગ પ્રા જોર ! દાહ ઇંઅિવસરે હવે. એકદા રે, અશુભ કરમને ચેાગ । પૂર્વ નિકાચિત ઉદયથી, રાણીને દેવે ગતિ કમની રે, કમે સુખ દુઃખ હાય !! રતનમાલા રાણી તણે રે, અંગે વર અસરાલ । ભૂષ ગઈ અન્ન નિવ રુચે રે, ટલવલે. ન્યુ' મચ્છ જાલ દ્વેષા૦ ૫૧ના ઘણા અંગે થયે ૐ, ખલતી ઝૂરે ષિણ પિણ નિદ્રા નવિ લહે રે, થિર ન રહે. ઇકઠોર દેશ૦ ૫૧૧૫ મુખ કમલાણૢ માલતી રે, ફૂલ તે જિમ રાજવૈદ્ય બહુ તેડિયા રૈ, વિકલપ બહુ કરે રાય દ્વેષા૦ ૫૧૨ ઔષધ વિવિધ પ્રકારનાં રે, કરતા તેહુ મંત્રવાદી મત્રે ઘણા રે, પણિ તે ગુણ નવ થાય દ્વેષા૦ ૫૧૩ગા રાણીને રાગ વ્યાપી રે, વૈદ્યે જાણી હાથ ખંખેરી ઉઢીઆ રે, કાઈ ઉપાય ન લાપ દ્વેષા ૫૧૪મા કમલાય ! ઉપાય । અસાધ્ય । Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ અનુક્રમે આયુ અથિરથી રે, છાંડયા તેણિઈ પ્રાણ તબ આકંદ તે ઉછળે રે, રેવૅ સહુ તિણ ઠાણ દેવ મનપા રાય આંસુભર લેયણે રે, કરતા અનેક વિલાપ હા દેવી તું મુઝને રે, કિમ નવિ આપેં જબાપ દે૧દા પિક મેલ્હી રાજા સૂઈ રે, બેલે રેતી વાણિ કે કેલ્લિ દલ રાતડા રે, હા તુઝ ચરણ ને પાણિ દેશે માલા નેત્ર તે કમલના દલ સમાં રે, ચંદવયણ દે બોલ ! કુંદ સુંદર દંત તાહરા રે, વિદ્રુમ અધર અમોલ દેશે૧૮૫ તુઝને કિહાં હવઈ દેવસ્યું રે, ત્રિભુવન સૂનું આજ ભાસે તુઝ વિણ મુઝને રે, ઈમ રે મહારાજ દે. ૧લા દાઘ દેઈ હોં તેહને રે, દેય પુત્રસ્યુ રાય રેત ન રહે કેયથી રે, ન કરે કાંય વ્યવસાય દે. મારો રાજકાજ સવિ છાંડીએ રે, રહે ગીશ્વર રીતિ . મંત્રી પ્રમુખ મિલી રાયને રે, ઈમ સમઝા નીતિ દેવ પરના તુહ સરિષા ધીર પુરુષને રે, ન ઘટે કરો શોક રાજ્ય સદાઇ તુમહ તણું રે, દુખીએ હાઈ લેક દેશેમારા ઉતપતિ લય યુત સર્વ છે રે, થિર નહીં જગમાં કાંય. સમઝાવે સમઝું નહીં રે, અધિક ધરે દુઃખ રાય દેવ પરહા રાણી સાંભરે ષિણ ષિણે રે, દુઃખ ધરે તાસ વિયેગા શાતા કહિઈ નવિ લહે રે, કઠિન કરમના ભંગ દે પરા શ્રી ગુરુ ઉત્તમવિજય રે, સાહૅ એ કહી ઢાલ સત્તરમી હવે પુણ્યથી રે, દુઃખ થાઈ વિસરાલ દેટ પરપ છે સવ ગાથા ૪૦૭ [૪૦૫] | દુહા ગગન ગામિની લબ્ધીથી, મણિપ્રભ જે અણગાર ! ગગન મારગથી આવીઆ, તાસ ઉદ્યાન મઝાર ૧ કુમર સહિત વંદન