Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 230
________________ ઉપશમશ્રેણી ] શતક નામનો ૫ મે કર્મગ્રંથ | [ ૬૩ ઉદયવિચ્છેદ થાય. અને સર્વ કર્મોના દેશપશમના નિધત્તિ અને નિકાચનાકરણનો વિચ્છેદ થાય. તેથી ત્યાર પછી અનંતર સમયે ત્રીજા અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. ત્યારે પ્રથમ સમયે જ દેશપશમના નિધત્તિ, નિકાચના કરણ લાગતા નથી. અને સ્થિતિઘાત જધન્ય અને ઉત્કૃષ્ટથી પણ પ. સં. ભા. જ કરે છે. તથા આ વિના ૭ કર્મોની સત્તા અંત:કડાકોડી સાગરોપમ અને બંધ પણ પંચસંગ્રહના મતે: –અંતઃકડાકડી સાગરોપમ કહ્યું છે જેકે પૂર્વને કરણમાં ૭ કર્મોની બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમની જ છે. છતાં તેના કરતાં અહીંના છ કર્મોની સત્તા સંખ્યાતગુણહીન સમજવી. અને કર્મપ્રકૃતિ તથા ચૂર્ણિકારોના મતે બંધ અંતઃકડાકેડી સાગરોપમ છે. અહીં પણ પૂર્વની જેમ પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિબંધ પો. સં. ભા. હીન કરે છે. જયાં સુધી 1 પલ્યોપમ સ્થિતિબંધ થાય ત્યાં સુધી. ત્યાર પછી તે સ્થિતિબંધ પલ્યા. સંખ્યાત ભાગ થાય. ત્યાંથી સં. ગુ. હીન પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિબંધ કરે છે, જ્યાં સુધી પલ્યા. સં. ભા. સ્થિતિબંધ થાય ત્યાં સુધી, ત્યાર પછી નવો સ્થિતિબંધ પ. અસં. ભા. થાય. ત્યાંથી અસં. ગુ. હીના પૂર્વ પૂર્વ થી ઉત્તરોત્તર સ્થિતિબંધ કરે છે. અનિવૃત્તિકરણમાં સ્થિતિબંધ:૧' પ્રથમ સમયે અંત:કેડીકેડી સાગરોપમ 3 હજાર સ્થિતિઘાત પછી હજારો સાગરોપમ પ્રમાણ અગ્નિ પંચેન્દ્રિય બંધ તુલ્ય ચઉરિન્દ્રિય તેઈન્દ્રિય બેઈન્દ્રિય » » એકેન્દ્રિય નામગો:- પલ્યોપમ. ઘાતિવેદનીય-નાપલ્યોપમ મેલ:- પલ્યોપમ. - - , પો. સં.ભા , , , ૧ , , , , , , , , , , પલ્યો. સં.ભા. : ૧ , ” ” » ) , , , , , , ૫ . સં .ભા. - અસં. , , , , - - - - - - 15 છે , અસ . 1 h oy • • - , , , , , મેહનીયઃ- , , , ઘા.., અસં. ૧૫૭ , મોહનીય – , , , નામગોત્ર:- - , , , , , , " " " " " " " , , , , , ધા.:-પલ્યા.અસં.ભા. 16 ૧૩૫ ૧૮ મહા-પો.અસં ભા ધાતિ :-પ.અહં ભા ના.ગે..-૫, અસં.ભા. વે. :- " Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250