Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
Dમુનિધનંજયકુમાર
બહુધા પુછાય છે એક પ્રશ્ન, આચાર્ય મહાપ્રજ્ઞ, કરે છે સંવાદ લોકોની સાથે.
Jain Education International
સમ્પાદકીય
કેટલી છે આ દેશની જનસંખ્યા ? જવાબ મળે છે : “એંશી કરોડ.” કેટલા છે ધાર્મિક ?
આવે છે અવાજ : “સાઠ-સિત્તેર કરોડ.” ઈમાનદાર અને નૈતિક ? સૌ બની જાય છે અવાક્ ! મહાપ્રજ્ઞ કહે છે ઃ
એમની સંખ્યા નથી કરોડોમાં, કદાચ લાખોમાં પણ નથી, આ તે કેવી વિટંબણા ? વ્યક્તિ ધાર્મિક છે, પણ નૈતિક નથી, ધાર્મિક છે, પણ ઈમાનદાર નથી ! કેવા છે આ ધાર્મિક !
જે ધાર્મિક છે, અને અનૈતિક પણ છે ! કેટલાંક વર્ષ અગાઉ સોવિયેત સંઘમાં, એક પ્રખર અવાજ ઊઠ્યો,
9
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 174