ભણું, જાય વિદ્યાધર રાય પરમ હરષ ધરતો થકે, પ્રણમેં મુનિવર પાય મારા બેઠે નિજ ઉચિતાસને, મુનિવર દિઇ ઉપદેશ ભવ્ય જીવ સમઝાવવા, વલી વિશેષ નરેશ ૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ || દાળ ૧૮ છે કે વાત મ કા હો વ્રત તણી—એ દેશી અંગ ચ્ચાર કહ્યાં દેહિલ્યાં, તિહાં માનવ અવતાર રે દસ દષ્ટાંતે દોહિલ, ભમતાં ઈણ સંસાર રે ઈમ જાણી વ્રત આદરે જો પૃથિવી જલ તેલ વાઉમાં, કાઢે અસંખ્યાત કાલ રે ! તિમ અનંત વનસ્પતી, દુઃખ સહેતો અસરાલ રે ઇંમ પા કાયસ્થિતિ એહની સુણી, ચમકે ચિત્ત મઝાર રે ! કાલ સંખ્યા વિગલૈંદ્રિમાં, નાના ભવ અવતાર રે ઈંમ દા દેવ તિરિ નારકપણે, ભમવાને નહીં પાર રે ઈમ ભમતાં નરભવ લહ્યો, પુણ્યતા અનુસાર રે ઈય. પાછા તિહાં સિદ્ધાંતને સાંભ, તે દુર્લભ અતિ જાણો રે ઘાંચી મચી ને વાઘરી, આહેડી તણુ ઠાણું રે ઈમ૦ ૮ માછી કસાઈ ને સઈ તણું, છીપા ને સુતાર રે ! સ્વેચ્છની જાતિ તે બહુ કહી, તિહાં લીધા અવતાર રે ઈમ, લે નરભવ તે નિષ્ફલ , સુકુલે કિમહીક આયે રે ! આંધ બહેરે ને બબડે, રેગેં અહેલેં ગમાયે રે ઈમ૦ ૧ ઈમ કરતાં ઈદ્રી પરવડાં પામ્ય સુણવાનું આવ્યું રે સરધા અતિશય હિલી, મિથ્યા મતમાં મુંઝાવ્યો રે ઈમરા ૧૧૫ દેવ કુદેવને માન, કુગુરુને ગુરુ જાણે રે કુધર્મ ધર્મ કરી સેવ, આશ્રવ ધર્મને વાણું રે ઈમ૦ ૧રા સરધા પુન્યથી પામીઓ, દુર્લભ સંજમ સાર રે ! વિષય કષાયમાં રાચીએ, વલી આરંભ અપાર રે ઈમ) ૧૩ અણુવાહલા રે આવી મલે, તિમ વાહલાને વિગ રે તેહનું દુખ ધરતો ઘણું, ન લહે તત્ત્વ સંગ રે ઈમ૧ઠા મેહે આકુલવ્યાકુલ, કરે વિષાદ અનેકે રે નવિ જાણે ઈદ્રજાલ એ, સુપન થકી અતિરેક રે ઈમ. ૧૫ તીર્થકર ચક્રી જિમ્યા, બલદેવ ને વાસુદેવ રે કાલે કોઈ રહ્યા નહીં, જસ કરતા સુર સેવ રે ઈમ૦ ૧દા શાશ્વત સુખને જે વર્યા, તેહને મરણ ન હોય રે કુશઅર્થે જલબિંદુઓ, ચપલ જીવિત તિમ ય રે ઈમ૦ ૧ળા નેત્રકટાક્ષને સારિષા, પ્રિય સંગમ મનિ ધારિ રે ગિરિનરીકલ્લોલ સરિષી, લષમી અથિર અસાર રે ઈમ. ૧૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ ७ યૌવન ચપલ તે. જાણિ, જેહવેા ગજવર કાન રે । સધ્યા રાગ સમા સવે, રૂપ લાવણ્ય પ્રધાન રે ઇમ૦ ૫૧૯ા ઢાલ અઢારમી સાંભલી, નૃપ હવે જેહ પ્રકાસે’રે। પદ્મવિજય ' કહેં આગલે, તે કહું મનને રાસે રેઇમ ારા ।। સ ગાથા ૪૨૭ [૪૨૫] ! || દુહા | વિદ્યાધર ચક્રી કહે, ભગવત સુણા મુજ વાત । તુમ્હે દ્વેષીને મુત્રને, હુઇયડે હુરષ ન માત ॥