________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
તમાં વાલ્મણે પાપ માનતા હતા. આ કારણથી હાલની ભાષા કે જે મહારાજે કુમાર પાળના સમયમાં કંઈક અંશે ઉત્પન્ન થઇ તેના ઉપાદકે બ્રાહ્માણ કરી શક્તા નથી બ્રાહ્મણનો મોટે વસવાટ તે મહારાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું. તે અગાઉ મેરે ભાગે જેને જ કરતા કરતા હતા, સૌરાષ્ટ્રમાં પ્રથમ વસવાટ જેનો વે અને સારા દેશમાં પ્રચાર પામ્યા તેમજ બ્રાહ્મણો અપભ્રંશ ભાષાને માનતા નહિ. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે હાલમાં બે લાતી ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદક જેનેજ છે. સૈકા સૈકામાં નાપા કેવી રીતે વિકારને પામી તે જાણવાનું સાધન પણ જેની પાસે જ છે. જેને મુનિરાજેએ પિ નાની અંદગીના ભોગે આપીને મહાન ઉપકારક ગ્રંથો માટે આ પણે લખી રાખેલા છે. આ સાધનામાં સૌથી જૂનું સાધન વલ્લબીપુર નગરમાં મહારાજા શિલાદિત્યના સમયમાં લખાયેલાં જેને સુત્રો છે. એ પછી નિર્યુક્તિઓ ખાઈ અને ગ્રંથો ગુંથાયા. ભાષા મોટા વિકારને પામી ત્યારે જેન ડિન હેમચંદ્રાચાર્યો “સિદ્ધહેમ' બાકરણ છે, એ પછીનું દેશ ભાષાનું સાહિત્ય આજ દિન સુધીનું જેનભાઈ પાસે અખલિતપણે મોજુદ છે. એટલું ખરું છે કે પાછલા જમાનામાં નરસિંહ મહેતા, મીરાંબાઈ, સામળભટ્ટ, પ્રેમાનંદ, -અખો, રતન, ખીર, દલપતરામ, નર્મદાશંકર વગેરે કવિઓએ ગુ‘જરાતી ભાષામાં સુંદર કાવ્યો રચીને 4 રાતી ભાષાને શણગારવા પૂરતી સુંદર સેવા બજાવી છે, આટલી ભિતી સેવા બજાવી છે માટે ગુજરાતી ભાષાના ઉત્પાદકેજ કાહ્મણે છે એવું તો ત્રણકાલમાં એ સાબિત થઈ શકે તેમ નથી. ગુજરાતી ભાષાના ઉત્પાદક તરીકેનું માન જેનભાઈઓનેજ ઘટે છે એટલું જ નહિ પણ આ ભાષાના મૂળઉદષ્ટ ભગવાન મહાવીર સ્વામી છે. વચલા યુગના જિક કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યજી છે અને ચાલુ ભાપાના આદિકવિ ઉદયવતસૂરિ છે કે જેમણે ગૌતમ રાસ રચીને ગુજરાતી ભાષાની મહાન સેવા બજાવી છે.
For Private And Personal Use Only