________________
પ. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
॥ દુહા ||
ધનદેવ નારિવયણથી, ખેલેં ઇાણિ પરિ મેલ । સ્વસુર તણે ઘર જે રહે, જાણું તેહ નિટેલ ૫૧૫ પણ છમકા ભાજી તણા, નવિ વિસરિયા મુઝ ! હૈયામાં ખટકે ઘણા, સ્યું ભાષ... હું તુઝારા તે સાંભલી શ્રીમતી કહે, છમકાની કહેા વાત ! તવ તે રથી સિવ કહે, છમકાના અવદ્યાત રાણા
મા ઢાળ ૧૪ |
ના રૂડી ને' રીઆલિ રે વાલ્હા તારી વાંસલી રૂએ દેશી ડા
રૂડી ને રઢિઆલિ રે સુગુણા શ્રીમતિ રે ।
હસિને એલી તવ તિણી વાર, એહના સ્યા ગણવા ચિત્ત ભાર રૂડી ને’૦ ॥૪॥ મુઝને દેષાવા રે તે તુમ્હેં ભારયા રે । શકતિ હું જોઉં કેવી તાસ, મુઝને જેવા અતિ પિપાસ રૂડી ને પપ્પા શકા મુકી રે ચાલે નિજ ઘરે રે
તુમ્હને ખાધા નહીં લગાર, મુઝ સરિષી પાસે' થયાં નાર રૂડીનેાા તેહ સુણીને ખીરય ધારતા !
દ્રવ્ય કરી સહુ ભેલેા તામ, સાથે' લેઇ પાતાની વામ રૂડી ને પાછા સયણને પૂછી રે ધનદેવ ચાલીએ રે ।
૫૮૫
૰ાા
સાગર ઉતરી પામ્યા પાર, પાહતા હસતી નયી મઝાર રૂડી ને બહુ ધન દેતેા રે દીન અનાથને રે । ગંધહસ્તિ પરિ' પાહતા દ્વારિ, વિસ્મય પામી તમ બિહું નારિ રૂડી ને એ સ્યા અચભે રે આવ્યે કહાં થકી રે । શુક ટલીએ કિમ ધરે સદેહ, મલપતા આવ્યે એ નિજ ગેહ રૂડી ને’૦ ૫૧૦ના ઈમ વિચારી રે બિહું ઉભી થઈ રે !
જાણિઇં હિંયડે રષ ન માય, કરે' મંગલ ઉપચાર અનાય રૂડી ને’૦ ૫૧૧મા ગૌરવ કરતી રે વિનય દ્વેષાવતી રે ચિત્રશાલીમાં લાવી તામ, સિહાસન માંડયુ તણે ઠામ રૂડી ને’૦ ૫૧૨ા ધનદેવ બેઠા સાથે' શ્રીમતી રે!
કુશલ ખેમની પૂછે. વાત, ધનદેવ કહે' મુઝ છે સુખશાત રૂડી ને ॰ ।૧૩।ા મેટી ભાષે રે નાહનીને સુણો રે ।
જલથી પખાલે પિના પાય, લઘુ પણિ શીઘ્ર થઇ જલ લાય રૂડી ને’૦ ૫૧૪૫ ભક્તિથી નાંડુની રે પાય પષાલતી રે । ત્રાંબાકુડી માંહિ તે, તે જલ માટી ગ્રહી સસ્નેહ રૂડી ને’૫૧પપ્પા
૬
Jain Education International
For Private & Personal Use Only
૪૧
www.jainelibrary.org