૧॥ શાક ગયા મુઝ વેગલા, હૈયડુ હસવા જાય ! તુમ્હે મુખચંદ વિલેાકવા, અધિક પીપાસા થાય ારા વાત ન જાઈ' તે કહી, ચુ' કારણુ તસ હાય ! તુમ્હે સ્યું પૂરવ ભવ તણા, સ્વામી સંબંધ છે ફાય ાા તવ ગુરુ મેલ્યા જ્ઞાનથી, છે... તુઝ મુઝ સંબધ । ઈમ કહી ધનદેવ મનનેા, સઘલા કહ્યો સંબંધ જા ધનદેવ તે તું ઉપના, મદન તે મુઝને જાણુ । સાહમથી આવ્યા બહુ, એ સંબંધ પ્રમાણુ ાપા તુઞ પ્રતિખાધન કારણે, હું આન્ગેા સુષુિ રાય જે કારણે પૂરવ ભવે, આપણુ મિત્ર સુભાષ ઘા શ્રી દુઃખથી ઉદવેગી, લીધે। સજમભાર ! વસિયા ગુરુકુલે એકઠા, એક વિમાન મઝાર ાણા તેવી નારી કારણે', કિમ મુઝાણેા આજ । સાંભલી ઈહાપાય થકી, જાતિસ્મરણ લહે ભગવન અવિતથ ભાષિ, નયણે દીઠુ મુઝ ઉપરિ અનુગ્રહ કર્યો, પાઉ ધાર્યો રાજ ૫૮૫ ા ઢાળ ૧૯ ॥ ॥ મે'દી રંગ લાગા એ દેશી !! નરપતિ કહે... મુનિરાયને રે, એ સંસાર અસાર સંયમ રંગ લાગે। । ભવસાગરમાં ખૂડતાં રે, ઉતાર્યાં મુઝ પાર સયમ રંગ લાગેા ૫૧૦ના રાજ્ય ભલાવી પુત્રને, આવું છું તુમ્હે પાય સયમ રંગ લાગે। ।। સયંમ લેસ્યુ ઇંમ કહી રે, નરપતિ નિજ રિ જાય સ`ચમ॰ ॥૧૧॥ સામગ્રી અભિષેકની રે, કરી ઢવીએ નિજામ સંયમ !! સંયમ૦ ૫૧૨૫ રતનચૂડ રાજા થા સામ'ત પ્રણમે. પાય એહુ । સસસ્નેહ !!! ૪૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ-ગ્રંથ શિષામણુ ઢાય પુત્રને રે, દીધી અનેક પ્રકાર સયમા પરમ ઓચ્છવ મેાચ્છવ કરી રે, જિનમદિરમાં સાર સ’યમના૧૩ા પૂજા વિરચાવા કરી રે, સયણને ઈ સતકાર સયમ૦ ॥ મણિપ્રભ મુનિ પાસે જઈ રે, કહે આપા વ્રતભાર સયમ૦ ૫૧૪ા દીક્ષા દ્વીધી મુનિવરે ૐ, શ્રુતસાયર લહ્યા પાર્ સયમ॰ L તપ તપતા અતિ આકરા રે, અભિગ્રહ અનેક પ્રકાર સયમ૦ ૫૧પા વિદ્યાધર મુનિ અનુક્રમે રે, લબ્ધિ તણાં ભંડાર બિહું સુનિ રાજરીષી હવઈ રે, કરતા ઉગ્ર વિહાર સુમતિ ગુપતિ ઉપયેાગિયા ૐ, સાધુક્રિયા સુવિશેષ શુદ્ધ આહારના ષપ કરે રે, પરિસહ સહેતા અશેષ સંયમ॰ ॥