Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 189
________________ ૨૨ | શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ આયુષ્યને ચઉભંગી ફુલક ભવસ્વરૂપ અને આયુષ્યની ચઉભંગી :૧. ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્કૃષ્ટાબાધા :- ૩૩ સાગરોપમ, પૂર્વ કેટીને ૩ જે. ભાગ. જ્યારે પૂર્વ કેટીના આયુષ્યવાળા મુનિ પિતાને ભાગી ગયા પછી અર્થાત્ ! ભાગ રહે ત્યારે તેના ૧ લા સમયે ૩૩ સાગરયમવાળા દેવનું આયુષ્ય બાંધે ત્યારે. ૨. ઉત્કૃષ્ટસ્થિતિ જઘન્યાબાધા - ૩૩ સાગરેપમ, અંતમુહૂર્ત. ઉપરોક્ત પ્રમાણેના મુનિ છેલા અંતમુહૂર્ત આયુષ્ય બાંધે ત્યારે. ૩. જઘન્યસ્થિતિ ઉત્કૃષ્ટાબાધા - અંતમુહૂર, પૂર્વ કેટીને ૩ જે. ભાગ. પૂર્વ કેટીના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય ૩ ભાગ ગયા પછી ૩ ભાગ બાકી રહે ત્યારે તેના ૧ લા સમયે જઘન્ય સ્થિતિ. બાંઘતા. ૪. જઘન્યસ્થિતિ જઘન્યાબાધા - અંતમુહૂર્ત, અંતમુહૂર્ત. કોઈ પણ તિર્યંચ કે મનુષ્ય આયુષ્યના છેલ્લા અંતમુહૂર્વે જઘન્યસ્થિતિ બાંધે ત્યારે. ફુલકભવનું સ્વરૂપ :- (ગા. ૪૦-૪૧) ૧ મુહૂર્ત = ૧૬૭૭૦૨૧૬ આવલિકા. ૧ ક્ષુલ્લકભવ = ૨૫૬ આવલિકા. છે. ૧ મુહૂર્ત = 38 39 = ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય. ૧ મુહૂત્ત = ૩૭૭૩ શ્વાસે શ્વાસ . ૧ શ્વાસોશ્વાસ = ૬૫૫૩ = ૧૭ ૧૩૬: ક્ષુલ્લકભવ એટલે એક શ્વાસશ્વાસમાં કંઈક ન્યૂન ૧૭ ભવ થાય. ગુણસ્થાનકે સ્થિતિબંધ:- (ગા. ૪૮) સાસ્વાદનથી અપૂર્વકરણ પર્યત અંતઃકડાકડી સાગરોપમથી વધારે ન હોય, તેમ જ એ સ્થિતિબંધ પણ ન હોય. એકેન્દ્રિયને હેય. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે સંપત્તિ પન્ચેન્દ્રિયને અંત:કોડાકડીથી એ સ્થિતિબંધ ન હોય. સ્વામિત્વ પ્રરૂપણું :- (ગા. ૪૨ થી ૪૫) ૧. ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામિત્વ :- (ગા. ૪૨ ૪૩ ૪૪) સંખ્યા પ્રકૃતિ સ્વામી - ૧ દેવાયુ અપ્રમતાભિમુખ પ્રમત મુનિ પૂર્વ કેટીન શેષ ૩ જા ભા. ના પ્રથમ સમયે ૧ જિનનામ મિથ્યાત્વાભિમુખ અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય. (પહેલાં નરકાયુષ્ય બાંધ્યું હોય એટલે મરણ સમયે મિ. આવતા પૂર્વે.) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250