૧ળા અનુક્રમે અપૂરવકરણથી રે, શુકલ ધ્યાન અલ જોય ક્ષપકશ્રેણિમાંહિ ચઢે રે, માહતણેા ક્ષય હાય ક્ષીણમેાહી કરે ક્ષય હેવઈ રે, ધાતી ત્રણ સમકાલ કેવલજ્ઞાન સૂરયતણા રે, થયે લેાકાલાક પ્રકાશતા ૨, રૂપી સૂક્ષ્મ માદરના વલી રે, જાણે શૈલેશીકરણે કરી રે, સકલ સાદિ અનંત સુખી થયા રે, અજ સંયમ૦ ॥ સંયમ૦ ૫૧૬૫ સયમ ॥ પરકાશ વિશાલ અરૂપી સ્વભાવ સ્વભાવ વિભાવ કમલ જાય . સયમ૦ ! અજરામર થાય સ ય ારા થયા રાસ સંયમ ॥ ઓગણીસે ઢાલે કરી ૐ, સંપૂર મુનિ પાંડવપ ગજ ચંદ્રમા રે, વરસ ને શ્રાવણ માસ સયમ ારરા ઉજ્વલ પક્ષની પ'ચમી રાજનગરમાંહિ રહ્યા તપગચ્છગયણદિનેસરુ વિનયવંત તસ પાટવી ૧L૧ 1 એહુ સૂર્ય વાર સુપ્રસિદ્ધ મનારથ સિદ્ધ રાય વિજયદેવસૂરિ વિજયસિ’હસૂરિ થાય સયમ॰ !! સૌંયમ૦ ॥૧૮॥ સંયમ॰ । સયમ૦ ૫૧૯ના સોંયમ॰ | સચમ॰ ારના સયમ૦। સંયમ॰ ારા પોંડિતરત્નશિરામણ કીધા કિરિયાઉદ્ધાર સયમ૦ સયમ॰ ારપા રે, સીસ તાસ સત્યવિજયજી રે, શુભ કિરિયા આચાર તાસ કપૂરવિજય કવી રે, ષમાવિજય તસસીસ સયમ॰ા ષિમાણે કરી સેાહિ" રે, નહીં જસ રાગ ને રીસ સયમ૦ ૨૬૫ પડિતશિરચૂડામણી રે, લક્ષણ લક્ષિત અગ સયમ ! શ્રી જિનવિજયસેાભાગીયા રે, તેહના સીસ સુચંગ સયમ૦ નારણા તસ આસન સાહાગ ૨, જાણે જૈન સિદ્ધાંત સંયમ૦ ॥ શ્રીગુરુ ઉત્તમવિજયજી રે, વૈરાગી એકાંત સચમ॰ ારા સયમ૦। સયમ॰ ારકા Page #47 -------------------------------------------------------------------------- ________________ પ'. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ 6 તસ પદ્મપદ્મ ભ્રમર સમે રે, પદ્મવિજય” વર નામ સચમ૦ ॥ ગુરુ કિરપાથી કીલેા રે, એહ રાસ અભિરામ સયમ॰ ારા પાઁચમ સુમતિ જિનેસ રે, તેહના ચરિત્ર મઝાર શ્રી જયાનંદચરિત્રમાં, ભાગ્યે એ અધિકાર સીમધર સ્વામી તથા રે, તિમ વલી ભાભા પાસ સાનિધે સંપૂરણ થયે। રે, મદનધનદેવ-રાસ જે ભણસ્યે' ગણુસ્યું. વલી રે, વાંચસ્યે પુણ્ય વિશાલ તે સુખ સઘલાં અનુભવી રે, લહે'સ્ટે'મ'ગલમાલ સચમ॰ ।।૩૨। સયમ॰ । સયમ૦ ૫૩૧૫ સંયમ ॥ સવ ગાથા ૪૫૯ [ ૪૫૭ ] !! સોંયમ૦ ॥ इति श्रीमदुत्तमविजय ग. शिष्य पं. पद्मविजय ग. विरचितोऽयं मदन धनदेवरासः समाप्तः ॥ लि. पं० पद्मविजयेन ॥ સંયમ ગા૩ના ૫૧